સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૪૧-૧૮૫૦
Revision as of 09:38, 2 December 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| જન્મવર્ષ ૧૮૪૧ થી ૧૮૫૦}} {|style="border-right:0px #000 solid;width:60%;padding-right:0.25em;" |- | {{color|red|અટક, નામ}} | {{color|red|'''જન્મવર્ષ'''}} | {{color|red|–/અવસાનવર્ષ}} |- | {{color|red|<small>પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ</small>}} |- | પટેલ/માસ્ટર ફર...")
જન્મવર્ષ ૧૮૪૧ થી ૧૮૫૦
| અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
| પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
| પટેલ/માસ્ટર ફરામજી બમનજી | ૧૮૪૧, | ૧૯૦૯, |
| રજવાડાની કથા ૧૮૭૨ | ||
| શાહ આશારામ દલીચંદ | ૭-૨-૧૮૪૨, | ૨૬-૩-૧૯૨૧, |
| ગુજરાતી કહેવતસંગ્રહ ૧૯૧૧ | ||
| કાબરાજી કેખુશરૂ નવરોજજી | ૨૧-૮-૧૮૪૨, | ૨૫-૪-૧૯૦૪, |
| બેજન મનીજેહ ૧૮૬૯ | ||
| દોરડી દાદાભાઈ ખરશેદજી | ૧૮૪૨, | ૧૮૯૮, |
| દાદગાહે નોશીરવાન ૧૮૭૯ | ||
| દવે નર્મદાશંકર લાલશંકર | ૨૪-૮-૧૮૩૩, | ૨૫-૨-૧૮૮૬, |
| પિંગળપ્રવેશ ૧૮૫૭ | ||
| મૌલાબક્ષ ધીસેખાન | ૧૮૩૩, | ૧૮૯૬, |
| સંગીતાનુભવ ૧૮૯૦ આસપાસ | ||
| પીરોજશાહ મહેરજી | ૧૮૩૪, | ૧૯૦૨, |
| અમેરિકાની મુસાફરીનું વર્ણન ૧૮૬૨ | ||
| ભટ્ટ શંકરલાલ જેઠાભાઈ | ૧૮૩૪, | - |
| પદ્માખ્યાન ૧૮૯૦ | ||
| મહેતા નંદશંકર તુળજાશંકર | ૨૧-૪-૧૮૩૫, | ૧૭-૭-૧૯૦૫, |
| કરણઘેલો ૧૮૬૬ | ||
| ખખ્ખર દલપતરામ પ્રાણજીવન | ૧-૧૧-૧૮૩૫, | ૧૪-૧૧-૧૯૦૨, |
| શાકુંતલ ૧૮૬૪ | ||
| માસ્તર મંછારામ ઘેલાભાઈ | ૧૮૩૫ આસપાસ, | - |
| ગુજરાતી કહેવતોની ચોપડી ૧૮૬૮ | ||
| ત્રવાડી હરજીવન કુબેરજી | ૧૮૩૫, | ૧૯૨૭, |
| ઋષિરાજનાં પદો ૧૯૫૧ | ||
| પંડ્યા નવલરામ લક્ષ્મીરામ | ૯-૩-૧૮૩૬, | ૭-૮-૧૮૮૮, |
| મહારાજ લાયબલ કેસ ૧૮૬૩ | ||
| દિવેટિયા કૃૃષ્ણરાવ ભોળાનાથ | ૪-૧૨-૧૮૩૬, | ૨૦-૯-૧૯૨૧, |
| ભોળાનાથ સારાભાઈનું જીવનચરિત ૧૮૮૮ | ||
| દવે રણછોડભાઈ ઉદયરામ | ૯-૮-૧૮૩૭, | ૯-૪-૧૯૨૩, |
| આરોગ્યતાસૂચક ૧૮૫૯ | ||
| ઠાકોર ભગવાનલાલ સંપતરામ | ૧૮૩૭, | ૧૯૧૧, |
| સ્વાત્મજીવન ૧૯૧૧ | ||
| નાનજીઆણી સુચેદિના | ૧૮૩૭, | – |
| સુખસન્માર્ગ ૧૮૭૫ આસપાસ | ||
| કામદીન અરદેશર સોરાબજી | ૧૮૩૮, | ૧૮૮૯, |
| પારસીઓનું નવું, કરાર વર્ષ ૧૮૮૨ | ||
| ખત્રી હરકિસનલાલ શિવલાલ | ૧૮૩૮, | ૧૯૦૫, |
| કરકકાવ્ય ૧૮૭૪ | ||
| માસ્તર નાનાભાઈ નસરવાનજી | ૧૮૩૮, | ૧૯૧૦, |
| પનોતો પુત્ર ૧૮૬૯ | ||
| [ભટ્ટ] ભગવાનલાલ ઈન્દ્રજી | ૭-૧૧-૧૮૩૯, | ૧૬-૩-૧૮૮૮, |
| ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ ૧૮૫૬ | ||
| ઈરાની રૂસ્તમ (ગુસ્તાસ્પ) ખુરશેદ | ૧૮૩૯, | ૧૮૯૨, |
| રજપૂતવીરકથારસ ૧૮૭૯ | ||
| ત્રિપાઠી મન:સુખરામ સૂર્યરામ | ૨૩-૫-૧૮૪૦, | ૩૦-૫-૧૯૦૭, |
| વિવિધોપદેશ ૧૮૫૯ | ||
| આચાર્ય વલ્લભજી હરિદત્ત | ૨૬-૬-૧૮૪૦ | ૧૧-૦૧-૧૯૧૧, |
| વાઘેશ્વરીની હમચી ૧૮૬૧ | ||
| ત્રિવેદી વિજયાશંકર કેશવરામ | ૧૮૪૦ આસપાસ, – | - |
| વિજયવાણી ૧૮૭૦ | ||
| મારફતિયા નગીનદાસ તુલસીદાસ ‘વ’ | ૧૮૪૦, | ૧૯૦૨ |
| ગુલાબ ૧૮૬૨ | ||
| મિનોચેરહોમજી માણેકજી બરજોરજી | ૧૮૪૦, | ૧૮૯૮, |
| બરજોરનામા ૧૮૭૯ |