ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/III ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચારણા (સાક્ષરયુગ): Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 17: Line 17:
ગોવર્ધનરામ એ વિશે પૂરા સભાન છે કે સાહિત્યના જગતમાં સતત અવનવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટ થતા રહે છે. જુદી જુદી રીતિના, જુદા જુદા આકારના, ગ્રંથોમાં તેના લેખકોના પરસ્પરથી સાવ જુદા જ અનુભવખંડો રજૂ થતા હોય છે એટલે એવા વિભિન્ન પ્રકારના ગ્રંથોની સમીક્ષા અર્થે, સમીક્ષકની ‘બુદ્ધિ’માં ‘સર્વ તરેહના અનુભવનું ગ્રાહકત્વ’ તેમ ‘સર્વ દશાના રસની રસજ્ઞતા’ હોવાં જોઈએ એમ તેઓ કહે છે. એક અલંકારનું આલંબન લઈ તેઓ પોતાનો આ મુદ્દો ચર્ચે છે : “જેમ જુદા જુદા રંગ અને આકારોવાળા પદાર્થોના પ્રતિબિંબોનું શુદ્ધ ગ્રહણ કરનાર નિર્મળ કાચ હોય છે, તેમ જુદા જુદા અનુભવ અને રસનો ગ્રાહક પરીક્ષક હોય છે. આ સર્વગ્રાહિત્વ અને સર્વરસિકત્વ અથવા સર્વરસજ્ઞત્વ વિના પરીક્ષકની દૃષ્ટિમાં સૂક્ષ્મતા શુદ્ધતા અને શક્તિ આવતાં જ નથી. એ પરીક્ષકની પરીક્ષકદૃષ્ટિ ઊઘડતી જ નથી” તેમની આ વિચારણાનું તાત્પર્ય સમજવામાં, આમ જુઓ તો, કશી મુશ્કેલી નથી. ગ્રંથપરીક્ષકમાં ‘નિર્મળ કાચ’ જેવી ગ્રહણશીલતા તેમણે અહીં માગી છે. કોઈપણ પ્રકારની કૃતિનું હાર્દ પામવા માટેની આ સૌ પ્રથમ શરત છે પાછળથી આપણા બીજા કેટલાક અગ્રણી વિદ્વાનોએ પણ વિવેચક પાસે આવી ‘સર્વગ્રાહિતા’ અને ‘સર્વરસિકતા’ની અપેક્ષા પ્રગટ કરી છે. પણ વિવેચકની ચિત્તભૂમિ ‘નિર્મળ કાચ’ જેવી સર્વગ્રાહી અને તટસ્થ સંભવે છે ખરી? વિવેચક પણ અનન્ય પ્રતિભાવાળો હશે, તો જીવન અને જગત વિશે સ્વતંત્ર રીતે તેણે ય ઘણું વાંચ્યું વિચાર્યું હશે, અને વળી સાહિત્યાદિ કળાઓનો તેણે આગવી રીતે પરિચય કેળવ્યો હશે. અને, આધુનિક સમયના વિદ્વાનો-વિવેચકોએ સાહિત્યના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વ્યાપક જીવનના સંદર્ભે તેના ઉપયોગ વિશે, આગવી દૃષ્ટિ કેળવી હોય એમ પણ જોવા મળશે. આકારવાદી વિવેચક કરતાં માર્ક્‌સવાદી અભિગમ સ્વીકારનાર કે એ તરફ ઝોક બતાવનાર વિવેચક સાહિત્યના કળાતત્ત્વ વિશે ક્યાંક મૂળથી જુદો પડે છે. તાત્પર્ય કે, આવો વિવેચક સાહિત્યકૃતિમાં પોતાને અભિમત અર્થો અને મૂલ્યોની ખોજમાં પ્રવૃત્ત થાય છે. કંઈક અમુક પ્રકારના interests કે values અર્થે તેનું ચિત્ત અભિમુખ થાય છે. વિવેચનના ઇતિહાસની આ એક નક્કર વાસ્તવિકતા છે. એટલે વિવેચકની સજ્જતા અને કૃતિ પરત્વેના અભિગમ વિશે આપણે નવેસરથી વિચારી જોવાનું પ્રાપ્ત થાય છે.
ગોવર્ધનરામ એ વિશે પૂરા સભાન છે કે સાહિત્યના જગતમાં સતત અવનવા સર્જનાત્મક ઉન્મેષો પ્રગટ થતા રહે છે. જુદી જુદી રીતિના, જુદા જુદા આકારના, ગ્રંથોમાં તેના લેખકોના પરસ્પરથી સાવ જુદા જ અનુભવખંડો રજૂ થતા હોય છે એટલે એવા વિભિન્ન પ્રકારના ગ્રંથોની સમીક્ષા અર્થે, સમીક્ષકની ‘બુદ્ધિ’માં ‘સર્વ તરેહના અનુભવનું ગ્રાહકત્વ’ તેમ ‘સર્વ દશાના રસની રસજ્ઞતા’ હોવાં જોઈએ એમ તેઓ કહે છે. એક અલંકારનું આલંબન લઈ તેઓ પોતાનો આ મુદ્દો ચર્ચે છે : “જેમ જુદા જુદા રંગ અને આકારોવાળા પદાર્થોના પ્રતિબિંબોનું શુદ્ધ ગ્રહણ કરનાર નિર્મળ કાચ હોય છે, તેમ જુદા જુદા અનુભવ અને રસનો ગ્રાહક પરીક્ષક હોય છે. આ સર્વગ્રાહિત્વ અને સર્વરસિકત્વ અથવા સર્વરસજ્ઞત્વ વિના પરીક્ષકની દૃષ્ટિમાં સૂક્ષ્મતા શુદ્ધતા અને શક્તિ આવતાં જ નથી. એ પરીક્ષકની પરીક્ષકદૃષ્ટિ ઊઘડતી જ નથી” તેમની આ વિચારણાનું તાત્પર્ય સમજવામાં, આમ જુઓ તો, કશી મુશ્કેલી નથી. ગ્રંથપરીક્ષકમાં ‘નિર્મળ કાચ’ જેવી ગ્રહણશીલતા તેમણે અહીં માગી છે. કોઈપણ પ્રકારની કૃતિનું હાર્દ પામવા માટેની આ સૌ પ્રથમ શરત છે પાછળથી આપણા બીજા કેટલાક અગ્રણી વિદ્વાનોએ પણ વિવેચક પાસે આવી ‘સર્વગ્રાહિતા’ અને ‘સર્વરસિકતા’ની અપેક્ષા પ્રગટ કરી છે. પણ વિવેચકની ચિત્તભૂમિ ‘નિર્મળ કાચ’ જેવી સર્વગ્રાહી અને તટસ્થ સંભવે છે ખરી? વિવેચક પણ અનન્ય પ્રતિભાવાળો હશે, તો જીવન અને જગત વિશે સ્વતંત્ર રીતે તેણે ય ઘણું વાંચ્યું વિચાર્યું હશે, અને વળી સાહિત્યાદિ કળાઓનો તેણે આગવી રીતે પરિચય કેળવ્યો હશે. અને, આધુનિક સમયના વિદ્વાનો-વિવેચકોએ સાહિત્યના સ્વરૂપ અને કાર્ય વિશે, તેમ વ્યાપક જીવનના સંદર્ભે તેના ઉપયોગ વિશે, આગવી દૃષ્ટિ કેળવી હોય એમ પણ જોવા મળશે. આકારવાદી વિવેચક કરતાં માર્ક્‌સવાદી અભિગમ સ્વીકારનાર કે એ તરફ ઝોક બતાવનાર વિવેચક સાહિત્યના કળાતત્ત્વ વિશે ક્યાંક મૂળથી જુદો પડે છે. તાત્પર્ય કે, આવો વિવેચક સાહિત્યકૃતિમાં પોતાને અભિમત અર્થો અને મૂલ્યોની ખોજમાં પ્રવૃત્ત થાય છે. કંઈક અમુક પ્રકારના interests કે values અર્થે તેનું ચિત્ત અભિમુખ થાય છે. વિવેચનના ઇતિહાસની આ એક નક્કર વાસ્તવિકતા છે. એટલે વિવેચકની સજ્જતા અને કૃતિ પરત્વેના અભિગમ વિશે આપણે નવેસરથી વિચારી જોવાનું પ્રાપ્ત થાય છે.
અને, આમ જોઈએ તો, સાહિત્યકૃતિમાં અર્થવત્તા (significance) ક્યાં રહી છે, તેનો ‘અર્થ’ (meaning, worth) કેવી રીતે સંભવે છે, અને સાહિત્યકળાનું સ્વરૂપ કેવું છે તે વિશે અત્યાર સુધી પ્રચારમાં આવેલા વિભિન્ન સિદ્ધાંતો અને વાદો તરફ આપણે સમીક્ષાત્મક દૃષ્ટિએ વિચારવાનું પ્રાપ્ત થાય છે. અગાઉ આપણે નિર્દેશ કર્યો છે તેમ, નવલરામે કૃતિવિવેચન અર્થે ‘અચળ નિયમો’ની અપેક્ષા મૂકી હતી, પણ આજને તબક્કે તો સાહિત્ય વિષયક આવી સિદ્ધાંતબહુલતાને ટાળીને વિચારવાનું જ અશક્ય!
અને, આમ જોઈએ તો, સાહિત્યકૃતિમાં અર્થવત્તા (significance) ક્યાં રહી છે, તેનો ‘અર્થ’ (meaning, worth) કેવી રીતે સંભવે છે, અને સાહિત્યકળાનું સ્વરૂપ કેવું છે તે વિશે અત્યાર સુધી પ્રચારમાં આવેલા વિભિન્ન સિદ્ધાંતો અને વાદો તરફ આપણે સમીક્ષાત્મક દૃષ્ટિએ વિચારવાનું પ્રાપ્ત થાય છે. અગાઉ આપણે નિર્દેશ કર્યો છે તેમ, નવલરામે કૃતિવિવેચન અર્થે ‘અચળ નિયમો’ની અપેક્ષા મૂકી હતી, પણ આજને તબક્કે તો સાહિત્ય વિષયક આવી સિદ્ધાંતબહુલતાને ટાળીને વિચારવાનું જ અશક્ય!
{{Poem2Close}}
{{center|૩.}}
{{center|૩.}}
{{Poem2Open}}
મણિલાલની પ્રતિભા—સર્જન, વિવેચન, ચિંતન, સંશોધન, અનુવાદ આદિ અનેક ક્ષેત્રોમાં ગતિ કરતી રહી છે, પણ આપણા સાહિત્યમાં સવિશેષે તેઓ ધર્મચિંતક તરીકે જાણીતા થયા છે. હિંદુ ધર્મ અને દર્શન વિશેના તેમના નિબંધો આપણા ચિંતનાત્મક ગદ્યની ખરેખર અમૂલ્ય સંપત્તિ છે. પણ નોંધવું જોઈએ કે, વિવેચનના ક્ષેત્રમાં ય તેમણે ઠીક ઠીક મહત્ત્વનું અર્પણ કર્યું છે. એમાં કવિતા નાટક સંગીત વિશેની કેટલીક સિદ્ધાંતચર્ચાઓ છે, તો એ સમયના અને ખ્યાત અલ્પખ્યાત ગ્રંથોની સમીક્ષાઓ પણ સમાઈ જશે. ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’ જેવાં પોતાનાં સામયિકોની જરૂરિયાત પૂરી કરવા તેમને સમીક્ષાઓ કરવી પડી હતી. સાહિત્ય ઉપરાંત જ્ઞાનવિજ્ઞાનના કેટલાક ગ્રંથો વિશે ય તેમણે એ રીતે લખ્યું છે. નોંધવું જોઈએ કે નવલરામની જેમ પૂરી ગંભીરતાથી તેમણે સમીક્ષકધર્મ બજાવ્યો છે. એ યુગના અનેક તરુણ શિક્ષિતો કવિ/લેખક થવાના ઉત્સાહમાં (કે મોહમાં) કાચાંપાકાં લખાણો છપાવી રહ્યા હતા. એ પરિસ્થિતિમાં સાહિત્યકળાની ઉત્કૃષ્ટતા જળવાય તેવા ખ્યાલથી તેઓ અવલોકનકાર્યમાં પ્રવૃત્ત થયા હતા.
મણિલાલની પ્રતિભા—સર્જન, વિવેચન, ચિંતન, સંશોધન, અનુવાદ આદિ અનેક ક્ષેત્રોમાં ગતિ કરતી રહી છે, પણ આપણા સાહિત્યમાં સવિશેષે તેઓ ધર્મચિંતક તરીકે જાણીતા થયા છે. હિંદુ ધર્મ અને દર્શન વિશેના તેમના નિબંધો આપણા ચિંતનાત્મક ગદ્યની ખરેખર અમૂલ્ય સંપત્તિ છે. પણ નોંધવું જોઈએ કે, વિવેચનના ક્ષેત્રમાં ય તેમણે ઠીક ઠીક મહત્ત્વનું અર્પણ કર્યું છે. એમાં કવિતા નાટક સંગીત વિશેની કેટલીક સિદ્ધાંતચર્ચાઓ છે, તો એ સમયના અને ખ્યાત અલ્પખ્યાત ગ્રંથોની સમીક્ષાઓ પણ સમાઈ જશે. ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’ જેવાં પોતાનાં સામયિકોની જરૂરિયાત પૂરી કરવા તેમને સમીક્ષાઓ કરવી પડી હતી. સાહિત્ય ઉપરાંત જ્ઞાનવિજ્ઞાનના કેટલાક ગ્રંથો વિશે ય તેમણે એ રીતે લખ્યું છે. નોંધવું જોઈએ કે નવલરામની જેમ પૂરી ગંભીરતાથી તેમણે સમીક્ષકધર્મ બજાવ્યો છે. એ યુગના અનેક તરુણ શિક્ષિતો કવિ/લેખક થવાના ઉત્સાહમાં (કે મોહમાં) કાચાંપાકાં લખાણો છપાવી રહ્યા હતા. એ પરિસ્થિતિમાં સાહિત્યકળાની ઉત્કૃષ્ટતા જળવાય તેવા ખ્યાલથી તેઓ અવલોકનકાર્યમાં પ્રવૃત્ત થયા હતા.
મણિલાલે ‘અવલોકન’ શીર્ષકથી એક લેખ પ્રગટ કરેલો છે, જેમાં ‘ટીકા’ (નર્મદની જેમ તેઓ વિવેચન કે સમીક્ષાના અર્થમાં આ સંજ્ઞા પ્રયોજે છે, અને કેવળ નિંદા કે નરી કટુ આલોચનાનો ખ્યાલ તેમને અભિપ્રેત નથી)નું સ્વરૂપ અને તેના કાર્યની તેમ પ્રયોજનની તેમણે ઠીક ઠીક વિગતે સ્પષ્ટતા કરેલી છે. અલબત્ત, ટીકાપ્રવૃત્તિની આ ચર્ચા માત્ર સર્જનાત્મક સાહિત્ય પૂરતી જ નહિ, જ્ઞાનવિજ્ઞાનના ગ્રંથોને ય લાગુ પડે તેટલી વ્યાપક ભૂમિકાએથી કરી છે, તેથી અહીં સાહિત્યવિવેચનના ખરા પ્રશ્નો એટલા કેન્દ્રમાં આવ્યા નથી.
મણિલાલે ‘અવલોકન’ શીર્ષકથી એક લેખ પ્રગટ કરેલો છે, જેમાં ‘ટીકા’ (નર્મદની જેમ તેઓ વિવેચન કે સમીક્ષાના અર્થમાં આ સંજ્ઞા પ્રયોજે છે, અને કેવળ નિંદા કે નરી કટુ આલોચનાનો ખ્યાલ તેમને અભિપ્રેત નથી)નું સ્વરૂપ અને તેના કાર્યની તેમ પ્રયોજનની તેમણે ઠીક ઠીક વિગતે સ્પષ્ટતા કરેલી છે. અલબત્ત, ટીકાપ્રવૃત્તિની આ ચર્ચા માત્ર સર્જનાત્મક સાહિત્ય પૂરતી જ નહિ, જ્ઞાનવિજ્ઞાનના ગ્રંથોને ય લાગુ પડે તેટલી વ્યાપક ભૂમિકાએથી કરી છે, તેથી અહીં સાહિત્યવિવેચનના ખરા પ્રશ્નો એટલા કેન્દ્રમાં આવ્યા નથી.
Line 37: Line 39:
વિવેચક માટે ઔચિત્યબોધનો સિદ્ધાંત જ છેવટે સર્વોપરિ બની રહે છે એમ પણ તેમને સૂચવવું છે. કવિન્યાય (poetic justice) જેવા સિદ્ધાંતને, કવિએ તેમ વિવેચકે પણ, જડતાથી વળગી રહેવાનું નથી એમ તેઓ કહે છે. ‘ઔચિત્ય’ને નામે કવિ માનવજીવનના ‘કેવળ સુષ્ઠુ સુષ્ઠુ અંશો’નું આલેખન કરીને અટકી જાય, કે કવિન્યાય અર્થે કૃત્રિમ રચના કરે, તે પણ બરોબર નથી. ‘જન હૃદયના શુભ અશુભ સદ્‌અસદ્‌ અંશોનું શક્ય તેટલું વાસ્તવિક આલેખન તેણે કરવાનું છે. વિવેચકે પણ ઔચિત્યને નામે આ કૂટ વાસ્તવિકતાને ટાળવાની નથી.
વિવેચક માટે ઔચિત્યબોધનો સિદ્ધાંત જ છેવટે સર્વોપરિ બની રહે છે એમ પણ તેમને સૂચવવું છે. કવિન્યાય (poetic justice) જેવા સિદ્ધાંતને, કવિએ તેમ વિવેચકે પણ, જડતાથી વળગી રહેવાનું નથી એમ તેઓ કહે છે. ‘ઔચિત્ય’ને નામે કવિ માનવજીવનના ‘કેવળ સુષ્ઠુ સુષ્ઠુ અંશો’નું આલેખન કરીને અટકી જાય, કે કવિન્યાય અર્થે કૃત્રિમ રચના કરે, તે પણ બરોબર નથી. ‘જન હૃદયના શુભ અશુભ સદ્‌અસદ્‌ અંશોનું શક્ય તેટલું વાસ્તવિક આલેખન તેણે કરવાનું છે. વિવેચકે પણ ઔચિત્યને નામે આ કૂટ વાસ્તવિકતાને ટાળવાની નથી.
અવલોકનકાર કૃતિના એકાદ અંગ કે પાસાં પર જ ધ્યાન કેન્દ્રિત કરે અને સમગ્ર રચનાને ધ્યાનમાં ન લે તો તે પણ મોટી ક્ષતિ થશે એમ મણિલાલ કહે છે. એ સાથે વિવેચકને સાવધાનીના સ્વરમાં તેઓ કહે છે કે ‘લોકમત’ તો ‘અનિયમિત’ અને ‘ક્ષણિક’ નીવડે છે. એટલે તેણે એવા લોકમતથી પ્રભાવિત થવાનું નથી. બીજી બાજુ તેનું વિવેચન તેના સાંકડા ‘અહં’ ‘હું અને મારું’-થી દૂષિત ન થાય તેનું ય ધ્યાન રાખવાનું છે. જોકે તેમની આ ભૂમિકા વિસ્તારથી રજૂ થઈ હોત, તો તેના સૂચિતાર્થો પકડવાનું સહેલું બન્યું હોત.
અવલોકનકાર કૃતિના એકાદ અંગ કે પાસાં પર જ ધ્યાન કેન્દ્રિત કરે અને સમગ્ર રચનાને ધ્યાનમાં ન લે તો તે પણ મોટી ક્ષતિ થશે એમ મણિલાલ કહે છે. એ સાથે વિવેચકને સાવધાનીના સ્વરમાં તેઓ કહે છે કે ‘લોકમત’ તો ‘અનિયમિત’ અને ‘ક્ષણિક’ નીવડે છે. એટલે તેણે એવા લોકમતથી પ્રભાવિત થવાનું નથી. બીજી બાજુ તેનું વિવેચન તેના સાંકડા ‘અહં’ ‘હું અને મારું’-થી દૂષિત ન થાય તેનું ય ધ્યાન રાખવાનું છે. જોકે તેમની આ ભૂમિકા વિસ્તારથી રજૂ થઈ હોત, તો તેના સૂચિતાર્થો પકડવાનું સહેલું બન્યું હોત.
{{Poem2Close}}
{{center|૪.}}
{{center|૪.}}
{{Poem2Open}}
આચાર્ય આનંદશંકર ધ્રુવ દ્વારા ‘સકલ પુરુષ’નું બિરુદ પામેલા શ્રી રમણભાઈ નીલકંઠ, તેમનાં પાર્શ્વનાસમાજી વિચારવલણોથી પ્રભાવિત સાહિત્યને કારણે સાક્ષરયુગમાં આગવું સ્થાન લે છે. કવિતા નાટક વિવેચન ચિંતન હાસ્યકથા કેળવણી વ્યાકરણ ભાષા આદિ અનેક ક્ષેત્રોમાં તેમની કલમ ચાલતી રહી છે. પણ ‘ભદ્રંભદ્ર’ જેવી હાસ્યકથા દ્વારા આપણા અત્યાર સુધીના હાસ્યરસના સાહિત્યમાં તેમણે અનન્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જો કે વિવેચનના ક્ષેત્રમાંય તેમની કામગીરી જરીકે ઓછી મહત્ત્વની નથી. ખાસ કરીને સિદ્ધાંતચર્ચામાં તેમનું અર્પણ ઘણું મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ‘કવિતા અને સાહિત્ય’ ભા. ૧માં ગ્રંથસ્થ થયેલાં કાવ્યતત્ત્વ વિષયક પાંચ વિસ્તૃત અધ્યયનો સાથે આપણા કાવ્યતત્ત્વવિચારમાં મોટું પ્રસ્થાન આરંભાયું છે. વડર્‌ઝવર્થ શૈલી આદિ અંગ્રેજ રોમેન્ટિક કવિઓની કાવ્યવિચારણાની એમાં મુખ્ય પ્રેરણા રહી છે, પણ એમાં રસ ધ્વનિ રીતિ આદિ ભારતીય વિચારોનો સમન્વય કરવાની દિશામાં ય નોંધપાત્ર પ્રયત્ન થયો છે. આ બધું ખરું, પણ વિવેચનપ્રવૃત્તિના સ્વરૂપ વિશે તેમણે અલગ લેખરૂપે ચર્ચા કરી નથી. ૧૯૨૬માં મુંબઈમાં મળેલી આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેના પોતાના વ્યાખ્યાનમાં આ વિશે માત્ર સંક્ષિપ્ત ચર્ચા કરી છે, એટલું જ.
આચાર્ય આનંદશંકર ધ્રુવ દ્વારા ‘સકલ પુરુષ’નું બિરુદ પામેલા શ્રી રમણભાઈ નીલકંઠ, તેમનાં પાર્શ્વનાસમાજી વિચારવલણોથી પ્રભાવિત સાહિત્યને કારણે સાક્ષરયુગમાં આગવું સ્થાન લે છે. કવિતા નાટક વિવેચન ચિંતન હાસ્યકથા કેળવણી વ્યાકરણ ભાષા આદિ અનેક ક્ષેત્રોમાં તેમની કલમ ચાલતી રહી છે. પણ ‘ભદ્રંભદ્ર’ જેવી હાસ્યકથા દ્વારા આપણા અત્યાર સુધીના હાસ્યરસના સાહિત્યમાં તેમણે અનન્ય સ્થાન પ્રાપ્ત કર્યું છે. જો કે વિવેચનના ક્ષેત્રમાંય તેમની કામગીરી જરીકે ઓછી મહત્ત્વની નથી. ખાસ કરીને સિદ્ધાંતચર્ચામાં તેમનું અર્પણ ઘણું મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ‘કવિતા અને સાહિત્ય’ ભા. ૧માં ગ્રંથસ્થ થયેલાં કાવ્યતત્ત્વ વિષયક પાંચ વિસ્તૃત અધ્યયનો સાથે આપણા કાવ્યતત્ત્વવિચારમાં મોટું પ્રસ્થાન આરંભાયું છે. વડર્‌ઝવર્થ શૈલી આદિ અંગ્રેજ રોમેન્ટિક કવિઓની કાવ્યવિચારણાની એમાં મુખ્ય પ્રેરણા રહી છે, પણ એમાં રસ ધ્વનિ રીતિ આદિ ભારતીય વિચારોનો સમન્વય કરવાની દિશામાં ય નોંધપાત્ર પ્રયત્ન થયો છે. આ બધું ખરું, પણ વિવેચનપ્રવૃત્તિના સ્વરૂપ વિશે તેમણે અલગ લેખરૂપે ચર્ચા કરી નથી. ૧૯૨૬માં મુંબઈમાં મળેલી આઠમી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકેના પોતાના વ્યાખ્યાનમાં આ વિશે માત્ર સંક્ષિપ્ત ચર્ચા કરી છે, એટલું જ.
અહીં નોંધવું જોઈએ કે, એમની પહેલાંના પરિષદ પ્રમુખોમાં એક માત્ર સ્વ. કમળાશંકર ત્રિવેદીએ, નવલરામના વિવેચનકાર્યની નોંધ લેતાં, ‘ઉત્તમ ગ્રંથાવલોકનોનું સ્વરૂપ’ એવા શીર્ષક નીચે એક સંક્ષિપ્ત નોંધ જેટલી ચર્ચા કરી છે. અને એમના સિવાય અગાઉના બીજા કોઈ પ્રમુખે વિવેચનતત્ત્વને લગતો એકે મુદ્દો છણ્યો નથી. કંઈક વિસ્મય થાય એવી વાત છે કે આગળના એ પ્રમુખોએ પરિષદ સ્થાપનાનું પ્રયોજન, પરિષદનાં કાર્યો, ગુજરાતી ભાષાસાહિત્યની સમકાલીન સ્થિતિ, પ્રાચીન સાહિત્યનો ટૂંકો પરિચય, ભાષા શૈલી જોડણી આદિ એમ અનેકવિધ મુદ્દાઓ સ્પર્શ્યા છે, પણ વિવેચન જેવી મહત્ત્વની પ્રવૃત્તિ અને તેના તાત્ત્વિક સ્વરૂપ વિશે ભાગ્યે જ કોઈએ ઉલ્લેખ કર્યો છે.
અહીં નોંધવું જોઈએ કે, એમની પહેલાંના પરિષદ પ્રમુખોમાં એક માત્ર સ્વ. કમળાશંકર ત્રિવેદીએ, નવલરામના વિવેચનકાર્યની નોંધ લેતાં, ‘ઉત્તમ ગ્રંથાવલોકનોનું સ્વરૂપ’ એવા શીર્ષક નીચે એક સંક્ષિપ્ત નોંધ જેટલી ચર્ચા કરી છે. અને એમના સિવાય અગાઉના બીજા કોઈ પ્રમુખે વિવેચનતત્ત્વને લગતો એકે મુદ્દો છણ્યો નથી. કંઈક વિસ્મય થાય એવી વાત છે કે આગળના એ પ્રમુખોએ પરિષદ સ્થાપનાનું પ્રયોજન, પરિષદનાં કાર્યો, ગુજરાતી ભાષાસાહિત્યની સમકાલીન સ્થિતિ, પ્રાચીન સાહિત્યનો ટૂંકો પરિચય, ભાષા શૈલી જોડણી આદિ એમ અનેકવિધ મુદ્દાઓ સ્પર્શ્યા છે, પણ વિવેચન જેવી મહત્ત્વની પ્રવૃત્તિ અને તેના તાત્ત્વિક સ્વરૂપ વિશે ભાગ્યે જ કોઈએ ઉલ્લેખ કર્યો છે.
Line 51: Line 55:
વિવેચનના ‘નિયમો’, રમણભાઈ અહીં એમ પ્રતિપાદિત કરે છે કે, ‘રસિકતાનાં કોઈ ધારણો’ પર આધારિત હોય છે. અહીં ‘નિયમો’ની આધારભૂમિ લેખે ‘રસિકતાનાં’ જે ‘ધોરણો’ તેમણે સ્વીકાર્યાં છે તે વિશે વિગતે સ્પષ્ટતા કરી હોત તો આ ચર્ચા ઘણી ફલપ્રદ નીવડી આવી હોત. કેમકે, નિયમો’ અને ‘ધોરણો’ના તાત્ત્વિક ભેદ સ્પષ્ટ કરવાની અહીં મોટી આવશ્યકતા ઊભી થાય છે. અલબત્ત, વિવેચક માટે આ ‘નિયમો’ કંઈ કોષ્ટક નથી. કૃતિવિશેષને ધ્યાનમાં લઈને દરેક પ્રસંગમાં નિયમો લાગુ પાડવાની બાબતે વિવેચકે પોતે જ ‘નિર્ધાર કરવાનો રહે છે એમ તેઓ કહે છે.
વિવેચનના ‘નિયમો’, રમણભાઈ અહીં એમ પ્રતિપાદિત કરે છે કે, ‘રસિકતાનાં કોઈ ધારણો’ પર આધારિત હોય છે. અહીં ‘નિયમો’ની આધારભૂમિ લેખે ‘રસિકતાનાં’ જે ‘ધોરણો’ તેમણે સ્વીકાર્યાં છે તે વિશે વિગતે સ્પષ્ટતા કરી હોત તો આ ચર્ચા ઘણી ફલપ્રદ નીવડી આવી હોત. કેમકે, નિયમો’ અને ‘ધોરણો’ના તાત્ત્વિક ભેદ સ્પષ્ટ કરવાની અહીં મોટી આવશ્યકતા ઊભી થાય છે. અલબત્ત, વિવેચક માટે આ ‘નિયમો’ કંઈ કોષ્ટક નથી. કૃતિવિશેષને ધ્યાનમાં લઈને દરેક પ્રસંગમાં નિયમો લાગુ પાડવાની બાબતે વિવેચકે પોતે જ ‘નિર્ધાર કરવાનો રહે છે એમ તેઓ કહે છે.
‘નિયમો’ અને ‘રસિકતાનાં ધોરણો’ વચ્ચે સંબંધ સ્થાપવાનો રમણભાઈએ પ્રયત્ન કર્યો. પણ ‘સિદ્ધાંતો’ સાથે એ બેને સાંકળવાનું બન્યું નથી. ‘સિદ્ધાંતો’ને તેમણે ‘સર્વકાલીન’ અને ‘મુખ્ય’ લેખવ્યા છે. ભાવકોના મન પર પ્રભાવ પડે છે તેની સાથે તેનો સંબંધ હોવાનું નોંધ્યું છે. પણ કૃતિવિવેચનમાં તેના વિનિયોગ પરત્વે તેમણે એ મુદ્દો વિગતે છેડ્યો નથી.
‘નિયમો’ અને ‘રસિકતાનાં ધોરણો’ વચ્ચે સંબંધ સ્થાપવાનો રમણભાઈએ પ્રયત્ન કર્યો. પણ ‘સિદ્ધાંતો’ સાથે એ બેને સાંકળવાનું બન્યું નથી. ‘સિદ્ધાંતો’ને તેમણે ‘સર્વકાલીન’ અને ‘મુખ્ય’ લેખવ્યા છે. ભાવકોના મન પર પ્રભાવ પડે છે તેની સાથે તેનો સંબંધ હોવાનું નોંધ્યું છે. પણ કૃતિવિવેચનમાં તેના વિનિયોગ પરત્વે તેમણે એ મુદ્દો વિગતે છેડ્યો નથી.
{{Poem2Close}}
{{center|૫.}}
{{center|૫.}}
{{Poem2Open}}
સાક્ષરયુગના પ્રખર મેધાવી પંડિત અને કવિવિવેચક લેખે નરસિંહરાવ દિવેટીયાનું આપણા સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. તેમણે કાવ્યતત્ત્વવિચાર તેમ કૃતિવિવેચન બંને ય ક્ષેત્રોમાં વિશાળ પાયા પર કામ કર્યું. ‘મનોમુકુર’ ભા. ૧-૪માં ગ્રંથસ્થ થયેલાં તેમનાં વિવેચનાત્મક લખાણોમાં વિવેચક અને અભ્યાસી તરીકે તેમની પ્રતિભાની આગવી મુદ્રા અંકિત થયેલી છે. તેમનાં કૃતિ વિષયક લખાણો, અવલોકન(review)ના સ્તરથી ઊંચે, અધ્યયનનિષ્ઠ વિવેચનના સ્તરે પ્રતિષ્ઠિત થયાં છે. વિવેચ્ય કૃતિ વિશે અત્યંત વિસ્તૃત સર્વાંગી અધ્યયન, તેના ગુણદોષોની વિગતવાર બારીક કૈશિક પૃથક્કરણ સુધી પહોંચતી ચર્ચા અને કૃતિ વિશે છેવટનો નિર્ણય (judgement) – એમ એ વિવેચનો નવી પરિપાટી ઊભી કરે છે. પોતાની કારકિર્દી દરમ્યાન વિવેચક તરીકેની પોતાની ભૂમિકા તેમણે, અલબત્ત, પૂરી ગંભીરતા સંનિષ્ઠા અને ઉત્તરદાયિત્વથી નિભાવેલી છે. આમ છતાં, વિવેચનપ્રવૃત્તિના પ્રશ્નો વિશે તેમણે ઝાઝા મુદ્દા ઊભા કર્યા હોય એમ જોવા મળ્યું નથી.
સાક્ષરયુગના પ્રખર મેધાવી પંડિત અને કવિવિવેચક લેખે નરસિંહરાવ દિવેટીયાનું આપણા સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન છે. તેમણે કાવ્યતત્ત્વવિચાર તેમ કૃતિવિવેચન બંને ય ક્ષેત્રોમાં વિશાળ પાયા પર કામ કર્યું. ‘મનોમુકુર’ ભા. ૧-૪માં ગ્રંથસ્થ થયેલાં તેમનાં વિવેચનાત્મક લખાણોમાં વિવેચક અને અભ્યાસી તરીકે તેમની પ્રતિભાની આગવી મુદ્રા અંકિત થયેલી છે. તેમનાં કૃતિ વિષયક લખાણો, અવલોકન(review)ના સ્તરથી ઊંચે, અધ્યયનનિષ્ઠ વિવેચનના સ્તરે પ્રતિષ્ઠિત થયાં છે. વિવેચ્ય કૃતિ વિશે અત્યંત વિસ્તૃત સર્વાંગી અધ્યયન, તેના ગુણદોષોની વિગતવાર બારીક કૈશિક પૃથક્કરણ સુધી પહોંચતી ચર્ચા અને કૃતિ વિશે છેવટનો નિર્ણય (judgement) – એમ એ વિવેચનો નવી પરિપાટી ઊભી કરે છે. પોતાની કારકિર્દી દરમ્યાન વિવેચક તરીકેની પોતાની ભૂમિકા તેમણે, અલબત્ત, પૂરી ગંભીરતા સંનિષ્ઠા અને ઉત્તરદાયિત્વથી નિભાવેલી છે. આમ છતાં, વિવેચનપ્રવૃત્તિના પ્રશ્નો વિશે તેમણે ઝાઝા મુદ્દા ઊભા કર્યા હોય એમ જોવા મળ્યું નથી.
નવલરામ વિશેના અધ્યયનલેખમાં, અલબત્ત, પ્રસંગોપાત્ત કવિ અને વિવેચકના સંબંધ વિશે તેમણે એક વાત નોંધી હતી જે પછીના અનેક વિદ્વાનો દ્વારા દોહરાવાતી રહી છે. તેમણે ત્યાં કહ્યું હતું : “વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે. બંને કલ્પના પ્રદેશમાં, ભાવનાસૃષ્ટિમાં, સાથે જ ઊડે છે; બંનેને પ્રતિભા અને કલ્પના એ બે પાંખોની આવશ્યકતા છે; માત્ર ફરક એ છે કે એ બે જુદા પ્રકારનો વ્યાપાર કરે છે. કવિનો વ્યાપાર સંયોગીકરણ (synthesis)નો છે; વિવેચનનો પૃથક્કરણ (analysis)નો છે. પરંતુ પોતે પૃથક્કરણ શેનું કરે છે તે વિવેચકે જાણવું જ જોઈએ અને તેથી જ કવિની નહિ પણ કવિના જેવી પ્રતિભા અને કલ્પના વિવેચકનામાં પણ આવશ્યક છે.”૩૩
નવલરામ વિશેના અધ્યયનલેખમાં, અલબત્ત, પ્રસંગોપાત્ત કવિ અને વિવેચકના સંબંધ વિશે તેમણે એક વાત નોંધી હતી જે પછીના અનેક વિદ્વાનો દ્વારા દોહરાવાતી રહી છે. તેમણે ત્યાં કહ્યું હતું : “વિવેચક તે કવિનો જોડિયો ભાઈ જ છે. બંને કલ્પના પ્રદેશમાં, ભાવનાસૃષ્ટિમાં, સાથે જ ઊડે છે; બંનેને પ્રતિભા અને કલ્પના એ બે પાંખોની આવશ્યકતા છે; માત્ર ફરક એ છે કે એ બે જુદા પ્રકારનો વ્યાપાર કરે છે. કવિનો વ્યાપાર સંયોગીકરણ (synthesis)નો છે; વિવેચનનો પૃથક્કરણ (analysis)નો છે. પરંતુ પોતે પૃથક્કરણ શેનું કરે છે તે વિવેચકે જાણવું જ જોઈએ અને તેથી જ કવિની નહિ પણ કવિના જેવી પ્રતિભા અને કલ્પના વિવેચકનામાં પણ આવશ્યક છે.”૩૩
Line 60: Line 66:
હકીકતમાં, દરેક સમર્થ વિવેચન પણ કૃતિના ‘અર્થ’ને અમુક અંશે જ અવગત કરી શકતું હોય છે. અને પદ્ધતિનો પ્રશ્ન ય અહીં નિર્ણાયક બને છે. ઐતિહાસિક વિવેચન, આકારલક્ષી વિવેચન, માકર્‌સવાદી વિવેચન, સંરચનાવાદી વિવેચન – જેવી કોઈ પણ પદ્ધતિ એ વિવેચનની યાદૃચ્છિક રીતિ નથી. એ દરેકની પાછળ સાહિત્યની અમુક વિભાવના પડી હોય છે, સાહિત્યમાં સંભવતા ‘અર્થો’ અને ‘મૂલ્યો’ વિશેની અમુક અપેક્ષા એમાં નિહિત રહી હોય છે. એ જ રીતે કૃતિવિવેચનમાં સ્વીકારાતું વિભાવનાત્મક માળખું-conceptual framework પણ તેમાં વ્યંજિત થતા રહસ્યને અમુક રીતે પ્રકાશિત કરે છે. કૃતિમાં કોઈ Absolute Meaning સંભવે છે કે કેમ એ એક મોટો તાત્ત્વિક પ્રશ્ન બને છે. એટલે, અમુક conceptual frameworkમાં કૃતિનું જે કંઈ રહસ્ય ગ્રહણ થાય તે અંતિમ છે એમ સ્વીકારાતું નથી, અને એક રીતે તે સાપેક્ષ મૂલ્ય જ ધરાવે છે.
હકીકતમાં, દરેક સમર્થ વિવેચન પણ કૃતિના ‘અર્થ’ને અમુક અંશે જ અવગત કરી શકતું હોય છે. અને પદ્ધતિનો પ્રશ્ન ય અહીં નિર્ણાયક બને છે. ઐતિહાસિક વિવેચન, આકારલક્ષી વિવેચન, માકર્‌સવાદી વિવેચન, સંરચનાવાદી વિવેચન – જેવી કોઈ પણ પદ્ધતિ એ વિવેચનની યાદૃચ્છિક રીતિ નથી. એ દરેકની પાછળ સાહિત્યની અમુક વિભાવના પડી હોય છે, સાહિત્યમાં સંભવતા ‘અર્થો’ અને ‘મૂલ્યો’ વિશેની અમુક અપેક્ષા એમાં નિહિત રહી હોય છે. એ જ રીતે કૃતિવિવેચનમાં સ્વીકારાતું વિભાવનાત્મક માળખું-conceptual framework પણ તેમાં વ્યંજિત થતા રહસ્યને અમુક રીતે પ્રકાશિત કરે છે. કૃતિમાં કોઈ Absolute Meaning સંભવે છે કે કેમ એ એક મોટો તાત્ત્વિક પ્રશ્ન બને છે. એટલે, અમુક conceptual frameworkમાં કૃતિનું જે કંઈ રહસ્ય ગ્રહણ થાય તે અંતિમ છે એમ સ્વીકારાતું નથી, અને એક રીતે તે સાપેક્ષ મૂલ્ય જ ધરાવે છે.
રસદર્શનની પદ્ધતિઓની ચર્ચા કરવાને નરસિંહરાવે નિદર્શનરૂપે જે રચના લીધી તે માત્ર ત્રણ પંક્તિની છે, એટલે ‘પાશ્ચાત્ય પદ્ધતિ’ વિશેની તેમની સમજ પૂરેપૂરી સ્પષ્ટ થતી નથી. પણ કૃતિની આકારપ્રક્રિયાને કે સંયોજનપ્રક્રિયાને નજરમાં લેવાનો તેમનો આ અભિગમ ધ્યાનપાત્ર બની રહે છે. આમ જુઓ તો, સાક્ષરયુગના વિવેચકોએ વિવેચનની પ્રવૃત્તિ હાથ ધરી ત્યારે શિષ્ટ સાહિત્યનો રસાસ્વાદ તેમણે કર્યો જ હતો, પણ વિવેચનવ્યાપારની અંતર્ગત આસ્વાદ પ્રક્રિયાનું વર્ણન સમાવવાની આ વાત આગવું મહત્ત્વ ધરાવે છે.
રસદર્શનની પદ્ધતિઓની ચર્ચા કરવાને નરસિંહરાવે નિદર્શનરૂપે જે રચના લીધી તે માત્ર ત્રણ પંક્તિની છે, એટલે ‘પાશ્ચાત્ય પદ્ધતિ’ વિશેની તેમની સમજ પૂરેપૂરી સ્પષ્ટ થતી નથી. પણ કૃતિની આકારપ્રક્રિયાને કે સંયોજનપ્રક્રિયાને નજરમાં લેવાનો તેમનો આ અભિગમ ધ્યાનપાત્ર બની રહે છે. આમ જુઓ તો, સાક્ષરયુગના વિવેચકોએ વિવેચનની પ્રવૃત્તિ હાથ ધરી ત્યારે શિષ્ટ સાહિત્યનો રસાસ્વાદ તેમણે કર્યો જ હતો, પણ વિવેચનવ્યાપારની અંતર્ગત આસ્વાદ પ્રક્રિયાનું વર્ણન સમાવવાની આ વાત આગવું મહત્ત્વ ધરાવે છે.
{{Poem2Close}}
{{center|૬.}}
{{center|૬.}}
{{Poem2Open}}
સાક્ષરયુગના મહાન તત્ત્વચિંતક આ. આનંદશંકર ધ્રુવે ધર્મ વિશે તેમ કાવ્યતત્ત્વ વિશે અદ્વૈતવાદના પ્રકાશમાં ચિંતન કર્યું છે. ‘કવિતા આત્માની કલા છે’ એવું વ્યાપક સર્વગ્રાહી દૃષ્ટિબિંદુ તેમણે સ્વીકાર્યું છે, અને તેમનો સમસ્ત કાવ્યવિચાર એના પરથી વિસ્તર્યો છે. હકીકતમાં, ‘સાહિત્ય’નો વિશાળ અર્થ લઈ તેમાં ‘ભાષા, ઇતિહાસ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, સઘળાં શાસ્ત્રનું પર્યવસાન’ થતું હોવાનું તેઓ કહે છે. લાગણી બુદ્ધિ નીતિ અને આધ્યાત્મિકતા – આત્માના એ ચારેય અંશો ભલે ઓછીવત્તી માત્રામાં, તો ય અનિવાર્યપણે, કાવ્યમાં પ્રવેશે છે જ – એવી તેમની પ્રતીતિ રહી છે.
સાક્ષરયુગના મહાન તત્ત્વચિંતક આ. આનંદશંકર ધ્રુવે ધર્મ વિશે તેમ કાવ્યતત્ત્વ વિશે અદ્વૈતવાદના પ્રકાશમાં ચિંતન કર્યું છે. ‘કવિતા આત્માની કલા છે’ એવું વ્યાપક સર્વગ્રાહી દૃષ્ટિબિંદુ તેમણે સ્વીકાર્યું છે, અને તેમનો સમસ્ત કાવ્યવિચાર એના પરથી વિસ્તર્યો છે. હકીકતમાં, ‘સાહિત્ય’નો વિશાળ અર્થ લઈ તેમાં ‘ભાષા, ઇતિહાસ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, સઘળાં શાસ્ત્રનું પર્યવસાન’ થતું હોવાનું તેઓ કહે છે. લાગણી બુદ્ધિ નીતિ અને આધ્યાત્મિકતા – આત્માના એ ચારેય અંશો ભલે ઓછીવત્તી માત્રામાં, તો ય અનિવાર્યપણે, કાવ્યમાં પ્રવેશે છે જ – એવી તેમની પ્રતીતિ રહી છે.
ગુજરાતી સાહિત્યપરિષદના પ્રમુખીય વ્યાખ્યાનમાં, પરિષદે કાવ્યના વિકાસ અર્થે વાતાવરણ ઊભું કરવું જોઈએ એ જાતનો વિચાર રજૂ કરતાં, તેઓ એને અનુલક્ષીને ‘વિવેચનશાસ્ત્ર’ની ઉપયોગિતા ત્યાં સ્વીકારે છે. વાચકોને આવા ‘વિવેચનશાસ્ત્ર’ દ્વારા ‘ઊંચી વિવેચનદૃષ્ટિ’ મળે જ, પણ એની સાથોસાથ છેક શાળા કક્ષાએથી appreciation lessonsની યોજના થાય તેવી અપેક્ષાય તેઓ ત્યાં મૂકે છે. મતલબ કે, ઊગતી પેઢીની કળારુચિ ખિલવવામાં વિવેચનશાસ્ત્રે મહત્ત્વનો ભાગ ભજવવાનો છે એમ તેઓ કહેવા ચાહે છે.
ગુજરાતી સાહિત્યપરિષદના પ્રમુખીય વ્યાખ્યાનમાં, પરિષદે કાવ્યના વિકાસ અર્થે વાતાવરણ ઊભું કરવું જોઈએ એ જાતનો વિચાર રજૂ કરતાં, તેઓ એને અનુલક્ષીને ‘વિવેચનશાસ્ત્ર’ની ઉપયોગિતા ત્યાં સ્વીકારે છે. વાચકોને આવા ‘વિવેચનશાસ્ત્ર’ દ્વારા ‘ઊંચી વિવેચનદૃષ્ટિ’ મળે જ, પણ એની સાથોસાથ છેક શાળા કક્ષાએથી appreciation lessonsની યોજના થાય તેવી અપેક્ષાય તેઓ ત્યાં મૂકે છે. મતલબ કે, ઊગતી પેઢીની કળારુચિ ખિલવવામાં વિવેચનશાસ્ત્રે મહત્ત્વનો ભાગ ભજવવાનો છે એમ તેઓ કહેવા ચાહે છે.
Line 76: Line 84:
એ સમયગાળામાં કનૈયાલાલ મુનશીએ સર્જકની સર્જનપ્રવૃત્તિ પરત્વે તેમ ભાવકના રસાસ્વાદના અધિકાર (કે સ્વાતંત્ર્ય) પરત્વે જે જાતના વિચારો રજૂ કરેલા, તેની પણ આ. આનંદશંકરે પોતાની રીતે સમીક્ષા કરી હતી. રસ ભાવકને માટે આત્મલક્ષી બોધ છે એ ખરું, પણ એનો અર્થ એ નહિ કે કૃતિવિવેચન અર્થે કોઈ ‘વસ્તુગત’ (objective) ભૂમિકા જેવું છે જ નહિ. એટલે, ભાવકને ‘રસાસ્વાદનું સ્વાતંત્ર્ય’ આપીએ તોયે તેની ‘રસિકવૃત્તિ’ની પરીક્ષા થઈ શકે છે, અને એવી પરીક્ષા કરવાની રહે જ છે.
એ સમયગાળામાં કનૈયાલાલ મુનશીએ સર્જકની સર્જનપ્રવૃત્તિ પરત્વે તેમ ભાવકના રસાસ્વાદના અધિકાર (કે સ્વાતંત્ર્ય) પરત્વે જે જાતના વિચારો રજૂ કરેલા, તેની પણ આ. આનંદશંકરે પોતાની રીતે સમીક્ષા કરી હતી. રસ ભાવકને માટે આત્મલક્ષી બોધ છે એ ખરું, પણ એનો અર્થ એ નહિ કે કૃતિવિવેચન અર્થે કોઈ ‘વસ્તુગત’ (objective) ભૂમિકા જેવું છે જ નહિ. એટલે, ભાવકને ‘રસાસ્વાદનું સ્વાતંત્ર્ય’ આપીએ તોયે તેની ‘રસિકવૃત્તિ’ની પરીક્ષા થઈ શકે છે, અને એવી પરીક્ષા કરવાની રહે જ છે.
આ. આનંદશંકરે ‘ગ્રંથાવલોકન’ના પાંચ પ્રકારો વિશે અતિ સંક્ષિપ્ત નોંધ કરી છે, પણ એનો અહીં ઉલ્લેખ જ કરવાનો રહે. વિવેચનની પદ્ધતિની દૃષ્ટિએ એમાં ખાસ તાત્ત્વિક છણાવટ નથી.
આ. આનંદશંકરે ‘ગ્રંથાવલોકન’ના પાંચ પ્રકારો વિશે અતિ સંક્ષિપ્ત નોંધ કરી છે, પણ એનો અહીં ઉલ્લેખ જ કરવાનો રહે. વિવેચનની પદ્ધતિની દૃષ્ટિએ એમાં ખાસ તાત્ત્વિક છણાવટ નથી.
{{Poem2Close}}
{{center|૭.}}
{{center|૭.}}
{{Poem2Open}}
બળવંતરાય ઠાકોર સાચા અર્થમાં સાક્ષરયુગનું સંતાન છે. અલબત્ત, આપણા એ ગાળાના બીજા બધા ય સાક્ષરો કરતાં તેમનો મનોકોષ-જ્ઞાનકોષ-સાવ નિરાળો જ છે. તેમની લેખનપ્રવૃત્તિ, આમ તો, સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ચાલી છે; પણ આપણા સાહિત્યના ઇતિહાસમાં તેઓ વધુ તો કવિતા અને વિવેચનના ક્ષેત્રના તેમના આગવા અર્પણને કારણે સ્મરણીય રહેશે. તેમની સાહિત્યક પ્રવૃત્તિ, આમ જુઓ તો, આ સદીના પૂર્વાર્ધમાં ચાલી છે; પણ ચિંતક વિવેચક લેખે તેમની પ્રવૃત્તિ સ્વરૂપતઃ ગાંધીયુગના સાહિત્યકારો કરતાં વધુ તો સાક્ષરયુગ સાથે અનુસંધાન ધરાવે છે. સાહિત્ય વિશે સિદ્ધાંતચર્ચાઓ તેમ આપણા સર્જાતા સાહિત્યનું વિવેચન-મૂલ્યાંકન એમ બંનેય ક્ષેત્રે તેમણે વિપુલ લેખન કર્યું છે. પ્રસ્તુત કૃતિ/કર્તા વિશે વિસ્તૃત વિદ્વતાપૂર્ણ માંડણી અને વિગતપ્રચૂર છણાવટ, બહુશ્રુત પાંડિત્ય, ગંભીર પર્યેષક દૃષ્ટિ, પશ્ચિમની પ્રશિષ્ટ કૃતિઓથી કેળવાયેલી કળાદૃષ્ટિ અને રુચિ, અને વ્યક્તિત્વના પ્રબળ ઉદ્રેકથી મંડિત ગદ્યશૈલી એ તેમના ચિંતન-વિવેચનનાં ધ્યાનપાત્ર લક્ષણો છે. પણ, એથી ય કદાચ વધુ ધ્યાનપાત્ર બાબત એ છે કે સાહિત્યપદાર્થ અને સાહિત્યપ્રવૃત્તિને વ્યાપક ઐતિહાસિક-સામાજિક પરિપ્રેક્ષ્યમાં જોવાની વિશેષ દૃષ્ટિ તેમણે કેળવી છે. ઇતિહાસ સમાજશાસ્ત્ર આદિ વિદ્યાઓના ઊંડા અધ્યયનથી સાહિત્યપદાર્થને જોવાની તેમની વિશેષ દૃષ્ટિ તેમના સમગ્ર વિવેચનવિચારને પણ પ્રભાવિત કરી રહી છે.
બળવંતરાય ઠાકોર સાચા અર્થમાં સાક્ષરયુગનું સંતાન છે. અલબત્ત, આપણા એ ગાળાના બીજા બધા ય સાક્ષરો કરતાં તેમનો મનોકોષ-જ્ઞાનકોષ-સાવ નિરાળો જ છે. તેમની લેખનપ્રવૃત્તિ, આમ તો, સાહિત્યનાં અનેક ક્ષેત્રોમાં ચાલી છે; પણ આપણા સાહિત્યના ઇતિહાસમાં તેઓ વધુ તો કવિતા અને વિવેચનના ક્ષેત્રના તેમના આગવા અર્પણને કારણે સ્મરણીય રહેશે. તેમની સાહિત્યક પ્રવૃત્તિ, આમ જુઓ તો, આ સદીના પૂર્વાર્ધમાં ચાલી છે; પણ ચિંતક વિવેચક લેખે તેમની પ્રવૃત્તિ સ્વરૂપતઃ ગાંધીયુગના સાહિત્યકારો કરતાં વધુ તો સાક્ષરયુગ સાથે અનુસંધાન ધરાવે છે. સાહિત્ય વિશે સિદ્ધાંતચર્ચાઓ તેમ આપણા સર્જાતા સાહિત્યનું વિવેચન-મૂલ્યાંકન એમ બંનેય ક્ષેત્રે તેમણે વિપુલ લેખન કર્યું છે. પ્રસ્તુત કૃતિ/કર્તા વિશે વિસ્તૃત વિદ્વતાપૂર્ણ માંડણી અને વિગતપ્રચૂર છણાવટ, બહુશ્રુત પાંડિત્ય, ગંભીર પર્યેષક દૃષ્ટિ, પશ્ચિમની પ્રશિષ્ટ કૃતિઓથી કેળવાયેલી કળાદૃષ્ટિ અને રુચિ, અને વ્યક્તિત્વના પ્રબળ ઉદ્રેકથી મંડિત ગદ્યશૈલી એ તેમના ચિંતન-વિવેચનનાં ધ્યાનપાત્ર લક્ષણો છે. પણ, એથી ય કદાચ વધુ ધ્યાનપાત્ર બાબત એ છે કે સાહિત્યપદાર્થ અને સાહિત્યપ્રવૃત્તિને વ્યાપક ઐતિહાસિક-સામાજિક પરિપ્રેક્ષ્યમાં જોવાની વિશેષ દૃષ્ટિ તેમણે કેળવી છે. ઇતિહાસ સમાજશાસ્ત્ર આદિ વિદ્યાઓના ઊંડા અધ્યયનથી સાહિત્યપદાર્થને જોવાની તેમની વિશેષ દૃષ્ટિ તેમના સમગ્ર વિવેચનવિચારને પણ પ્રભાવિત કરી રહી છે.
બળવંતરાયની વિવેચનપ્રવૃત્તિ ઘણી વિશાળ છે. ‘લિરિક’, ‘કાવ્યશિક્ષણ’, ‘નવીન કવિતા વિશેનાં વ્યાખ્યાનો’ – આદિની કાવ્યચર્ચા ઉપરાંત, વિસ્તૃત અભ્યાસપૂર્ણ નિબંધો, પ્રવેશકો, વ્યાખ્યાનો, ટીકાટિપ્પણીઓ આદિ રૂપમાં તેમનું વિવેચન વિસ્તરતું રહેલું છે. એમાં કવિતા અને કાવ્યવિવેચન દ્વારા આપણા સમગ્ર કાવ્યપ્રવાહની દિશા બદલવામાં તેઓ સફળ રહ્યા છે. પણ એ સિવાય નાટક, નવલકથા આદિ સ્વરૂપોને અનુલક્ષીને પણ તેમણે ઠીક ઠીક ચર્ચા કરી છે. પણ વિવેચનના સ્વરૂપ અને કાર્યના પ્રશ્નો વિશે સ્વતંત્ર લેખના રૂપમાં તેમની પાસેથી પણ કોઈ ચર્ચા મળતી નથી. જુદા જુદા લેખોમાં કોઈને કોઈ નિમિત્તે તેમણે અલબત્ત, આવા મુદા છેડ્યા હોય છે. તેમાંથી તેમનું દૃષ્ટિબિંદુ જાણવાનું મળે છે, એ જ.
બળવંતરાયની વિવેચનપ્રવૃત્તિ ઘણી વિશાળ છે. ‘લિરિક’, ‘કાવ્યશિક્ષણ’, ‘નવીન કવિતા વિશેનાં વ્યાખ્યાનો’ – આદિની કાવ્યચર્ચા ઉપરાંત, વિસ્તૃત અભ્યાસપૂર્ણ નિબંધો, પ્રવેશકો, વ્યાખ્યાનો, ટીકાટિપ્પણીઓ આદિ રૂપમાં તેમનું વિવેચન વિસ્તરતું રહેલું છે. એમાં કવિતા અને કાવ્યવિવેચન દ્વારા આપણા સમગ્ર કાવ્યપ્રવાહની દિશા બદલવામાં તેઓ સફળ રહ્યા છે. પણ એ સિવાય નાટક, નવલકથા આદિ સ્વરૂપોને અનુલક્ષીને પણ તેમણે ઠીક ઠીક ચર્ચા કરી છે. પણ વિવેચનના સ્વરૂપ અને કાર્યના પ્રશ્નો વિશે સ્વતંત્ર લેખના રૂપમાં તેમની પાસેથી પણ કોઈ ચર્ચા મળતી નથી. જુદા જુદા લેખોમાં કોઈને કોઈ નિમિત્તે તેમણે અલબત્ત, આવા મુદા છેડ્યા હોય છે. તેમાંથી તેમનું દૃષ્ટિબિંદુ જાણવાનું મળે છે, એ જ.
1,149

edits