સમયરંગ નોંધ

From Ekatra Wiki
Revision as of 12:47, 13 February 2025 by Atulraval (talk | contribs)
Jump to navigation Jump to search

સમયરંગ નોંધ

(નોંધ : ઉ. જો.એ આ વિભાગમાં ગુજરાતના, દેશના, દુનિયાના અનેક વિવિધ ક્ષેત્રોમાં ચાલતાં સામ્પ્રત સમયનાં વિચારઆંદોલનો, મહત્વના પ્રશ્નો અને બનાવો ઉપર નોંધ આપેલી છે. તેમજ વિવિધ વિષયનાં સંમેલનો, પરિસંવાદો, પારિતોષિકો, શતાબ્દીઓ, અનેક વિશિષ્ટજનોને અપાયેલી અંજલિઓ આદિની નોંધ તેમ જ નવા ગ્રંથ કે સામયિકના પ્રકાશનનો આનંદ અને વૃતાંતનોંધો આપી છે. અહીં સામયિકમાં આપેલ નોંધનાં શીર્ષકોની વર્ણાનુક્રમે ગોઠવણી કરી છે.)

સમયરંગ નોંધ
લેખ/નોંધ શીર્ષક લેખક મહિનો, વર્ષ/પૃષ્ઠ નં
અકુદરતી માગણી (શિક્ષણનું માધ્યમ - ગુજરાત યુનિવર્સિટી) ઉમાશંકર જોશી જૂન54/246
અક્ષરજ્ઞાન - બાળક દસ વરસનું થાય પછી ઉમાશંકર જોશી માર્ચ49/84
અખબારી સ્વાતંત્ર્ય : શું ગૂંગળામણ સર્જાશે? ઉમાશંકર જોશી સપ્ટે71/330-331
અખિલ હિંદ પ્રાચ્યવિદ્યા પરિષદ ઉમાશંકર જોશી નવે51/402-403
અખિલ હિંદ લેખક સંમેલન, કલકત્તા ઉમાશંકર જોશી જાન્યુ58/2
અખિલ હિંદ લેખક સંમેલન, મદ્રાસ ઉમાશંકર જોશી ઑક્ટો59/362
અખિલ. ગુજરાત વિદ્યાર્થી કૉંગ્રેસનું અધિવેશન ઉમાશંકર જોશી ફેબ્રુ54/70
અગિયાર વરસ પછી અપાત્ર ? (સૌરાષ્ટ્રના અધ્યાપકને સેવામુકિત) ઉમાશંકર જોશી જુલાઈ48/245
અગિયારમી શિષ્ટવાચન પરીક્ષા ઉમાશંકર જોશી જુલાઈ61/243
અગ્નિદીક્ષા (કાશ્મીર પ્રશ્ન) ઉમાશંકર જોશી ઑક્ટો65/365-367
અજય આત્મા ડૉ.હેલન કેલર ઉમાશંકર જોશી માર્ચ55/82
અણુશક્તિનો માનવહિતમાં ફાળો ઉમાશંકર જોશી જાન્યુ53/4
અણુશસ્ત્રવિરોધ (ગાંધીશાંતિપ્રતિષ્ઠાન પરિષદ) ઉમાશંકર જોશી ઑગ62/283
અણુશસ્ત્રોના નાશ માટે રાજાજી (રાજગોપાલાચારી)નો અનુરોધ ઉમાશંકર જોશી એપ્રિલ55/122
અતિથિઓ (લેખક મિલન) ઉમાશંકર જોશી ફેબ્રુ47/47
"અતિથિને" અતિવૃષ્ટિથી નુકસાન ઉમાશંકર જોશી ઑગ50/283
અત્રત્ય - પાશ્ચાત્ય સાહિત્યમીમાંસા ઉમાશંકર જોશી ઑગ-સપ્ટે63/484-485
અનિકેત અને નિત્યયાત્રી કવિ (ગ્રીક કવિ જૉર્જ સેફરીસ) ઉમાશંકર જોશી નવે63/531-532, 564
અનિવાર્ય અનિષ્ટ ? ઉમાશંકર જોશી મે49/162
અનિવાર્યતાના નામે ઉમાશંકર જોશી ફેબ્રુ52/75
અનુકરણીય ઉમાશંકર જોશી જાન્યુ52/3
અનુવાદ (દેશભાષાઓમાં ટાગોરનું સાહિત્ય) ઉમાશંકર જોશી જુલાઈ52/243
અનુષ્ટુપ (છંદ) ઉમાશંકર જોશી સપ્ટે48/323
અને આપણે (ગાંધીવિચાર અંગે) ઉમાશંકર જોશી જાન્યુ47/6
અને નહિ કે (પ્રાદેશિકભાષાનો વિકાસ) ઉમાશંકર જોશી મે54/207
અન્ન, વસ્ત્ર અને ઓટલો (ભારતમાં બેકારી નિવારણ) ઉમાશંકર જોશી જૂન54/247
અન્નસંકટનો ઇલાજ? (અનાજ અંકુશ-માપબંધી) ઉમાશંકર જોશી જાન્યુ51/2-3
અભિનવકલા - ખાનગી કલાસંગ્રહ - સુશોભનો ઉમાશંકર જોશી એપ્રિલ49/123
અભિનંદન - પ્રસંગો (ગોકુળભાઈ ભટ્ટની ષષ્ટિપૂર્તિ) ઉમાશંકર જોશી એપ્રિલ59/123
અભિનંદન - પ્રસંગો (મગનભાઈ દેસાઈની ષષ્ટિપૂર્તિ) ઉમાશંકર જોશી એપ્રિલ59/123
અભિનંદન - પ્રસંગો (રવિશંકર મહારાજને ૭૫ વર્ષ) ઉમાશંકર જોશી એપ્રિલ59/123
અભિનંદન (અનંતરાય મ. રાવળને નર્મદ સુવર્ણચંદ્રક) ઉમાશંકર જોશી ફેબ્રુ57/42
... (more rows as needed) ...