કવિલોકમાં/શબ્દસૂચિ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 29: Line 29:
{{right|(તા.૬-૨-૯૨નો પત્ર)}}<br>
{{right|(તા.૬-૨-૯૨નો પત્ર)}}<br>
{{Block center|<poem>'''વાંકદેખાં વિવેચનો ''' </poem>}}
{{Block center|<poem>'''વાંકદેખાં વિવેચનો ''' </poem>}}
 
{{Poem2Open}}
 
 
 
'અનાર્યનાં અડપલાં’ પછી એક ચોખ્ખી બોલીનું વિવેચન આવ્યું છે.
'અનાર્યનાં અડપલાં’ પછી એક ચોખ્ખી બોલીનું વિવેચન આવ્યું છે.
રતિલાલ અનિલ
{{Poem2Close}}
(તા.૨૯-૨-૯૪નો પત્ર)
{{right|'''રતિલાલ અનિલ'''}} <br>
{{right|(તા.૨૯-૨-૯૪નો પત્ર)}}<br>
{{Poem2Open}}
પરિભાષારહિત એવી તળગામી સમજ ઊભી કરી આપવાની એમની સાદગી સરાહનીય છે. સમીક્ષાનો એક સમાદર્શ આ પુસ્તક ખડો કરી આપે છે. એમાં 'વાંકદેખા' નહીં પણ 'સારદેખા' સમીક્ષક સંશોધકની જ મુદ્રા ઊભી થતી અનુભવાય છે.
પરિભાષારહિત એવી તળગામી સમજ ઊભી કરી આપવાની એમની સાદગી સરાહનીય છે. સમીક્ષાનો એક સમાદર્શ આ પુસ્તક ખડો કરી આપે છે. એમાં 'વાંકદેખા' નહીં પણ 'સારદેખા' સમીક્ષક સંશોધકની જ મુદ્રા ઊભી થતી અનુભવાય છે.
સતીશ વ્યાસ
{{Poem2Close}}
(પરબ, એપ્રિલ, ૧૯૯૪)
{{right|'''સતીશ વ્યાસ'''}} <br>
{{right|(પરબ, એપ્રિલ, ૧૯૯૪)}}<br>
{{Poem2Open}}
તેમનાં વિધાનો અને નિરીક્ષણો સામે મતભેદ હોઈ શકે પણ જે ચોકસાઈથી અને ઝીણવટથી તેમણે આ લેખો લખ્યા છે તે કાર્ય સાહિત્યના એક આજીવન તપસ્વી અને સાચા ભેખધારીનું જ હોઈ શકે એવી દૃઢ છાપ પડ્યા વિના રહેતી નથી.
તેમનાં વિધાનો અને નિરીક્ષણો સામે મતભેદ હોઈ શકે પણ જે ચોકસાઈથી અને ઝીણવટથી તેમણે આ લેખો લખ્યા છે તે કાર્ય સાહિત્યના એક આજીવન તપસ્વી અને સાચા ભેખધારીનું જ હોઈ શકે એવી દૃઢ છાપ પડ્યા વિના રહેતી નથી.
હસમુખ દોશી
{{Poem2Close}}
(તા.૧૧-૪-૯૪નો આકાશવાણી વાર્તાલાપ)
{{right|'''હસમુખ દોશી'''}} <br>
{{right|(તા.૧૧-૪-૯૪નો આકાશવાણી વાર્તાલાપ)}}<br>
{{Poem2Open}}
અહીં કૃતિના સીધા મુકાબલા દરમિયાન વિવેચકને નડતા, મૂંઝવતા પ્રશ્નોની માંડણી છે. કૃતિપરીક્ષાનાં કડક ધોરણો અપનાવાયાં છે. કોઈનીયે શેહશરમમાં તણાયા વિના, અસહિષ્ણુ બન્યા વિના, સાહિત્યમાં મોટે ઉપાડે ચાલતા સંબંધશાસ્ત્ર કે સમાજશાસ્ત્રની પરવા કર્યા વિના વિવેચકને કૃતિના ભાવન દરમિયાન જે યોગ્ય લાગ્યું છે તેની જ વાત સ્પષ્ટતાથી, પોઈન્ટબ્લૅન્ક ભાષામાં થઈ છે. માત્ર દોષદર્શન કરાવવાના ઈરાદાથી જ વિવેચક કૃતિ પાસે જતા નથી. એક રસજ્ઞ ભાવકને કૃતિના વાચન સમયે કેવાંકેવાં વિઘ્નોનો સામનો કરવાનો આવે છે એની મથામણનો રસપ્રદ, વિધેયાત્મક આલેખ આ વિવેચનોમાં છે.
અહીં કૃતિના સીધા મુકાબલા દરમિયાન વિવેચકને નડતા, મૂંઝવતા પ્રશ્નોની માંડણી છે. કૃતિપરીક્ષાનાં કડક ધોરણો અપનાવાયાં છે. કોઈનીયે શેહશરમમાં તણાયા વિના, અસહિષ્ણુ બન્યા વિના, સાહિત્યમાં મોટે ઉપાડે ચાલતા સંબંધશાસ્ત્ર કે સમાજશાસ્ત્રની પરવા કર્યા વિના વિવેચકને કૃતિના ભાવન દરમિયાન જે યોગ્ય લાગ્યું છે તેની જ વાત સ્પષ્ટતાથી, પોઈન્ટબ્લૅન્ક ભાષામાં થઈ છે. માત્ર દોષદર્શન કરાવવાના ઈરાદાથી જ વિવેચક કૃતિ પાસે જતા નથી. એક રસજ્ઞ ભાવકને કૃતિના વાચન સમયે કેવાંકેવાં વિઘ્નોનો સામનો કરવાનો આવે છે એની મથામણનો રસપ્રદ, વિધેયાત્મક આલેખ આ વિવેચનોમાં છે.
નીતિન મહેતા
{{Poem2Close}}
(પ્રત્યક્ષ, જુલાઈ-સપ્ટે. ૧૯૯૪)
{{right|'''નીતિન મહેતા'''}} <br>
ગુજરાતી સાહિત્યવિવેચન
{{right|(પ્રત્યક્ષ, જુલાઈ-સપ્ટે. ૧૯૯૪)}}<br>
{{Block center|<poem>'''ગુજરાતી સાહિત્યવિવેચન''' </poem>}}
{{Poem2Open}}
.....આ અને આવા અનેક પ્રશ્નો સાથે રજૂ થયેલ આ વિવેચનલેખોને હું સાહિત્યવિવેચનનું પ્રશ્નોપનિષદ ગણું છું અને આ પ્રશ્નોના જવાબ પૂરેપૂરા નહીં પણ અંશતઃ પણ આમાંથી મળી રહે એ હેતુથી આ પ્રકાશનને આવકારું છું.
.....આ અને આવા અનેક પ્રશ્નો સાથે રજૂ થયેલ આ વિવેચનલેખોને હું સાહિત્યવિવેચનનું પ્રશ્નોપનિષદ ગણું છું અને આ પ્રશ્નોના જવાબ પૂરેપૂરા નહીં પણ અંશતઃ પણ આમાંથી મળી રહે એ હેતુથી આ પ્રકાશનને આવકારું છું.
નરેન્દ્ર પટેલ
(ગુજરાત સમાચાર, મુંબઈ આવૃત્તિ તા.૧૨-૬-૯૪)
***
{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|'''નરેન્દ્ર પટેલ'''}} <br>
{{right|(ગુજરાત સમાચાર, મુંબઈ આવૃત્તિ તા.૧૨-૬-૯૪)}}<br>
{{Block center|<poem>***</poem>}}
{{HeaderNav2
|previous = મુકાબલાની કવિતા
}}
19,010

edits