સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૯૧-૧૯૦૦
Revision as of 05:06, 7 December 2022 by MeghaBhavsar (talk | contribs)
જન્મવર્ષ ૧૮૯૧ થી ૧૯૦૦
| અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
| પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
| ભટ્ટ ગિરિજાશંકર/ ગિરીશભાઈ મયારામ | ૧૨-૨-૧૮૯૧, | ૮-૭-૧૯૭૨, |
| અખિલ ત્રિવેણી ૧૯૩૬ | ||
| ભટ્ટ ચંદુલાલ જયશંકર ‘સાંખ્યાયન’ | ૧૧-૩-૧૮૯૧, | ૨૩-૬-૧૯૫૩, |
| રસદર્શન ૧૯૫૩ | ||
| કામદાર કેશવલાલ હિંમતલાલ | ૧૫-૪-૧૮૯૧, | ૨૫-૧૧-૧૯૭૬, |
| હિન્દની પ્રજાનો ટૂંકો ઇતિહાસ ૧૯૨૭ | ||
| દાદાચાનજી માણેક હોરમસજી | ૨૯-૪-૧૮૯૧, | ૧૯૪૩, |
| સ્વ. સર શાપુરજી ભરુચાનું જીવનવૃત્તાંત ૧૯૨૮ | ||
| પ્રભાસ્કર જનાર્દન ન્હાનાભાઈ | ૮-૬-૧૮૯૧, | - |
| વિહારિણી ૧૯૨૬ | ||
| ચોક્સી નાજુકલાલ નંદલાલ | ૨૫-૭-૧૮૯૧, | - |
| સ્વામી વિવેકાનંદ ૧૯૨૦ | ||
| શર્મા સીતારામ જયસિંહ | ૧૬-૮-૧૮૯૧, | ૧૯૬૫, |
| પ્રસૂનાંજલિ ૧૯૧૫ | ||
| શેઠ અમૃતલાલ દલપતરામ | ૨૫-૮-૧૮૯૧, | ૩૦-૬-૧૯૫૪, |
| નામદાર વાઈસરૉય સાહેબની મુંઝવણ ૧૯૨૫ આસપાસ | ||
| અમીન ગોવર્ધનદાસ કહાનદાસ | ૨૭-૮-૧૮૯૧, | - |
| દક્ષિણનો વાઘ ૧૯૨૦ | ||
| પરીખ નરહરિ દ્વારકાદાસ | ૭-૧૦-૧૮૯૧, | ૧૫-૭-૧૯૫૭, |
| નામદાર ગોખલેનાં ભાષણો ૧૯૧૮ | ||
| ત્રિવેદી હરભાઈ દુર્લભજી | ૧૪-૧૧-૧૮૯૧, | ૧૯-૮-૧૯૭૯, |
| તથાગત ૧૯૨૪ | ||
| દેસાઈ મહાદેવ હરિભાઈ | ૧-૧-૧૮૯૨, | ૧૫-૮-૧૯૪૨, |
| ચિત્રાંગદા ૧૯૧૫ | ||
| ' | - | |
| ' | - | |
| ' | - | |
| ' | - | |
| ' | - | |
| ' | - | |
| ' | - | |
| ' | - | |
| ' | - | |
| ' | - | |
| ' | - | |
| ' | - | |
| ' | - | |