ભારતીય કાવ્યસિદ્ધાંત/આરંભમંગલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+૧)
 
No edit summary
 
Line 8: Line 8:
{{HeaderNav2
{{HeaderNav2
|previous = કાવ્ય અને કાવ્યતત્ત્વ
|previous = કાવ્ય અને કાવ્યતત્ત્વ
|next = કવિસૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિકવિઓ નિરંકુશ છે
|next = કવિસૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિ
}}
}}

Latest revision as of 02:56, 1 March 2025

આરંભમંગલ

બ્રહ્માની સૃષ્ટિથી વિલક્ષણ અને અદ્ભુત સૃષ્ટિ ખડી કરનાર કવિની વાણી – भारतीને એ નિમિત્તે એની અધિષ્ઠાતા દેવતા સરસ્વતીને મમ્મટ આ પ્રમાણે અભિવાદન કરે છે

नियतिकृतनियमरहितां ह्लादैकमयीमनन्यपरतन्त्राम् ।
नवरसरुचिरां निर्मितिमादधती भारती कवेर्जयति ।।