પન્ના નાયકનો વાર્તાવૈભવ/કૃતિ-પરિચય: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary Tags: Mobile edit Mobile web edit Advanced mobile edit |
||
| Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આમ તો મને દુનિયભરની વાર્તાઓ ગમે. મહત્ત્વના ગુજરાતી વાર્તાકારોની પહેલી વાર્તાથી લઈ છેલ્લી વાર્તા સુધી તમામ વાંચી, વાર્તાકાર તરીકે એનો | આમ તો મને દુનિયભરની વાર્તાઓ ગમે. મહત્ત્વના ગુજરાતી વાર્તાકારોની પહેલી વાર્તાથી લઈ છેલ્લી વાર્તા સુધી તમામ વાંચી, વાર્તાકાર તરીકે એનો કેવો વિકાસ થયો એ તપાસવું મને ગમે. | ||
પન્ના નાયકની વાર્તાઓ ગુજરાતી વાર્તાનું કોઈ સ્થિત્યંતર નથી એ હું જાણું છું પણ ડાયસ્પોરા સાહિત્યની વાત થતી હોય ત્યારે આ વાર્તાઓની વાત કરવી મને જરૂરી લાગી. પન્ના નાયકની લગભગ તમામ વાર્તાઓમાં અમેરિકન પરિવેશ છે પણ એમાં કોઈ પ્રકારનો વતનઝુરાપો નથી એટલે એને સ્વૈચ્છિક ગુજરાતી ડાયસ્પોરાની વાર્તાઓ કહી શકાય. આ સૂક્ષ્મ ભેદ સમજવા આ વાર્તાઓ વાંચવી જરૂરી છે. | પન્ના નાયકની વાર્તાઓ ગુજરાતી વાર્તાનું કોઈ સ્થિત્યંતર નથી એ હું જાણું છું પણ ડાયસ્પોરા સાહિત્યની વાત થતી હોય ત્યારે આ વાર્તાઓની વાત કરવી મને જરૂરી લાગી. પન્ના નાયકની લગભગ તમામ વાર્તાઓમાં અમેરિકન પરિવેશ છે પણ એમાં કોઈ પ્રકારનો વતનઝુરાપો નથી એટલે એને સ્વૈચ્છિક ગુજરાતી ડાયસ્પોરાની વાર્તાઓ કહી શકાય. આ સૂક્ષ્મ ભેદ સમજવા આ વાર્તાઓ વાંચવી જરૂરી છે. | ||
Latest revision as of 10:33, 20 April 2025
કૃતિ-પરિચય
આમ તો મને દુનિયભરની વાર્તાઓ ગમે. મહત્ત્વના ગુજરાતી વાર્તાકારોની પહેલી વાર્તાથી લઈ છેલ્લી વાર્તા સુધી તમામ વાંચી, વાર્તાકાર તરીકે એનો કેવો વિકાસ થયો એ તપાસવું મને ગમે.
પન્ના નાયકની વાર્તાઓ ગુજરાતી વાર્તાનું કોઈ સ્થિત્યંતર નથી એ હું જાણું છું પણ ડાયસ્પોરા સાહિત્યની વાત થતી હોય ત્યારે આ વાર્તાઓની વાત કરવી મને જરૂરી લાગી. પન્ના નાયકની લગભગ તમામ વાર્તાઓમાં અમેરિકન પરિવેશ છે પણ એમાં કોઈ પ્રકારનો વતનઝુરાપો નથી એટલે એને સ્વૈચ્છિક ગુજરાતી ડાયસ્પોરાની વાર્તાઓ કહી શકાય. આ સૂક્ષ્મ ભેદ સમજવા આ વાર્તાઓ વાંચવી જરૂરી છે. –શરીફા વીજળીવાળા