મર્મર/વેદના ને જીવન
Jump to navigation
Jump to search
વેદના અને જીવન
વેદનાથી બળી ખાખ થવું ના, ધુંધવાવું છેઃ
ભસ્મરાશિ નહીં, મૂકી ધૂપનો ગંધ જાવું છે.