પ્રતીતિ/લોકસાહિત્ય અને અભિજાત સાહિત્ય: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
Line 2: Line 2:


<big>{{Heading|૫<br>લોકસાહિત્ય અને અભિજાત સાહિત્ય}}</big>
<big>{{Heading|૫<br>લોકસાહિત્ય અને અભિજાત સાહિત્ય}}</big>


{{Poem2Open}}
{{Poem2Open}}
Line 19: Line 18:
લોકગીતોમાં કેટલાંક ચિત્રો, કેટલાંક રૂપકો, અને કેટલાંક પ્રતીકો પરંપરાનો સ્વીકાર પામી રૂઢ બની ગયાં દેખાશે. લોકગીતમાં ઊર્મિઓ સાથે ઘૂંટાઈ ઘૂંટાઈને એ ચિત્રો લોકહૈયાંમાં જડાઈ ગયાં હોય છે. એનું લોકગીતમાં અનુરણન થતાં જ લોકહૈયું ઝૂમી ઊઠે છે. આવાં રૂઢ ચિત્રો કે રૂપકો વ્યાપકપણે અસર પાડવાની ક્ષમતા ધરાવે છે. આત્મા માટે ‘મોરલા’નું રૂપક / પ્રતીક ખૂબ જાણીતું છે.
લોકગીતોમાં કેટલાંક ચિત્રો, કેટલાંક રૂપકો, અને કેટલાંક પ્રતીકો પરંપરાનો સ્વીકાર પામી રૂઢ બની ગયાં દેખાશે. લોકગીતમાં ઊર્મિઓ સાથે ઘૂંટાઈ ઘૂંટાઈને એ ચિત્રો લોકહૈયાંમાં જડાઈ ગયાં હોય છે. એનું લોકગીતમાં અનુરણન થતાં જ લોકહૈયું ઝૂમી ઊઠે છે. આવાં રૂઢ ચિત્રો કે રૂપકો વ્યાપકપણે અસર પાડવાની ક્ષમતા ધરાવે છે. આત્મા માટે ‘મોરલા’નું રૂપક / પ્રતીક ખૂબ જાણીતું છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>મોર તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો રે
{{Block center|'''<poem>મોર તું તો આવડાં તે રૂપ ક્યાંથી લાવ્યો રે
મોરલો મરતલોકમાં આવ્યો!</poem>}}
મોરલો મરતલોકમાં આવ્યો!</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પરંપરામાં ‘મોરલો’ આ અર્થમાં રૂઢ થયો હશે તે પછી બીજાં અસંખ્ય ગીતોમાં તે જુદે જુદે સંદર્ભે સ્થાન પામતો રહ્યો છે. એનું કળાયેલું રૂપ એક અદ્‌ભુુત ભાવચિત્ર બની રહે છે, અને લોકકવિ એ ભાવચિત્રને ફરી ફરીને ગૂંથી લે છે.
પરંપરામાં ‘મોરલો’ આ અર્થમાં રૂઢ થયો હશે તે પછી બીજાં અસંખ્ય ગીતોમાં તે જુદે જુદે સંદર્ભે સ્થાન પામતો રહ્યો છે. એનું કળાયેલું રૂપ એક અદ્‌ભુુત ભાવચિત્ર બની રહે છે, અને લોકકવિ એ ભાવચિત્રને ફરી ફરીને ગૂંથી લે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>મોર! મોર! ક્યાં થઈને જઈશ !
{{Block center|'''<poem>મોર! મોર! ક્યાં થઈને જઈશ !
કળાયેલ મોરલો રે!
કળાયેલ મોરલો રે!
(લો. સા. મણકો-૭, પૃ. ૧૨૯)</poem>}}
{{right|(લો. સા. મણકો-૭, પૃ. ૧૨૯)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અને કવિ ન્હાનાલાલમાં એ ‘કળાયેલ મોર’ ફરીથી અનુપમ શોભા ધરીને પ્રગટ થાય છે.
અને કવિ ન્હાનાલાલમાં એ ‘કળાયેલ મોર’ ફરીથી અનુપમ શોભા ધરીને પ્રગટ થાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>જમનાને કાંઠડે કળાયેલ મોરલો,
{{Block center|'''<poem>જમનાને કાંઠડે કળાયેલ મોરલો,
મોરલા રે! ત્હારાં મનગમતાં મૂલ!
મોરલા રે! ત્હારાં મનગમતાં મૂલ!
રાજમ્હેલને કાંઠડે કળાયેલ મોરલો,
રાજમ્હેલને કાંઠડે કળાયેલ મોરલો,
મોરલા રે! આપું દિલમાંનાં ફૂલ.
મોરલા રે! આપું દિલમાંનાં ફૂલ.
(‘રસગંધા’, પૃ. ૨૬)</poem>}}
{{right|(‘રસગંધા’, પૃ. ૨૬)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
લોકગીતોની પરંપરામાં આવાં અસંખ્ય રૂપકો/પ્રતીકો રૂઢ થઈ ચૂક્યાં દેખાય છે. આવાં રૂપકો/પ્રતીકોની આસપાસ અમુક વિચારો અને લાગણીઓનાં સાહચર્યો ગૂંથાઈ ચૂક્યાં હોય છે, અને આ પ્રકારના રૂઢપ્રયોગો લોકહૃદયને વારંવાર સ્પર્શી જતા હોય છે. વિશ્વપ્રકૃતિના માયાવી વિસ્તાર માટે ‘આંબલો’નું રૂપક પણ તરત જ ધ્યાન ખેંચે છે.
લોકગીતોની પરંપરામાં આવાં અસંખ્ય રૂપકો/પ્રતીકો રૂઢ થઈ ચૂક્યાં દેખાય છે. આવાં રૂપકો/પ્રતીકોની આસપાસ અમુક વિચારો અને લાગણીઓનાં સાહચર્યો ગૂંથાઈ ચૂક્યાં હોય છે, અને આ પ્રકારના રૂઢપ્રયોગો લોકહૃદયને વારંવાર સ્પર્શી જતા હોય છે. વિશ્વપ્રકૃતિના માયાવી વિસ્તાર માટે ‘આંબલો’નું રૂપક પણ તરત જ ધ્યાન ખેંચે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>આંબો અખંડ ભુવનથી ઊતર્યો,  
{{Block center|'''<poem>આંબો અખંડ ભુવનથી ઊતર્યો,  
વ્રજભૂમિમાં આંબાનો છે. વાસ;
વ્રજભૂમિમાં આંબાનો છે. વાસ;
સખિરી, આંબો રોપીઓ,
સખિરી, આંબો રોપીઓ,
(લો. સા. મણકો-૬, પૃ. ૧૨૧)</poem>}}
{{right|(લો. સા. મણકો-૬, પૃ. ૧૨૧)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
લોકગીતની વિશાળ પરંપરામાં ‘આંબે’ ફરી ફરીને રૂપક તરીકે આવ્યો છે, અને રસપ્રદ વાત એ છે કે ન્હાનાલાલમાં તે વ્યાપક સ્વીકાર પામ્યો છે.
લોકગીતની વિશાળ પરંપરામાં ‘આંબે’ ફરી ફરીને રૂપક તરીકે આવ્યો છે, અને રસપ્રદ વાત એ છે કે ન્હાનાલાલમાં તે વ્યાપક સ્વીકાર પામ્યો છે.
લોકગીતના સાહિત્યમાં ચંદ્ર, મેઘ, વર્ષા, કોયલ, સૂરજ, ડુંગર, અશ્વ, વલોણું, વીંઝણો, હીંચકો, વેણી, જોગી, જોગણ, માળી, તોરણ જેવા અસંખ્ય પદાર્થો/વ્યક્તિઓ રૂઢ બની ગયાં છે. આવાં રૂપકો કે પ્રતીકોની આસપાસ અમુક કલ્પનાચિત્રો કે લાગણીનાં સાહચર્યો જે રીતે દૃઢ થતાં હોય છે, તે લોકગીતની રૂઢ કાવ્યબાની અલંકારરીતિ કે ભાષાવિન્યાસની પદ્ધતિમાં જોઈ શકાશે. કેટલાંક ઉપમાચિત્રો કે રૂપકાત્મક પ્રયોગો એ રીતે પરંપરામાં વરસો સુધી ચાલતાં રહે છે.
લોકગીતના સાહિત્યમાં ચંદ્ર, મેઘ, વર્ષા, કોયલ, સૂરજ, ડુંગર, અશ્વ, વલોણું, વીંઝણો, હીંચકો, વેણી, જોગી, જોગણ, માળી, તોરણ જેવા અસંખ્ય પદાર્થો/વ્યક્તિઓ રૂઢ બની ગયાં છે. આવાં રૂપકો કે પ્રતીકોની આસપાસ અમુક કલ્પનાચિત્રો કે લાગણીનાં સાહચર્યો જે રીતે દૃઢ થતાં હોય છે, તે લોકગીતની રૂઢ કાવ્યબાની અલંકારરીતિ કે ભાષાવિન્યાસની પદ્ધતિમાં જોઈ શકાશે. કેટલાંક ઉપમાચિત્રો કે રૂપકાત્મક પ્રયોગો એ રીતે પરંપરામાં વરસો સુધી ચાલતાં રહે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ઓતર દખણ રે ચઢી ઝેણી વાદળી  
{{Block center|'''<poem> ઓતર દખણ રે ચઢી ઝેણી વાદળી  
ઝરમર વરસે મેહ મારા વહાલા.
ઝરમર વરસે મેહ મારા વહાલા.
(લો. સા. મણકો-૨, પૃ. ૩૧)
{{right|(લો. સા. મણકો-૨, પૃ. ૩૧)}}
ઝરમર ઝરમર વરષા વરસતી રે;
ઝરમર ઝરમર વરષા વરસતી રે;
ભાભીનાં ભીંજાય ચીર રે... વણઝાર પાળે ઊભી.
ભાભીનાં ભીંજાય ચીર રે... વણઝાર પાળે ઊભી.
(લો. સા. મણકો-૭, પૃ. ૧૦૧)</poem>}}
{{right|(લો. સા. મણકો-૭, પૃ. ૧૦૧)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
હવે ન્હાનાલાલની પ્રસિદ્ધ રચનાની પંક્તિઓ સરખાવો :
હવે ન્હાનાલાલની પ્રસિદ્ધ રચનાની પંક્તિઓ સરખાવો :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ઝીણા ઝરમર વરસે મેહ
{{Block center|'''<poem> ઝીણા ઝરમર વરસે મેહ
ભીંજે મારી ચુંદડલીઃ  
ભીંજે મારી ચુંદડલીઃ  
એવો નીતરે કૌમારનો નેહ,
એવો નીતરે કૌમારનો નેહ,
ભીંજે મારી ચુંદલડી.
ભીંજે મારી ચુંદલડી.
(‘રસગંધા’, પૃ. ૧૧૨)</poem>}}
{{right|(‘રસગંધા’, પૃ. ૧૧૨)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
–તળપદા લોકગીતમાં ઝાંખું રહી જતું ભાવચિત્ર અહીં કવિશ્રીની પ્રતિભાના સ્પર્શે અનોખું તેજસ્વી રૂપ ધરે છે! ન્હાનાલાલની ગીત રચનાઓમાં ભાવ, ચિત્ર, લય, અભિવ્યક્તિ અને આકાર આદિ બાબતે લોકગીતનાં રૂઢ તત્ત્વોનું જ નવેસરથી કેવું સુભગ પુનર્વિધાન થયું છે તે એક સ્વતંત્ર અભ્યાસનો વિષય બની રહે એમ છે. રાજેન્દ્ર, બાલમુકુન્દ, પ્રિયકાન્ત આદિની ગીતરચનાઓનો પણ આ રીતે બારીકાઈથી વિચાર કરવાનો રહે. રમેશ, અનિલ, માધવ રામાનુજ વગેરેની ગીતરચનાઓમાં સોરઠી લોકગીતોનું વિશેષ અનુસંધાન રહ્યું છે તે પણ એટલો જ મહત્ત્વનો મુદ્દો છે.
–તળપદા લોકગીતમાં ઝાંખું રહી જતું ભાવચિત્ર અહીં કવિશ્રીની પ્રતિભાના સ્પર્શે અનોખું તેજસ્વી રૂપ ધરે છે! ન્હાનાલાલની ગીત રચનાઓમાં ભાવ, ચિત્ર, લય, અભિવ્યક્તિ અને આકાર આદિ બાબતે લોકગીતનાં રૂઢ તત્ત્વોનું જ નવેસરથી કેવું સુભગ પુનર્વિધાન થયું છે તે એક સ્વતંત્ર અભ્યાસનો વિષય બની રહે એમ છે. રાજેન્દ્ર, બાલમુકુન્દ, પ્રિયકાન્ત આદિની ગીતરચનાઓનો પણ આ રીતે બારીકાઈથી વિચાર કરવાનો રહે. રમેશ, અનિલ, માધવ રામાનુજ વગેરેની ગીતરચનાઓમાં સોરઠી લોકગીતોનું વિશેષ અનુસંધાન રહ્યું છે તે પણ એટલો જ મહત્ત્વનો મુદ્દો છે.
લોકગીતોમાં દંતકથાના પાત્ર શી સોનલનું વિશેષ સ્થાન છે. રમેશ પારેખની ગેય રચનાઓમાં એ સોનલ નવા પરિવેશમાં ઉપસ્થિત થાય છે. કવિએ પોતાના અંગત ભાવસંવેદનને પ્રગટ કરવા એ પાત્રનો સુંદર કળાત્મક વિનિયોગ કર્યો છે. પણ માત્ર પાત્રને જ નહિ, લોકકથાના રૂઢ કથાંશોને પણ તેમણે સ્વકીય પ્રતિભાની ઝાંયથી નવી આભા અર્પી છે. ‘ઓલા અવતારે, સોનલ...’ ગીતમાં લોકપરંપરામાં પ્રસિદ્ધ પૂર્વભવની સ્મરણ કથાઓનો સમર્થ રીતે વિનિયોગ કર્યો છે :
લોકગીતોમાં દંતકથાના પાત્ર શી સોનલનું વિશેષ સ્થાન છે. રમેશ પારેખની ગેય રચનાઓમાં એ સોનલ નવા પરિવેશમાં ઉપસ્થિત થાય છે. કવિએ પોતાના અંગત ભાવસંવેદનને પ્રગટ કરવા એ પાત્રનો સુંદર કળાત્મક વિનિયોગ કર્યો છે. પણ માત્ર પાત્રને જ નહિ, લોકકથાના રૂઢ કથાંશોને પણ તેમણે સ્વકીય પ્રતિભાની ઝાંયથી નવી આભા અર્પી છે. ‘ઓલા અવતારે, સોનલ...’ ગીતમાં લોકપરંપરામાં પ્રસિદ્ધ પૂર્વભવની સ્મરણ કથાઓનો સમર્થ રીતે વિનિયોગ કર્યો છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ઓલા અવતારે સોનલ, તમે હતાં પંખણી  
{{Block center|'''<poem>ઓલા અવતારે સોનલ, તમે હતાં પંખણી  
ને અમે રે ભેંકારે મ્હોર્યો રૂખડો હોજી  
ને અમે રે ભેંકારે મ્હોર્યો રૂખડો હોજી  
તમે ડાળે આવીને લીલું બોલતાં હોજી.  
તમે ડાળે આવીને લીલું બોલતાં હોજી.  
Line 70: Line 69:
તરણાની તોલે અમે ઉખડ્યા હોજી  
તરણાની તોલે અમે ઉખડ્યા હોજી  
તડકા લાકડ-પંખી શું અમને ઠોલતા હોજી.
તડકા લાકડ-પંખી શું અમને ઠોલતા હોજી.
(‘ક્યાં’, પૃ. ૩૫)</poem>}}
{{right|(‘ક્યાં’, પૃ. ૩૫)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં રમેશની પ્રસ્તુત રચનામાં પરંપરાપ્રાપ્ત સામગ્રી અદ્યતન કળાના સંસ્કારો પામી નવું રૂપ પામી શકી છે, એમ સ્પષ્ટ જોઈ શકાશે. આખી રચનાનું માળખું, જો કે, લોકગીતના રૂઢ માળખાને અનુસરે છે. લોકગીતનાં રૂઢ ભાવચિત્રો આજની કવિતામાં કેવી રીતે સ્થાન પામે છે તેનું એક બીજું દૃષ્ટાંત પણ રમેશની કૃતિમાંથી જ લઉં છું. લોકગીતમાં ભાવસમૃદ્ધ ચિત્ર આ પ્રમાણે છે :
અહીં રમેશની પ્રસ્તુત રચનામાં પરંપરાપ્રાપ્ત સામગ્રી અદ્યતન કળાના સંસ્કારો પામી નવું રૂપ પામી શકી છે, એમ સ્પષ્ટ જોઈ શકાશે. આખી રચનાનું માળખું, જો કે, લોકગીતના રૂઢ માળખાને અનુસરે છે. લોકગીતનાં રૂઢ ભાવચિત્રો આજની કવિતામાં કેવી રીતે સ્થાન પામે છે તેનું એક બીજું દૃષ્ટાંત પણ રમેશની કૃતિમાંથી જ લઉં છું. લોકગીતમાં ભાવસમૃદ્ધ ચિત્ર આ પ્રમાણે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>આંગણે આસોપાલવનાં ઝાડ  
{{Block center|'''<poem>આંગણે આસોપાલવનાં ઝાડ  
કે બગલાં ઊડી ગયાં રે લોલ  
કે બગલાં ઊડી ગયાં રે લોલ  
બગલાં ઊડી ગયાં પરદેહ
બગલાં ઊડી ગયાં પરદેહ
કે પગલાં પડી રિઆ રે લોલ  
કે પગલાં પડી રિઆ રે લોલ  
(લો. સા. મણકો-૧૦, પૃ. ૨૦૧)</poem>}}
{{right|(લો. સા. મણકો-૧૦, પૃ. ૨૦૧)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ ભાવચિત્ર રમેશની ‘પગલાં પડી રહ્યાં’ નામની અછાંદસ રચનામાં વિશિષ્ટ ભાવસંદર્ભ સાથે પ્રવેશે છે. એમ લાગે કે એ રચનાનો પ્રેરણાસ્રોત એવા ભાવચિત્રમાં રહ્યો છે. :
આ ભાવચિત્ર રમેશની ‘પગલાં પડી રહ્યાં’ નામની અછાંદસ રચનામાં વિશિષ્ટ ભાવસંદર્ભ સાથે પ્રવેશે છે. એમ લાગે કે એ રચનાનો પ્રેરણાસ્રોત એવા ભાવચિત્રમાં રહ્યો છે. :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>કે બગલાં ઊડી ગયાં  
{{Block center|'''<poem>કે બગલાં ઊડી ગયાં  
ને પગલાં એનાં પડી રહ્યાં રે લોલ  
ને પગલાં એનાં પડી રહ્યાં રે લોલ  
આંગણ આસોપાલવ ઝાડ  
આંગણ આસોપાલવ ઝાડ  
Line 91: Line 90:
ન જોયો દાદાએ પરદેશ
ન જોયો દાદાએ પરદેશ
ને દીકરી દઈ દીધી રે લોલ...
ને દીકરી દઈ દીધી રે લોલ...
(‘ક્યાં’, પૃ. ૫૯)</poem>}}
{{right|(‘ક્યાં’, પૃ. ૫૯)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
લોકગીતોમાંનાં બીજાંકુર ધરાવતાં અર્થસમૃદ્ધ રૂપકો કે પ્રતીકો આજના કવિના ભાવવિશ્વમાં કેવી રીતે રોપાઈ જાય છે તેનાં એક બે વધુ દૃષ્ટાંતો જોઈ લઈએ. એક લોકગીતમાં અલૌકિક તરુવરની સરસ કલ્પના કરવામાં આવી છે :
લોકગીતોમાંનાં બીજાંકુર ધરાવતાં અર્થસમૃદ્ધ રૂપકો કે પ્રતીકો આજના કવિના ભાવવિશ્વમાં કેવી રીતે રોપાઈ જાય છે તેનાં એક બે વધુ દૃષ્ટાંતો જોઈ લઈએ. એક લોકગીતમાં અલૌકિક તરુવરની સરસ કલ્પના કરવામાં આવી છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> હા, મૂળ વના રે એક તરોવર રચિયા
{{Block center|'''<poem> હા, મૂળ વના રે એક તરોવર રચિયા
ફૂલફળ લાગ્યાં રે જી.
ફૂલફળ લાગ્યાં રે જી.
(લો. સા. મણકો-૨, પૃ. ૫૯)</poem>}}
{{right|(લો. સા. મણકો-૨, પૃ. ૫૯)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ સંદર્ભમાં આજના બે કવિઓની નીચેની કડીઓ સરખાવો :
આ સંદર્ભમાં આજના બે કવિઓની નીચેની કડીઓ સરખાવો :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>(૧) મારા વાલમની ડાળીએ રે  
{{Block center|'''<poem>(૧) મારા વાલમની ડાળીએ રે  
એક ફૂલ ખીલ્યું છે!  
એક ફૂલ ખીલ્યું છે!  
એની ક્યાંયે કળાયેના ડાળ રે  
એની ક્યાંયે કળાયેના ડાળ રે  
એનું ક્યાં રે હશે મૂળ?  
એનું ક્યાં રે હશે મૂળ?  
એક ફૂલ ખીલ્યું છે!
એક ફૂલ ખીલ્યું છે!
(પ્રહ્‌લાદ : ‘બારી બહાર’, પૃ. ૧૦૭)
{{right|(પ્રહ્‌લાદ : ‘બારી બહાર’, પૃ. ૧૦૭)}}
(૨) વણવાવ્યો ને વણસીંચ્યો  
(૨) વણવાવ્યો ને વણસીંચ્યો  
મારા વાડામાં ઘરપછવાડ રે  
મારા વાડામાં ઘરપછવાડ રે  
મોગરો મ્હોર્યો મ્હોર્યો રે.
મોગરો મ્હોર્યો મ્હોર્યો રે.
(બાલમુકુન્દ : ‘પરિક્રમા’, પૃ. ૭૧)</poem>}}
{{right|(બાલમુકુન્દ : ‘પરિક્રમા’, પૃ. ૭૧)}}</poem>'''}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
લોકગીતોમાં રાગ ઢાળ અને લયનું વૈવિધ્ય અત્યંત નોંધપાત્ર છે. એ પૈકી બહુ ઓછા રાગ, ઢાળ કે લયનો અર્વાચીન ગીતોમાં વિનિયોગ થયો દેખાય છે. પણ આ સંદર્ભમાં આપણે એક મહત્ત્વની વાત લક્ષમાં રાખવાની છે, અને તે એ કે આજના કવિઓ ગીતરચનાનું તંત્ર જાળવી રાખતા છતાં તેની ગેયતા અને તેના શબ્દસંગીતનો લોપ કરવા ચાહે છે. કૃતિના ભાવ અને અર્થના વિકાસમાં ગેયતા અવરોધક બની ન જાય તે માટે તે પ્રયત્નશીલ રહ્યો દેખાય છે. કેટલીક વાર પરંપરાગત રાગ કે ઢાળને ત્યજી તે માત્રામેળી બીજનું પુનરાવર્તન કરી વિશિષ્ટ લય નિપજાવે છે. રમેશની કૃતિ ‘ધીરે ધીરે ઢાળ ઊતરતાં ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ’ કે યશવંતની ‘વાદળીઓનાં શ્વેત કબૂતર ઝરે’ જેવી રચનાઓ માત્રામેળી લયની પંક્તિઓ ધરાવે છે. આજના ગીતકવિ આ રીતે પરંપરાગત રાગ ઢાળ કે લયને છોડી દે છે, અને છતાં લોકગીતના સંસ્કારોથી સર્વથા મુક્ત બનવાનું તેને માટે શક્ય નથી.
લોકગીતોમાં રાગ ઢાળ અને લયનું વૈવિધ્ય અત્યંત નોંધપાત્ર છે. એ પૈકી બહુ ઓછા રાગ, ઢાળ કે લયનો અર્વાચીન ગીતોમાં વિનિયોગ થયો દેખાય છે. પણ આ સંદર્ભમાં આપણે એક મહત્ત્વની વાત લક્ષમાં રાખવાની છે, અને તે એ કે આજના કવિઓ ગીતરચનાનું તંત્ર જાળવી રાખતા છતાં તેની ગેયતા અને તેના શબ્દસંગીતનો લોપ કરવા ચાહે છે. કૃતિના ભાવ અને અર્થના વિકાસમાં ગેયતા અવરોધક બની ન જાય તે માટે તે પ્રયત્નશીલ રહ્યો દેખાય છે. કેટલીક વાર પરંપરાગત રાગ કે ઢાળને ત્યજી તે માત્રામેળી બીજનું પુનરાવર્તન કરી વિશિષ્ટ લય નિપજાવે છે. રમેશની કૃતિ ‘ધીરે ધીરે ઢાળ ઊતરતાં ટેકરીઓની સાખે તમને ફૂલ દીધાનું યાદ’ કે યશવંતની ‘વાદળીઓનાં શ્વેત કબૂતર ઝરે’ જેવી રચનાઓ માત્રામેળી લયની પંક્તિઓ ધરાવે છે. આજના ગીતકવિ આ રીતે પરંપરાગત રાગ ઢાળ કે લયને છોડી દે છે, અને છતાં લોકગીતના સંસ્કારોથી સર્વથા મુક્ત બનવાનું તેને માટે શક્ય નથી.