પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/ઍરિસ્ટૉટલનું નૈતિક દૃષ્ટિબિંદુ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| ઍરિસ્ટૉટલનું નૈતિક દૃષ્ટિબિંદુ | }} {{Poem2Open}} આપણે આરંભમાં કહેલું કે ઍરિસ્ટૉટલ કળા અને કવિતાને પ્લેટોએ એના પર લાદેલાં ફિલસૂફી, રાજ્યશાસ્ત્ર અને નીતિશાસ્ત્રનાં ધોરણોમાંથી મ...")
 
No edit summary
Line 14: Line 14:
આ રીતે, ઍરિસ્ટૉટલનું નૈતિક દૃષ્ટિબિંદુ કામ કરતું લાગે ત્યાંયે સમગ્રપણે જોતાં નૈતિક દૃષ્ટિબિંદુ રહેલું નથી; એનું ધોરણ આપણા નૈતિક ધોરણને મળતું આવતું તો નથી જ. આ બાબતને બીજી હકીકતોથી પણ સમર્થન મળે છે. ઍરિસ્ટૉફનીઝ યુરિપિડીઝના અનૈતિક પ્રભાવ વિશે ઘણી વાતો કરે છે; ઍરિસ્ટૉટલ યુરિપિડીઝના દોષો બતાવવા છતાં આ વિશે એક અક્ષરે ઉચ્ચારતા નથી. સૉફક્લીઝની એ પ્રશંસા કરે છે પણ એના નૈતિક શિક્ષણ માટે નહીં, એની કૃતિઓમાં દેખાતી સંઘટનાની એકાત્મકતા માટે. ઍરિસ્ટૉટલ નૈતિક દૃષ્ટિબિંદુથી કળાનું મૂલ્યાંકન કરતા નથી. ટ્રૅજેડી-કૉમેડીનું વર્ગીકરણ રસશાસ્ત્રને ધોરણે કરવામાં આવ્યું છે અને ઍરિસ્ટૉટલનો કૉમેડી કરતાં ટ્રૅજેડી પ્રત્યે વધારે પક્ષપાત હોય તો એનું કારણ પણ એ જ હોઈ શકે કે ટ્રૅજેડી કૉમેડી કરતાં વધારે ઊંડો, ઊંચો રસાનુભવ કરાવે છે.
આ રીતે, ઍરિસ્ટૉટલનું નૈતિક દૃષ્ટિબિંદુ કામ કરતું લાગે ત્યાંયે સમગ્રપણે જોતાં નૈતિક દૃષ્ટિબિંદુ રહેલું નથી; એનું ધોરણ આપણા નૈતિક ધોરણને મળતું આવતું તો નથી જ. આ બાબતને બીજી હકીકતોથી પણ સમર્થન મળે છે. ઍરિસ્ટૉફનીઝ યુરિપિડીઝના અનૈતિક પ્રભાવ વિશે ઘણી વાતો કરે છે; ઍરિસ્ટૉટલ યુરિપિડીઝના દોષો બતાવવા છતાં આ વિશે એક અક્ષરે ઉચ્ચારતા નથી. સૉફક્લીઝની એ પ્રશંસા કરે છે પણ એના નૈતિક શિક્ષણ માટે નહીં, એની કૃતિઓમાં દેખાતી સંઘટનાની એકાત્મકતા માટે. ઍરિસ્ટૉટલ નૈતિક દૃષ્ટિબિંદુથી કળાનું મૂલ્યાંકન કરતા નથી. ટ્રૅજેડી-કૉમેડીનું વર્ગીકરણ રસશાસ્ત્રને ધોરણે કરવામાં આવ્યું છે અને ઍરિસ્ટૉટલનો કૉમેડી કરતાં ટ્રૅજેડી પ્રત્યે વધારે પક્ષપાત હોય તો એનું કારણ પણ એ જ હોઈ શકે કે ટ્રૅજેડી કૉમેડી કરતાં વધારે ઊંડો, ઊંચો રસાનુભવ કરાવે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = સંવિધાન અને ચરિત્રનું તારતમ્ય
|next = કાવ્યનું ફલ : કૅથાર્સિસ
}}
19,010

edits