અર્વાચીન કવિતા

Revision as of 13:13, 6 July 2024 by Meghdhanu (talk | contribs)
Arvachin Kavita cover.png


<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

અર્વાચીન કવિતા

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

સુન્દરમ્

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>


પુસ્તક PDF રૂપે વાંચવા અહીં ક્લિક કરો


પ્રારંભિક

પ્રસ્તાવના

નવો પ્રવાહ

સ્તબક પહેલો પ્રાવેશિક ખંડક ૧ : મુખ્ય કવિઓ કવિ દલપતરામ ડાહ્યાભાઈ કવિ નર્મદાશંકર લાલશંકર કવિ હીરાચંદ કાનજી હરગોવનદાસ દ્વારકાદાસ કાંટાવાળા કવિ શિવલાલ ધનેશ્વર નવલરામ લક્ષ્મીરામ પંડ્યા મહેતાજી ગણપતરામ રાજારામ શેઠ વલ્લભદાસ પોપટ આચાર્ય વલ્લભજી હરિદત્ત કેશવરામ હરિરામ ભટ્ટ ભોળાનાથ સારાભાઈ દીવેટીઆ

ખંડક ૨: અન્ય કવિઓ (૧) દલપતરીતિના કવિતાલેખકો (૨) નર્મદરીતિના કવિતાલેખકો (૩) પ્રાસંગિક કૃતિઓ (૪) પારસી બોલીના કવિઓ

સ્તબક બીજો : પ્રાવેશિક ખંડક ૧ : મસ્ત રંગના કવિઓ ‘ક્લાન્ત કવિ’ – બાળાશંકર ઉલ્લાસરામ મણિલાલ નભુભાઈ દ્વિવેદી ‘કલાપી’–સુરસિંહજી ગોહેલ ‘મસ્ત કવિ’–ત્રિભુવન પ્રેમશંકર ‘સાગર’–જગન્નાથ દામોદરદાસ ત્રિપાઠી

ખંડક ૨ : સંસ્કૃત જાગૃતિના કવિઓ દોલતરામ કૃપારામ પંડ્યા ભીમરાવ ભોળાનાથ દીવેટીઆ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી હરિલાલ હર્ષદરાય ધ્રુવ ‘મકરન્દ’–રમણભાઈ મહીપતરામ નીલકંઠ નરસિંહરાવ ભોળાનાથ દીવેટીઆ ‘કાન્ત’–મણિશંકર રત્નજી ભટ્ટ ‘પ્રેમભક્તિ’–ન્હાનાલાલ દલપતરામ કવિ

’અદલ’–અરદેશર ફરામજી ખબરદાર


કૃતિ-પરિચય

૧૮૪૫ પછીની ગુજરાતી કવિતાની રૂપરેખા આપતો ‘સુન્દરમ્’નો આ વિવેચનગ્રંથ છે. અહીં જૂના અને નવા એમ બે પ્રવાહોમાં કવિતા વહેંચી છે. સ્તબકો, એના ખંડકો તથા પેટાવિભાગોમાં, વિકસતી કવિતાને કાલક્રમે અવલોકી છે. કુલ ૩૫૦ જેટલા કવિઓની નાનીમોટી સવા હજાર જેટલી વાંચેલી કૃતિઓમાંથી સુન્દરમે અહીં કાવ્યગુણ ધરાવતા લગભગ ૨૫૦ જેટલા લેખકો અને તેમની કૃતિઓને અવલોક્યાં છે. અલ્પપ્રસિદ્ધ કવિઓ અને કૃતિઓમાંથી વધુ અવતરણો લેવાનું અને દોષોનાં દ્રષ્ટાંતોને ટાળવાનું લેખકે મુનાસિબ ગણ્યું છે. આ સમગ્ર અવલોકન પાછળ, કાવ્યનું મૂલ્યાંકન કરવાને કાવ્યની પોતાની જ દ્રષ્ટિ સૌથી વધુ ન્યાયપૂર્ણ નીવડે છે એવો સંકલ્પ રહેલો છે. છંદોલય, શબ્દવિચારશૈલી અને આંતરિક તત્વની ત્રિવિધ સામગ્રીને મૂલ્યાંકનના મુખ્ય ઘટક ગણી કવિતાને આનંદ અને સૌન્દર્યના કર્મ તરીકે તપાસી છે. કૃતિઓનાં પ્રત્યક્ષ વાચન સાથે મળેલો આ શ્રદ્ધેય ઇતિહાસગ્રંથ ઝીણવટથી થયેલા પરિશીલનનો મૂલ્યવાન નમૂનો છે. — ચંદ્રકાન્ત ટોપીવાળા
(‘ગુજરાતી સાહિત્યકોશ’માંથી સાભાર)