મોહનલાલ દાતારામ અગ્રવાલ

Revision as of 15:41, 8 March 2023 by Meghdhanu (talk | contribs) (+)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

અગ્રવાલ મોહનલાલ દાતારામ (૨૧-૧૨-૧૯૪૪): નવલકથાકાર. જન્મ સુરેન્દ્રનગરમાં. બી.એસસી. સુધીનો અભ્યાસ, વેપારી. ‘અઘોર નગારાં વાગે' ભાગ ૧-૨ (૧૯૮૨, ૧૯૮૩) એમને નામે છે.