સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ/હાસ્યરસ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 32: Line 32:
અહીં હાથીને છેતરી કાદવમાં નાખનાર શિયાળની વાતનો પ્રસંગોપાત્ત ઉલ્લેખ કરી દુષ્ટરાય ફસાયા પછી તેની હાથી સરખી અસહાયતા નરભેરામ પોતાના મનમાં કલ્પે છે અને તેની એવી દશાના દર્શનથી વિનોદ પ્રાપ્ત કરે છે.
અહીં હાથીને છેતરી કાદવમાં નાખનાર શિયાળની વાતનો પ્રસંગોપાત્ત ઉલ્લેખ કરી દુષ્ટરાય ફસાયા પછી તેની હાથી સરખી અસહાયતા નરભેરામ પોતાના મનમાં કલ્પે છે અને તેની એવી દશાના દર્શનથી વિનોદ પ્રાપ્ત કરે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘લેઉઆ કુળ ઊજળાં, કંકુવર્ણાં ગાત્ર;  
{{Block center|'''<poem>‘લેઉઆ કુળ ઊજળાં, કંકુવર્ણાં ગાત્ર;  
જેની ફુંકે ઉંટ ઉડે, માનવિ કોણ જ માત્ર.”
જેની ફુંકે ઉંટ ઉડે, માનવિ કોણ જ માત્ર.”
{{right|પટેલપોથી.}}</poem>}}
{{right|પટેલપોથી.}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
લેઉઆ પાટીદારોની ફૂંકથી ઊંટ ઊડી જાય એમ કહેવામાં તેમની કાંઈ સ્તુતિ નથી. અને આ ઉટંગ અલંકારની કલ્પના અજાયબીથી ચમકાવી હાસ્ય ઉત્પન્ન કરે છે.
લેઉઆ પાટીદારોની ફૂંકથી ઊંટ ઊડી જાય એમ કહેવામાં તેમની કાંઈ સ્તુતિ નથી. અને આ ઉટંગ અલંકારની કલ્પના અજાયબીથી ચમકાવી હાસ્ય ઉત્પન્ન કરે છે.
Line 51: Line 51:
અહીં સ્પષ્ટ રીતે ઉદ્દિષ્ટ કરેલા બુદ્ધિના અંતરને દિશાના અંતરના અર્થમાં કુટિલતાથી મરડવાની કલ્પનાથી અને અંતર માપવાની નકલી ચેષ્ટા કરનારની કલ્પનાથી હાસ્યનો ઉદ્‌ભવ થાય છે.
અહીં સ્પષ્ટ રીતે ઉદ્દિષ્ટ કરેલા બુદ્ધિના અંતરને દિશાના અંતરના અર્થમાં કુટિલતાથી મરડવાની કલ્પનાથી અને અંતર માપવાની નકલી ચેષ્ટા કરનારની કલ્પનાથી હાસ્યનો ઉદ્‌ભવ થાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ‘સરસમાં સરસ જમણમાં છે વેઢમી,  
{{Block center|'''<poem> ‘સરસમાં સરસ જમણમાં છે વેઢમી,  
ઇઝ ઇટ ધિસ ડૉગ ઑર ધૅટ કૅટ ટેલ મી.’
ઇઝ ઇટ ધિસ ડૉગ ઑર ધૅટ કૅટ ટેલ મી.’
{{right|દલપતરામ}}</poem>}}
{{right|દલપતરામ}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘વેઢમી’ સાથે ‘ટેલ મી’નો પ્રાસ મેળવવા સારુ વેઢમીની વાનીના વખાણ સાથે હાવર્ડકૃત પ્રાઇમરમાંનું ‘Is it this dog or that cat tell me’ એ વાક્ય ગોઠવ્યાથી કેવળ અર્થહીન પ્રલાપ થાય છે અને એવી અર્થહીનતા આણવાની કલ્પના હાસ્યને પ્રદીપ્ત કરે છે.
‘વેઢમી’ સાથે ‘ટેલ મી’નો પ્રાસ મેળવવા સારુ વેઢમીની વાનીના વખાણ સાથે હાવર્ડકૃત પ્રાઇમરમાંનું ‘Is it this dog or that cat tell me’ એ વાક્ય ગોઠવ્યાથી કેવળ અર્થહીન પ્રલાપ થાય છે અને એવી અર્થહીનતા આણવાની કલ્પના હાસ્યને પ્રદીપ્ત કરે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ‘દ્રષ્ટું ચિત્રવિચિત્રિતાં તરુલતાં બંદા ગયા બાગમેં. |’
{{Block center|'''<poem> ‘દ્રષ્ટું ચિત્રવિચિત્રિતાં તરુલતાં બંદા ગયા બાગમેં. |’
‘અલ્લાતાલાપ્રસાદેન સર્વકાર્ય ફતેહવત્‌ |’</poem>}}
‘અલ્લાતાલાપ્રસાદેન સર્વકાર્ય ફતેહવત્‌ |’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આવી ભાષાઓની ભેળસેળ વાણીનાં ચક્ર ફેરવવાની કલ્પનાથી રચાય છે, અને, એ ચક્ર ફરવાની સાથે હાસ્ય ઉત્પન્ન થાય છે.
આવી ભાષાઓની ભેળસેળ વાણીનાં ચક્ર ફેરવવાની કલ્પનાથી રચાય છે, અને, એ ચક્ર ફરવાની સાથે હાસ્ય ઉત્પન્ન થાય છે.
Line 100: Line 100:
ત્યારે તે બોલ્યો.  
ત્યારે તે બોલ્યો.  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘સોનાનો સજાયો ને શલાડીએ સોનાની કરું,  
{{Block center|'''<poem>‘સોનાનો સજાયો ને શલાડીએ સોનાની કરું,  
ચાંદીનો તો ચીપિયો કરાવીને વતાં કરું.’
ચાંદીનો તો ચીપિયો કરાવીને વતાં કરું.’
{{right|દલપતકાવ્ય.}}</poem>}}
{{right|દલપતકાવ્ય.}}</poem>'''}}
(૪) અજાણ્યો ગામડીઓ–(મહોટા શહેરમાં તાર લખી આપનારની ઑફિસમાં બેઠેલા માણસને પૂછે છે.)  
(૪) અજાણ્યો ગામડીઓ–(મહોટા શહેરમાં તાર લખી આપનારની ઑફિસમાં બેઠેલા માણસને પૂછે છે.)  
આ દુકાને શું વેચાય છે?  
આ દુકાને શું વેચાય છે?  
Line 153: Line 153:
‘વિટ’ = મશ્કરી
‘વિટ’ = મશ્કરી
|
|
‘હ્યુમર’</poem>}}
‘હ્યુમર’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}


Line 182: Line 182:
તેથી, આવું કોઈ દિવસ બન્યું નથી,’ એ વાંધો હાસ્યરસવાળી કૃતિ સામે લઈ શકાય નહિ. ‘એવું બની શકે તેમ હોય’ તો બસ છે. મૂર્ખાઓની સભા કોઈ ઠેકાણે મળી ન હોય તો હરકત નથી. પણ, પંડિતો પેઠે મૂર્ખાઓની સભા મળે એ શક્ય છે, અને મૂર્ખાઓ જેવા વિચાર કરે અને જેવી પ્રવૃત્તિ કરે તેવા વિચાર અને પ્રવૃત્તિ એ સભાના વર્ણનમાં દાખલ કરેલાં હોય તો સંભવની શક્યતા જળવાય છે. સાધારણ માણસો હમેશના વ્યવહારમાં જે બોલે છે, ચાલે છે તેના વર્ણનમાં હાસ્યરસ હોતો નથી, પણ, હંમેશ ન બને એવું તરેહવારપણું હોય ત્યારે જ હાસ્યરસ શક્ય થાય છે. આ જ અર્થમાં સ્વ. નવલરામ કહે છે કે ‘અસંભવના પ્રમાણમાં જ હાસ્યરસની ખૂબી છે.’ ‘સાધારણ રીતે ન બને તે’ એટલો જ એ વાક્યમાં ‘અસંભવ’નો અર્થ છે. સાધારણ રીતે જોવામાં ન આવતી તે છતાં જનસ્વભાવમાં વસતી,-એવી વિલક્ષણતાને મૂર્ત રૂપ આપી આગળ પડતી કરવાથી અને સાધારણ લક્ષણ સાથેનો તેનો વિરોધ દર્શાવવાથી સંઘટ્ટન થઈ હાસ્યમયતા પ્રકટ થાય છે.
તેથી, આવું કોઈ દિવસ બન્યું નથી,’ એ વાંધો હાસ્યરસવાળી કૃતિ સામે લઈ શકાય નહિ. ‘એવું બની શકે તેમ હોય’ તો બસ છે. મૂર્ખાઓની સભા કોઈ ઠેકાણે મળી ન હોય તો હરકત નથી. પણ, પંડિતો પેઠે મૂર્ખાઓની સભા મળે એ શક્ય છે, અને મૂર્ખાઓ જેવા વિચાર કરે અને જેવી પ્રવૃત્તિ કરે તેવા વિચાર અને પ્રવૃત્તિ એ સભાના વર્ણનમાં દાખલ કરેલાં હોય તો સંભવની શક્યતા જળવાય છે. સાધારણ માણસો હમેશના વ્યવહારમાં જે બોલે છે, ચાલે છે તેના વર્ણનમાં હાસ્યરસ હોતો નથી, પણ, હંમેશ ન બને એવું તરેહવારપણું હોય ત્યારે જ હાસ્યરસ શક્ય થાય છે. આ જ અર્થમાં સ્વ. નવલરામ કહે છે કે ‘અસંભવના પ્રમાણમાં જ હાસ્યરસની ખૂબી છે.’ ‘સાધારણ રીતે ન બને તે’ એટલો જ એ વાક્યમાં ‘અસંભવ’નો અર્થ છે. સાધારણ રીતે જોવામાં ન આવતી તે છતાં જનસ્વભાવમાં વસતી,-એવી વિલક્ષણતાને મૂર્ત રૂપ આપી આગળ પડતી કરવાથી અને સાધારણ લક્ષણ સાથેનો તેનો વિરોધ દર્શાવવાથી સંઘટ્ટન થઈ હાસ્યમયતા પ્રકટ થાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘મારી સાસુએ એમ કહ્યું જે વાસીદાં વાળી મેલ;  
{{Block center|'''<poem>‘મારી સાસુએ એમ કહ્યું જે વાસીદાં વાળી મેલ;  
મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ.  
મેં ભોળીએ એમ જાણ્યું કે સાવરણી બાળી મેલ.  
મારી સાસુએ એમ કહ્યું કે પાણી ભરી મેલ;  
મારી સાસુએ એમ કહ્યું કે પાણી ભરી મેલ;  
Line 192: Line 192:
મારી સાસુએ એમ કહ્યું જે કોડમાં દીવો મેલ;  
મારી સાસુએ એમ કહ્યું જે કોડમાં દીવો મેલ;  
મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ.
મેં ભોળીએ એમ જાણ્યું કે સોડમાં દીવો મેલ.
{{right|રાંદેલ (રન્નાદેવી)નાં ગીત.}}</poem>}}  
{{right|રાંદેલ (રન્નાદેવી)નાં ગીત.}}</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
બધી વહુઓ ભોળી નથી હોતી અને સવળાનું અવળું કરનારી નથી હોતી. પણ કેટલીક વહુઓ ભોળી હોય છે, કેટલીક ભોળી વહુઓ સાસુના તાપથી ગભરાટમાં રહેનારી હોય છે. કેટલાંક માણસો ગભરાટમાં ખોટું સાંભળે છે અને ખોટું સમજે છે. કેટલાંક ભોળાં માણસો ખોટું સાંભળ્યા કે ખોટું સમજ્યા પછી યોગ્યયોગ્યતાનો વિચાર કર્યા વિના પોતે જે સાંભળ્યું હોય કે પોતે જે સમજ્યાં હોય તેના અમલ કરે છે : એ બધા સંભવોની શક્યતા એકઠી કરતાં આ ગીતમાં વર્ણવેલી હકીકત કોઈ વખતે બની ન હોય, તો પણ, ન બને એવી નથી એમ લાગે છે. ‘વળી’ કહ્યું હોય ત્યાં ‘બાળી’ સંભળાય એ શક્ય છે તેથી, ગભરાયેલી ભોળી વહુ ‘વાસીદાં વાળી મેલ’ એવો સાસુનો હુકમ સાંભળી સાસુને પૂછી જોવાની હિંમત ન હોવાથી તેમ જ હુકમનો અમલ કરતાં ઢીલ કરવાથી સાસુ વઢશે એવી બીક હોવાથી અને ‘વાસીદાં બાળી મેલવાનું’ કોઈ શા માટે કહે એવી સમજણ ન હોવાથી, વધારે વિચાર ન કરતાં ‘વાસીદાં વાળી મેલ’ વચનને ‘સાવરણી બાળી મેલ’ના અર્થમાં સમજી લે અને તે પ્રમાણે અમલ કરે એ શક્ય છે. તે જ પ્રમાણે, ‘દોહી’ કહ્યું હોય ત્યાં ‘છોડી’ સંભળાય અને ‘કોડ’ કહ્યું હોય ત્યાં ‘સોડ’ સંભળાય એ બનવા જોગ છે, અને ગભરાયેલી ભોળી વહુઓ એ પ્રમાણે સંભળાયેલા વચનનો અમલ કરે એ બનવા જોગ છે. એવા ભોળપણ અને ગભરાટનું સ્વરૂપ વધતાં તે એવું પણ થાય કે સાસુએ શું કહ્યું તે વહુ સાંભળે નહિ, એટલું જ નહિ પણ તે સમજે પણ નહિ, અને પાણીનાં વાસણ તરફ કે રાંધવાની જગા તરફ આંગળી કરી સાસુએ ગુસ્સામાં કહ્યું હોય તે ફોડી નાખવાનું જ કે ખોદી નાખવાનું જ કહ્યું હોય એમ માની લઈ ઉપર કહી તેવી વૃત્તિથી વધારે વિચાર ન કરતાં એકદમ તેનો અમલ કરે એ શક્ય છે. આ પ્રકારોમાં સંભવને ખેંચીને અસંભવના રૂપમાં મૂકવાની કલાથી હાસ્યમયતા પુષ્ટ થાય છે.
બધી વહુઓ ભોળી નથી હોતી અને સવળાનું અવળું કરનારી નથી હોતી. પણ કેટલીક વહુઓ ભોળી હોય છે, કેટલીક ભોળી વહુઓ સાસુના તાપથી ગભરાટમાં રહેનારી હોય છે. કેટલાંક માણસો ગભરાટમાં ખોટું સાંભળે છે અને ખોટું સમજે છે. કેટલાંક ભોળાં માણસો ખોટું સાંભળ્યા કે ખોટું સમજ્યા પછી યોગ્યયોગ્યતાનો વિચાર કર્યા વિના પોતે જે સાંભળ્યું હોય કે પોતે જે સમજ્યાં હોય તેના અમલ કરે છે : એ બધા સંભવોની શક્યતા એકઠી કરતાં આ ગીતમાં વર્ણવેલી હકીકત કોઈ વખતે બની ન હોય, તો પણ, ન બને એવી નથી એમ લાગે છે. ‘વળી’ કહ્યું હોય ત્યાં ‘બાળી’ સંભળાય એ શક્ય છે તેથી, ગભરાયેલી ભોળી વહુ ‘વાસીદાં વાળી મેલ’ એવો સાસુનો હુકમ સાંભળી સાસુને પૂછી જોવાની હિંમત ન હોવાથી તેમ જ હુકમનો અમલ કરતાં ઢીલ કરવાથી સાસુ વઢશે એવી બીક હોવાથી અને ‘વાસીદાં બાળી મેલવાનું’ કોઈ શા માટે કહે એવી સમજણ ન હોવાથી, વધારે વિચાર ન કરતાં ‘વાસીદાં વાળી મેલ’ વચનને ‘સાવરણી બાળી મેલ’ના અર્થમાં સમજી લે અને તે પ્રમાણે અમલ કરે એ શક્ય છે. તે જ પ્રમાણે, ‘દોહી’ કહ્યું હોય ત્યાં ‘છોડી’ સંભળાય અને ‘કોડ’ કહ્યું હોય ત્યાં ‘સોડ’ સંભળાય એ બનવા જોગ છે, અને ગભરાયેલી ભોળી વહુઓ એ પ્રમાણે સંભળાયેલા વચનનો અમલ કરે એ બનવા જોગ છે. એવા ભોળપણ અને ગભરાટનું સ્વરૂપ વધતાં તે એવું પણ થાય કે સાસુએ શું કહ્યું તે વહુ સાંભળે નહિ, એટલું જ નહિ પણ તે સમજે પણ નહિ, અને પાણીનાં વાસણ તરફ કે રાંધવાની જગા તરફ આંગળી કરી સાસુએ ગુસ્સામાં કહ્યું હોય તે ફોડી નાખવાનું જ કે ખોદી નાખવાનું જ કહ્યું હોય એમ માની લઈ ઉપર કહી તેવી વૃત્તિથી વધારે વિચાર ન કરતાં એકદમ તેનો અમલ કરે એ શક્ય છે. આ પ્રકારોમાં સંભવને ખેંચીને અસંભવના રૂપમાં મૂકવાની કલાથી હાસ્યમયતા પુષ્ટ થાય છે.
Line 240: Line 240:
જનસમાજમાં પ્રવર્તતી અનિષ્ટતા સુધારવાનો હેતુ હોય ત્યાં જ આવી રીતે ઉપહાસ કરી પ્રહાર કરવામાં યોગ્યતા રહેલી હોય છે; તે વિના ઉપહાસમાં ક્રૂરતા આવી જાય છે. અને પ્રહારમાં દ્વેષ તથા ક્રોધ આવી જાય છે. તેમ જ, આવી કૃતિમાં ઉપદેશવાળા ‘ચાબખા’ ન જોઈએ. પણ, કથાના મર્મમાંથી હાસ્યસ્પદતા આપોઆપ ઉદ્‌ભૂત થઈ વચનોની મૃદુતામાં જ તીક્ષ્ણતા રહેલી દેખાવી જોઈએ, સ્તુતિમાં જ આક્ષેપ રહેલો દેખાવો જોઈએ, સાધારણતામાં જ વિલક્ષણતા રહેલી દેખાવી જોઈએ. બાવાને રંગભૂમિ ઉપર ઊભો રાખી તેની સામે આંગળી કરી પ્રેક્ષકોને કહેવું કે
જનસમાજમાં પ્રવર્તતી અનિષ્ટતા સુધારવાનો હેતુ હોય ત્યાં જ આવી રીતે ઉપહાસ કરી પ્રહાર કરવામાં યોગ્યતા રહેલી હોય છે; તે વિના ઉપહાસમાં ક્રૂરતા આવી જાય છે. અને પ્રહારમાં દ્વેષ તથા ક્રોધ આવી જાય છે. તેમ જ, આવી કૃતિમાં ઉપદેશવાળા ‘ચાબખા’ ન જોઈએ. પણ, કથાના મર્મમાંથી હાસ્યસ્પદતા આપોઆપ ઉદ્‌ભૂત થઈ વચનોની મૃદુતામાં જ તીક્ષ્ણતા રહેલી દેખાવી જોઈએ, સ્તુતિમાં જ આક્ષેપ રહેલો દેખાવો જોઈએ, સાધારણતામાં જ વિલક્ષણતા રહેલી દેખાવી જોઈએ. બાવાને રંગભૂમિ ઉપર ઊભો રાખી તેની સામે આંગળી કરી પ્રેક્ષકોને કહેવું કે
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘જોઈ લો જગતના બાવારે, જોઈ લો જગતના બાવા;  
{{Block center|'''<poem>‘જોઈ લો જગતના બાવારે, જોઈ લો જગતના બાવા;  
ધર્યો ભેખ ધુતીને ખાવારે, જોઈ લો જગતના બાવા.
ધર્યો ભેખ ધુતીને ખાવારે, જોઈ લો જગતના બાવા.


Line 250: Line 250:


ધુપ કરે ને ધ્યાન ધરાવે, ભોળા લોકને ભમાવા,  
ધુપ કરે ને ધ્યાન ધરાવે, ભોળા લોકને ભમાવા,  
ભોજો ભગત કહે ભવસાગર મેલી, જયપુરીમાં જાવા. જોઈ લો૦</poem>}}
ભોજો ભગત કહે ભવસાગર મેલી, જયપુરીમાં જાવા. જોઈ લો૦</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ ગુનેગારને જાહેરમાં ફટકા મારવાની રીત છે, પણ, એ રસિકતાની રીત નથી. હાસ્ય સાથે રસ ઉપજાવવા માટે તો,
એ ગુનેગારને જાહેરમાં ફટકા મારવાની રીત છે, પણ, એ રસિકતાની રીત નથી. હાસ્ય સાથે રસ ઉપજાવવા માટે તો,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘પરણ્યો લાવે પાલખી, ને બાવો લાવે વહેલ;  
{{Block center|'''<poem>‘પરણ્યો લાવે પાલખી, ને બાવો લાવે વહેલ;  
પાલખીએ બેસું તો ઢળી પડું, મને ગમી બાવાની વહેલ.
પાલખીએ બેસું તો ઢળી પડું, મને ગમી બાવાની વહેલ.
તા થઈ તા થઈ.
તા થઈ તા થઈ.
Line 265: Line 265:
બાવો હોય તો મૂલવે, મારાં ફાટી ગયાં છે ચીર.
બાવો હોય તો મૂલવે, મારાં ફાટી ગયાં છે ચીર.
તા થઈ તા થઈ.
તા થઈ તા થઈ.
{{right|ભવાઈસંગ્રહ.}}</poem>}}
{{right|ભવાઈસંગ્રહ.}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એવી કટાક્ષકથનના પ્રહાર આવશ્યક છે.
એવી કટાક્ષકથનના પ્રહાર આવશ્યક છે.
Line 273: Line 273:
ડ્રાઇડનના સમયના આ નિર્માલ્ય લેખો અંગ્રેજી સાહિત્યમાંથી લુપ્ત થઈ ગયા છે. અને, ડ્રાઇડન, સેમ્યુઅલ બટલર તથા પોપ સરખા કુશળ લેખકોનાં રસિક કટાક્ષકથન જળવાઈ રહ્યાં છે, એ હકીકત હાસ્યરસની ઉદાત્તતાની અને કલાવિધાનની સામર્થ્યની સાક્ષી પૂરે છે. તેમ જ, ઉત્તમ પંક્તિનાં કટાક્ષકથનો એ જાતના સાહિત્યની યોગ્યતા સિદ્ધ કરે છે. કેટલીક વાર એવી શંકા કરવામાં આવે છે કે કોઈ લેખકે પોતાના મનુષ્યબંધુઓના દોષ પર કટાક્ષ કરવો અને પોતે બીજાઓ કરતાં ચઢિયાતો છે એવો દાવો કરવો એ યોગ્ય કેમ કહેવાય? આવી શંકાનો માર્ક પૅટિસન એ ઉત્તમ આપે છે કે, ‘પેગંબર કે અવતારી પુરુષ ઉપદેશ દ્વારા પાપનો દંડ કરે છે તે પોતાના નામથી નહિ પણ જગતના ન્યાય કરનાર વિશ્વેશ્વર તરફથી કરે છે, તે જ પ્રમાણે, કટાક્ષકથનનો લેખક પોતાનાં શાસન પ્રકટ કરતો નથી, પણ, જનસમાજનાં શાસન પ્રકટ કરે છે. જનસમાજમાં શી રીતે વર્તવું અથવા સાહિત્યના વિષયમાં રસિકતા શી રીતે જાળવવી એ બાબતના જે નિયમો રાજ્યના કાયદાથી પળાવી શકાતા નથી તેનો અમલ કટાક્ષકથનનો લેખક કરાવે છે. જનસમાજના અભિપ્રાય ફળીભૂત કરવાનું સાધન થઈ તે આ કર્તવ્ય કરે છે. કટાક્ષકથનની અસર ફક્ત એટલી જ નથી કે તેથી દુર્ગુણ પાછો પડે; આવા શસ્ત્રથી સંબદ્ધ થતાં સદ્‌ગુણને પોતાના બળ પરનો વિશ્વાસ વધે છે, અને દુર્ગુણને જાહેર રીતે હલકો પાડેલો જોવાથી સદ્‌ગુણને પોતાની પ્રતિષ્ઠા અને અભિમાન પુષ્ટ થયેલાં લાગે છે. એ નક્કી છે કે પોપના કટાક્ષકથનનાં બાણ વાક્‌ચાતુર્યની તીક્ષ્ણ અણીવાળાં થઈ તથા કવિતાની પાંખથી ગતિવાળાં થઈ એવા ઘણાએકને વાગ્યાં કે જેમનાં નઠોર હૃદય પર અપકીર્તિ સિવાય બીજા કશાથી અસર થાય તેમ નહોતું; અને આ રીતે તેણે જે અમુક માણસોને તિરસ્કારપાત્ર કર્યા તેમના પર જ અસર થઈ એમ નહિ, પણ, દરેક જમાનામાં જેમને જેમને એ વર્ણન પોતાને લાગુ પડતાં જણાય અથવા પોતાને એ વર્ણન બીજાઓ લાગુ પાડશે એવી જેમને જેમને બીક લાગે તે સહુ ૫૨ એ અસર થવાની.’ (પોપ. સેટાયર્સ એન્ડ એપિસલ્સઃ ઇન્ટ્રોડક્શન.) તાત્પર્ય એ છે કે જે દોષ, દુર્ગુણ મૂર્ખતા જનસમાજને કંટકરૂપ થઈ પડે છે તેને તિરસ્કારપાત્ર બનાવવા, જે જાતનાં માણસોમાં એવા અનિષ્ટ અંશ હોય તેને હાસ્યપાત્ર બનાવી તેમના પર કટાક્ષકથનના પ્રહાર કરવા. એ જનસમાજની સેવા છે. જનસમાજના બંધારણમાં જ્યાં એવા અનિષ્ટ અંશને દંડ કરવાની બીજી વ્યવસ્થા નથી હોતી ત્યાં માત્ર સાહિત્યથી જ એ કાર્ય થઈ શકે છે. એવા અનિષ્ટ અંશવાળા મનુષ્યો પર જનસમાજને જેમ અણગમો થાય છે, તેમ જનસમાજના વિચારોના પ્રતિનિધિરૂપ સાહિત્યમાં પણ એ અણગમો પ્રકટ થાય છે, જનસમાજના હિતાર્થે સાહિત્ય એવા મનુષ્યો પર ઉપાલંભનો પ્રહાર કરે છે. આ કારણથી, ઋગ્વેદના મંત્રોમાં પણ કંજૂસ અને લોભીને સ્થાન મળેલું છે. એવા મનુષ્યો સંબંધે પૂષન્‌ને પ્રાર્થના કરવામાં આવી છે કે
ડ્રાઇડનના સમયના આ નિર્માલ્ય લેખો અંગ્રેજી સાહિત્યમાંથી લુપ્ત થઈ ગયા છે. અને, ડ્રાઇડન, સેમ્યુઅલ બટલર તથા પોપ સરખા કુશળ લેખકોનાં રસિક કટાક્ષકથન જળવાઈ રહ્યાં છે, એ હકીકત હાસ્યરસની ઉદાત્તતાની અને કલાવિધાનની સામર્થ્યની સાક્ષી પૂરે છે. તેમ જ, ઉત્તમ પંક્તિનાં કટાક્ષકથનો એ જાતના સાહિત્યની યોગ્યતા સિદ્ધ કરે છે. કેટલીક વાર એવી શંકા કરવામાં આવે છે કે કોઈ લેખકે પોતાના મનુષ્યબંધુઓના દોષ પર કટાક્ષ કરવો અને પોતે બીજાઓ કરતાં ચઢિયાતો છે એવો દાવો કરવો એ યોગ્ય કેમ કહેવાય? આવી શંકાનો માર્ક પૅટિસન એ ઉત્તમ આપે છે કે, ‘પેગંબર કે અવતારી પુરુષ ઉપદેશ દ્વારા પાપનો દંડ કરે છે તે પોતાના નામથી નહિ પણ જગતના ન્યાય કરનાર વિશ્વેશ્વર તરફથી કરે છે, તે જ પ્રમાણે, કટાક્ષકથનનો લેખક પોતાનાં શાસન પ્રકટ કરતો નથી, પણ, જનસમાજનાં શાસન પ્રકટ કરે છે. જનસમાજમાં શી રીતે વર્તવું અથવા સાહિત્યના વિષયમાં રસિકતા શી રીતે જાળવવી એ બાબતના જે નિયમો રાજ્યના કાયદાથી પળાવી શકાતા નથી તેનો અમલ કટાક્ષકથનનો લેખક કરાવે છે. જનસમાજના અભિપ્રાય ફળીભૂત કરવાનું સાધન થઈ તે આ કર્તવ્ય કરે છે. કટાક્ષકથનની અસર ફક્ત એટલી જ નથી કે તેથી દુર્ગુણ પાછો પડે; આવા શસ્ત્રથી સંબદ્ધ થતાં સદ્‌ગુણને પોતાના બળ પરનો વિશ્વાસ વધે છે, અને દુર્ગુણને જાહેર રીતે હલકો પાડેલો જોવાથી સદ્‌ગુણને પોતાની પ્રતિષ્ઠા અને અભિમાન પુષ્ટ થયેલાં લાગે છે. એ નક્કી છે કે પોપના કટાક્ષકથનનાં બાણ વાક્‌ચાતુર્યની તીક્ષ્ણ અણીવાળાં થઈ તથા કવિતાની પાંખથી ગતિવાળાં થઈ એવા ઘણાએકને વાગ્યાં કે જેમનાં નઠોર હૃદય પર અપકીર્તિ સિવાય બીજા કશાથી અસર થાય તેમ નહોતું; અને આ રીતે તેણે જે અમુક માણસોને તિરસ્કારપાત્ર કર્યા તેમના પર જ અસર થઈ એમ નહિ, પણ, દરેક જમાનામાં જેમને જેમને એ વર્ણન પોતાને લાગુ પડતાં જણાય અથવા પોતાને એ વર્ણન બીજાઓ લાગુ પાડશે એવી જેમને જેમને બીક લાગે તે સહુ ૫૨ એ અસર થવાની.’ (પોપ. સેટાયર્સ એન્ડ એપિસલ્સઃ ઇન્ટ્રોડક્શન.) તાત્પર્ય એ છે કે જે દોષ, દુર્ગુણ મૂર્ખતા જનસમાજને કંટકરૂપ થઈ પડે છે તેને તિરસ્કારપાત્ર બનાવવા, જે જાતનાં માણસોમાં એવા અનિષ્ટ અંશ હોય તેને હાસ્યપાત્ર બનાવી તેમના પર કટાક્ષકથનના પ્રહાર કરવા. એ જનસમાજની સેવા છે. જનસમાજના બંધારણમાં જ્યાં એવા અનિષ્ટ અંશને દંડ કરવાની બીજી વ્યવસ્થા નથી હોતી ત્યાં માત્ર સાહિત્યથી જ એ કાર્ય થઈ શકે છે. એવા અનિષ્ટ અંશવાળા મનુષ્યો પર જનસમાજને જેમ અણગમો થાય છે, તેમ જનસમાજના વિચારોના પ્રતિનિધિરૂપ સાહિત્યમાં પણ એ અણગમો પ્રકટ થાય છે, જનસમાજના હિતાર્થે સાહિત્ય એવા મનુષ્યો પર ઉપાલંભનો પ્રહાર કરે છે. આ કારણથી, ઋગ્વેદના મંત્રોમાં પણ કંજૂસ અને લોભીને સ્થાન મળેલું છે. એવા મનુષ્યો સંબંધે પૂષન્‌ને પ્રાર્થના કરવામાં આવી છે કે
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘અદિત્સંતં ચિદાઘૃણે પૂષન્દાનાય ચોદય |
{{Block center|'''<poem>‘અદિત્સંતં ચિદાઘૃણે પૂષન્દાનાય ચોદય |
પણેશ્ચિદ્વિ મ્રંદા મનઃ ||
પણેશ્ચિદ્વિ મ્રંદા મનઃ ||
પરિ તૃંધિ પણીનામરયા હૃદયા કવે |
પરિ તૃંધિ પણીનામરયા હૃદયા કવે |
Line 281: Line 281:
આ રિખ કિકિરા કૃણુ પણીનાં હૃદયા કવે |
આ રિખ કિકિરા કૃણુ પણીનાં હૃદયા કવે |
અથેમસ્મભ્યં રંધય ||
અથેમસ્મભ્યં રંધય ||
{{right|મં. ૬ <nowiki>| સૂ. ૪૩ | ૩-૫-૬-૭.</nowiki>}}</poem>}}
{{right|મં. ૬ <nowiki>| સૂ. ૪૩ | ૩-૫-૬-૭.</nowiki>}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘હે દીપ્તિવાળા પૂષન્‌! દાન કરવાની ઇચ્છા વગરના (પુરુષ)- ને દાન કરવાની પ્રેરણા કર; લોભીનું મન પણ નરમ કર.’
‘હે દીપ્તિવાળા પૂષન્‌! દાન કરવાની ઇચ્છા વગરના (પુરુષ)- ને દાન કરવાની પ્રેરણા કર; લોભીનું મન પણ નરમ કર.’
Line 297: Line 297:
‘બંદીવાનો દોદળા ગામના રહીશ છે. એમાં કેટલાક ગરાશીઆ છે, કેટલાક વાણીઆ છે, કેટલાક બ્રાહ્મણ છે, કેટલાક કણબી વગેરે છે. એમના ગામમાં ધાડ પડી તે વારે એ સર્વે બાયલા, કાયર થઈ રડવા લાગ્યા. કોઈ સંતાઈ ગયા, કોઈ નાશી ગયા, તેથી ચોર સુખે ચોરી કરી ચાલ્યા ગયા. કેદીઓ કહે, “મહારાજ! એમાં અમારો શો અપરાધ છે? અમે લૂંટાયા, અમારો માલ ગયો. ચોરને બદલે અમને ઝાલી આણ્યા છે.” રાજા કહે, “મેં કાયદો કર્યો છે કે મારા મૂલકમાં જે કાયર માલૂમ પડે તેને સજા કરવી. તમારા ગામમાં બચાવ તમે નહિ કરો તો કોણ કરશે? શું ગામો ગામ ફોજ રાખું?” ગરાશીઆ નીચું જોવા લાગ્યા; પણ બ્રાહ્મણ વાણીઆ આદિને આ વચન નવાઈનાં લાગ્યાં. તે નિર્લજો કહે, “તો શું અમારો દંડ લીધે અમે શૂરા થવાના છીએ?” વનરાજ કહે, “હું તમને દંડ નહિ કરું, ને કેદે નહિ બેસાડું, તમને ચૂડા પહેરાવી બે વરસ બાઈડીને વેશે રહેવાની સજા કરીશ. મંત્રી! ચૂડા મંગાવો.” રજપૂતોની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં, વાણીઆ બે હાથે સલામો કરતા કહે, ‘મહારાજ! આ ગરાશીઆ તો ઘરમાં બે વરસ ભરાઈ બેઠા ગરાશ વડે પેટ ભરશે. એમને ખેતરાં છે તેનો દાણો આવે છે, પણ અમારે તો હાટ માંડી બેસવું, ગુજરીમાં જવું, માલ ખરીદવો ને વેચવો, તેથી બાઈડીને વેશે ને ચૂડાવાળે હાથે અમારી બહુ ફજેતી થશે, લોક હસશે ને છોકરાં તાળીઓ પાડશે!” બ્રાહ્મણો કહે, “મહારાજ! અમારે પણ ભિક્ષાવૃત્તિ તેથી કરવા જવું, વળી સરાવવા જવું, હોમ કરાવવા; અમારે તો એ સજાથી લાજી મરવાનું થશે!” કણબીઓ કહે, “મહારાજ! અમે બાયડીનાં લુગડાં ને ચૂડા પહેરી ખેતી કેમ કરીશું? ગાડાં ભરી ધાન્ય વેચવા કેમ જઈશું? અમે મૂછોવાળા બાયડીના ઘાથરા સાડલા કે ચૂડા પહેરવાથી બહુ કઢંગા દેખાઈશું! આટલો ગુનોહ માફ કરો બાપજી!” વનરાજ કહે, “તો હવે હિમ્મત પકડી લડશો?” બંદીવાનો કહે, “બાપજી! જીભથી તો લડીએ, ને જો એવો બંદોબસ્ત કરો કે સામાવાળા અમને ના મારે તો વળી હથીઆરથી જરા અજમાશ કરીએ.”
‘બંદીવાનો દોદળા ગામના રહીશ છે. એમાં કેટલાક ગરાશીઆ છે, કેટલાક વાણીઆ છે, કેટલાક બ્રાહ્મણ છે, કેટલાક કણબી વગેરે છે. એમના ગામમાં ધાડ પડી તે વારે એ સર્વે બાયલા, કાયર થઈ રડવા લાગ્યા. કોઈ સંતાઈ ગયા, કોઈ નાશી ગયા, તેથી ચોર સુખે ચોરી કરી ચાલ્યા ગયા. કેદીઓ કહે, “મહારાજ! એમાં અમારો શો અપરાધ છે? અમે લૂંટાયા, અમારો માલ ગયો. ચોરને બદલે અમને ઝાલી આણ્યા છે.” રાજા કહે, “મેં કાયદો કર્યો છે કે મારા મૂલકમાં જે કાયર માલૂમ પડે તેને સજા કરવી. તમારા ગામમાં બચાવ તમે નહિ કરો તો કોણ કરશે? શું ગામો ગામ ફોજ રાખું?” ગરાશીઆ નીચું જોવા લાગ્યા; પણ બ્રાહ્મણ વાણીઆ આદિને આ વચન નવાઈનાં લાગ્યાં. તે નિર્લજો કહે, “તો શું અમારો દંડ લીધે અમે શૂરા થવાના છીએ?” વનરાજ કહે, “હું તમને દંડ નહિ કરું, ને કેદે નહિ બેસાડું, તમને ચૂડા પહેરાવી બે વરસ બાઈડીને વેશે રહેવાની સજા કરીશ. મંત્રી! ચૂડા મંગાવો.” રજપૂતોની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં, વાણીઆ બે હાથે સલામો કરતા કહે, ‘મહારાજ! આ ગરાશીઆ તો ઘરમાં બે વરસ ભરાઈ બેઠા ગરાશ વડે પેટ ભરશે. એમને ખેતરાં છે તેનો દાણો આવે છે, પણ અમારે તો હાટ માંડી બેસવું, ગુજરીમાં જવું, માલ ખરીદવો ને વેચવો, તેથી બાઈડીને વેશે ને ચૂડાવાળે હાથે અમારી બહુ ફજેતી થશે, લોક હસશે ને છોકરાં તાળીઓ પાડશે!” બ્રાહ્મણો કહે, “મહારાજ! અમારે પણ ભિક્ષાવૃત્તિ તેથી કરવા જવું, વળી સરાવવા જવું, હોમ કરાવવા; અમારે તો એ સજાથી લાજી મરવાનું થશે!” કણબીઓ કહે, “મહારાજ! અમે બાયડીનાં લુગડાં ને ચૂડા પહેરી ખેતી કેમ કરીશું? ગાડાં ભરી ધાન્ય વેચવા કેમ જઈશું? અમે મૂછોવાળા બાયડીના ઘાથરા સાડલા કે ચૂડા પહેરવાથી બહુ કઢંગા દેખાઈશું! આટલો ગુનોહ માફ કરો બાપજી!” વનરાજ કહે, “તો હવે હિમ્મત પકડી લડશો?” બંદીવાનો કહે, “બાપજી! જીભથી તો લડીએ, ને જો એવો બંદોબસ્ત કરો કે સામાવાળા અમને ના મારે તો વળી હથીઆરથી જરા અજમાશ કરીએ.”
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap|7em}}વનરાજ ચાવડો.
{{Block center|'''<poem>{{gap|7em}}વનરાજ ચાવડો.
‘બગલું ઓ આવે ઓ જાય રે; બગલું ફોકટ ફેરા ખાય રે;  
‘બગલું ઓ આવે ઓ જાય રે; બગલું ફોકટ ફેરા ખાય રે;  
બગલું કયી વહુને લઈ જાય રે? પાછળ કયા ભાઈ દોડ્યા જાય રે?
બગલું કયી વહુને લઈ જાય રે? પાછળ કયા ભાઈ દોડ્યા જાય રે?
Line 304: Line 304:
ઓ મારા પૈસા રાયગળ જાય રે; (મારો મનખો વાંઢો થાય રે.)
ઓ મારા પૈસા રાયગળ જાય રે; (મારો મનખો વાંઢો થાય રે.)
ઓ હું તો પરણ્યો તે થયું ફોક રે; મારાં નાણાં બેઠાં રોક રે.’
ઓ હું તો પરણ્યો તે થયું ફોક રે; મારાં નાણાં બેઠાં રોક રે.’
રાંદેલ. (રન્નાદેવી)નાં ગીત.</poem>}}
રાંદેલ. (રન્નાદેવી)નાં ગીત.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પહેલા ઉદાહરણમાં, બીકણ ને કાયર માણસો પોતાનો સાધારણ ધંધો કરતા હોય તે વેળા તેમના કાયરપણાની રેખાઓ અતિશય વધારો કરીને દેખાડી હોય તો એકંદર ચિત્ર કેવું હાસ્યજનક થાય તે દર્શાવ્યું છે; તેમ જ, એવા મનુષ્યો કેવા નિર્લજ્જ થઈ પોતાના કાયરપણાને ઠેઠ સુધી વળગી રહે છે તે પણ એવા સ્વભાવની રેખાઓનો વિસ્તાર કરીને દર્શાવ્યું છે. બીજા ઉદાહરણમાં કન્યા શોધી કહાડવામાં પડતી મહેનતથી અને લગ્નમાં થતા ખર્ચથી વહુની કિંમત કરનાર અને તે કારણથી વહુની સલામતી માટે અધીરો થઈ ફરનાર માણસ વહુ ખોવાઈ જાય ત્યારે કેવો ઘેલો અને બેબાકળો થઈ જાય છે તે તેના એ સ્વભાવની રેખાઓ બહુ મોટા પ્રમાણમાં વધારીને દર્શાવ્યું છે અને એ રીતે એ સ્વભાવમાં રહેલી હાસ્યપાત્રતા પ્રકટ કરી છે.
પહેલા ઉદાહરણમાં, બીકણ ને કાયર માણસો પોતાનો સાધારણ ધંધો કરતા હોય તે વેળા તેમના કાયરપણાની રેખાઓ અતિશય વધારો કરીને દેખાડી હોય તો એકંદર ચિત્ર કેવું હાસ્યજનક થાય તે દર્શાવ્યું છે; તેમ જ, એવા મનુષ્યો કેવા નિર્લજ્જ થઈ પોતાના કાયરપણાને ઠેઠ સુધી વળગી રહે છે તે પણ એવા સ્વભાવની રેખાઓનો વિસ્તાર કરીને દર્શાવ્યું છે. બીજા ઉદાહરણમાં કન્યા શોધી કહાડવામાં પડતી મહેનતથી અને લગ્નમાં થતા ખર્ચથી વહુની કિંમત કરનાર અને તે કારણથી વહુની સલામતી માટે અધીરો થઈ ફરનાર માણસ વહુ ખોવાઈ જાય ત્યારે કેવો ઘેલો અને બેબાકળો થઈ જાય છે તે તેના એ સ્વભાવની રેખાઓ બહુ મોટા પ્રમાણમાં વધારીને દર્શાવ્યું છે અને એ રીતે એ સ્વભાવમાં રહેલી હાસ્યપાત્રતા પ્રકટ કરી છે.
Line 314: Line 314:
હાસ્યમય કૃતિનો બીજો એક પ્રકાર તે parody (‘પરિહાસમય અનુકરણ’) છે. એ પ્રકાર એવો છે કે ગંભીર વિષયના કોઈ લેખમાંનાં વચનો કે શૈલીની નકલ હલકા વિષયના વર્ણનમાં આવે છે, અને, એ રીતે ગંભીરતા તથા લઘુતાને પાસે પાસે મૂકીને તે બેના વિરોધ વડે હાસ્ય ઉપજાવવામાં આવે છે. આ રીતે,
હાસ્યમય કૃતિનો બીજો એક પ્રકાર તે parody (‘પરિહાસમય અનુકરણ’) છે. એ પ્રકાર એવો છે કે ગંભીર વિષયના કોઈ લેખમાંનાં વચનો કે શૈલીની નકલ હલકા વિષયના વર્ણનમાં આવે છે, અને, એ રીતે ગંભીરતા તથા લઘુતાને પાસે પાસે મૂકીને તે બેના વિરોધ વડે હાસ્ય ઉપજાવવામાં આવે છે. આ રીતે,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>{{gap|6em}}(અસલ)
{{Block center|'''<poem>{{gap|6em}}(અસલ)
જીવને શ્વાસતણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ;  
જીવને શ્વાસતણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ;  
બાપ કહે છે બેટો અમારો, માતા મંગળ ગાઈ;  
બાપ કહે છે બેટો અમારો, માતા મંગળ ગાઈ;  
Line 330: Line 330:
રેડ્યું ને ઢોળ્યું ઘી ઘણું, ને ચાવ્યા રે વેળા થઈ;  
રેડ્યું ને ઢોળ્યું ઘી ઘણું, ને ચાવ્યા રે વેળા થઈ;  
બોલશો મા તમે ચૂકી જાશો, એમ ભૂખ કરે ચતુરાઈ રે,  
બોલશો મા તમે ચૂકી જાશો, એમ ભૂખ કરે ચતુરાઈ રે,  
લાડુને દાળતણી સગાઈ, મુખમાં ઘડી ન થાય જુદાઈ.</poem>}}
લાડુને દાળતણી સગાઈ, મુખમાં ઘડી ન થાય જુદાઈ.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં મૃત્યુના ગંભીર વિષય માટે વાપરેલી શબ્દરચના અને શૈલીની નકલ મિષ્ટાન્નભોજનનો સ્થૂલ વિષય વર્ણવવામાં લાગુ પાડતાં, બેનો વિરોધ હાસ્ય ઉત્પન્ન કરે છે, નકલનાં વચનો વાંચતાં અસલનું સ્મરણ થતું ન હોય તો વિષયોના વિરોધનું ભાન ન થાય, અને નકલ જાતે હાસ્યમય હોય તોપણ અસલની સરખામણીથી થતી વિરોધની તીવ્રતાની ખામી રહે.
અહીં મૃત્યુના ગંભીર વિષય માટે વાપરેલી શબ્દરચના અને શૈલીની નકલ મિષ્ટાન્નભોજનનો સ્થૂલ વિષય વર્ણવવામાં લાગુ પાડતાં, બેનો વિરોધ હાસ્ય ઉત્પન્ન કરે છે, નકલનાં વચનો વાંચતાં અસલનું સ્મરણ થતું ન હોય તો વિષયોના વિરોધનું ભાન ન થાય, અને નકલ જાતે હાસ્યમય હોય તોપણ અસલની સરખામણીથી થતી વિરોધની તીવ્રતાની ખામી રહે.
વિરોધની આવી તીવ્રતા આ પ્રકારમાં આવશ્યક છે તે ઉપરથી લી હન્ટ કહે છે કે, “પેરડી”થી અસલ પર કટાક્ષ થતો નથી, પણ ઊલટું અસલમાં ગુણોત્કર્ષ છે એમ પ્રદર્શિત થાય છે; અસલની “પેરડી” થઈ શકે છે એ તેનો ગુણોત્કર્ષ સિદ્ધ કરવાની કસોટી છે.’ (વિટ એન્ડ હ્યુમર.) લી હન્ટના કહેવાનું તાત્પર્ય એ છે કે “પેરડી”માં અસલ અને નકલ વચ્ચે એવો તીવ્ર વિરોધ હોવો જોઈએ. અસલ ગુણવંત અને નકલ ગુણહીન એમ બે વચ્ચે એવો લાંબો તફાવત હોવો જોઈએ કે ગુણહીન નકલ થઈ શકે છે એટલા જ પરથી જણાઈ આવે કે અસલ ગુણવંત જ હોવું જોઈએ. લી હન્ટનો આ મત એટલે સુધી ખરો છે કે ઉપર આપેલાં ઉદાહરણ પેઠે જ્યાં માત્ર વિનોદ માટે નકલ કરવામાં આવી હોય ત્યાં નકલ સાથે સરખામણીમાં અસલનું ચઢિયાતાપણું જ નજર આગળ આવે છે. પરંતુ, અસલ અને નકલ વચ્ચે જે વિરોધ છે તે ગુણવત્તા અને ગુણહીનતા વચ્ચેનો નથી, પણ, ગંભીરતા અને લઘુતા વચ્ચેનો છે. વિનોદ માટે કરેલી નકલ કરતાં અસલનું જે ચિઢયાતાપણું દેખાય છે તે તેની ગંભીરતાનું હોય છે. જ્યાં અસલમાં કોઈ વિષય ગંભીરતાથી ચર્ચેલો હોય તે છતાં તેમાં પ્રકટ કરેલા વિચારમાં દોષ હોય અને તે દોષ ઉપર કટાક્ષ કરવા સારુ તેની “પેરડી” કરવામાં આવે ત્યાં અસલમાં ગંભીરતા છતાં તેના દોષને લીધે તેનું ઊતરતાપણું જણાય છે. અને, નકલ ગમે તેટલી વધુ છતાં એ દોષ ઉઘાડા પાડનાર તરીકે તે ચઢિયાતી જણાય છે. જેમ કે,
વિરોધની આવી તીવ્રતા આ પ્રકારમાં આવશ્યક છે તે ઉપરથી લી હન્ટ કહે છે કે, “પેરડી”થી અસલ પર કટાક્ષ થતો નથી, પણ ઊલટું અસલમાં ગુણોત્કર્ષ છે એમ પ્રદર્શિત થાય છે; અસલની “પેરડી” થઈ શકે છે એ તેનો ગુણોત્કર્ષ સિદ્ધ કરવાની કસોટી છે.’ (વિટ એન્ડ હ્યુમર.) લી હન્ટના કહેવાનું તાત્પર્ય એ છે કે “પેરડી”માં અસલ અને નકલ વચ્ચે એવો તીવ્ર વિરોધ હોવો જોઈએ. અસલ ગુણવંત અને નકલ ગુણહીન એમ બે વચ્ચે એવો લાંબો તફાવત હોવો જોઈએ કે ગુણહીન નકલ થઈ શકે છે એટલા જ પરથી જણાઈ આવે કે અસલ ગુણવંત જ હોવું જોઈએ. લી હન્ટનો આ મત એટલે સુધી ખરો છે કે ઉપર આપેલાં ઉદાહરણ પેઠે જ્યાં માત્ર વિનોદ માટે નકલ કરવામાં આવી હોય ત્યાં નકલ સાથે સરખામણીમાં અસલનું ચઢિયાતાપણું જ નજર આગળ આવે છે. પરંતુ, અસલ અને નકલ વચ્ચે જે વિરોધ છે તે ગુણવત્તા અને ગુણહીનતા વચ્ચેનો નથી, પણ, ગંભીરતા અને લઘુતા વચ્ચેનો છે. વિનોદ માટે કરેલી નકલ કરતાં અસલનું જે ચિઢયાતાપણું દેખાય છે તે તેની ગંભીરતાનું હોય છે. જ્યાં અસલમાં કોઈ વિષય ગંભીરતાથી ચર્ચેલો હોય તે છતાં તેમાં પ્રકટ કરેલા વિચારમાં દોષ હોય અને તે દોષ ઉપર કટાક્ષ કરવા સારુ તેની “પેરડી” કરવામાં આવે ત્યાં અસલમાં ગંભીરતા છતાં તેના દોષને લીધે તેનું ઊતરતાપણું જણાય છે. અને, નકલ ગમે તેટલી વધુ છતાં એ દોષ ઉઘાડા પાડનાર તરીકે તે ચઢિયાતી જણાય છે. જેમ કે,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|'''<poem>
{{gap|5em}}(અસલ)
{{gap|5em}}(અસલ)
કલમ ધરીછ હાતમાં, પણ ચાલતી તે નહિ,  
કલમ ધરીછ હાતમાં, પણ ચાલતી તે નહિ,  
Line 346: Line 346:
દવા છે દાબડીમાં, પણ ઉઘડતી તે નહિ,  
દવા છે દાબડીમાં, પણ ઉઘડતી તે નહિ,  
તો કેમ કરૂં જુદાઈનાં દુખનો એલાજ,  
તો કેમ કરૂં જુદાઈનાં દુખનો એલાજ,  
શાહી! કાંહ ભરાઈ બેઠી છે આજ?</poem>}}
શાહી! કાંહ ભરાઈ બેઠી છે આજ?</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં, અસલ લખાણનો ઉદ્દેશ ગંભીર છે પણ તે લખાણમાં કાંઈ કાવ્યત્વ નથી, અને તેથી, નકલ કરતી વેળા અસલમાંનું બીજું બધું કાયમ રાખી ફક્ત ચોથી લીટીમાં ‘કવિતા’ ને ઠેકાણે ‘શાહી’ શબ્દ મૂકી ‘પેરડી’ કરવાથી એ અર્થ ફલિત થાય છે કે શાહી અને કલમ હોય તો આવાં લખાણ ગમે તેટલાં જથાબંધ લખી શકાય છે, અને એવાં લખાણ માટે જોઈતી ‘દાબડીમાંની દવા’ તે કવિત્વ નહિ પણ શાહી જ છે. અસલ લખાણ કવિતાને એવું પ્રતિકૂલ છે કે ફક્ત એક શબ્દ બદલવાથી તે આખું લખાણ ખડિયો ન ઊઘડવાથી લખવાની ક્રિયા અટકી પડવાના સાધારણ પ્રસંગને લાગુ પડતું થઈ જાય છે. નકલમાં વિચારની વિશેષતા કાંઈ નથી, ખડિયો ઊઘડતો નથી તેથી લખાતું નથી એમાં કવિતા લખવા જેવું કાંઈ નથી; પણ, અસલ પેઠે નકલમાં ઊંચા વિષયનો નીરસ વચનો સાથે કઢંગો સંયોગ કરેલો નથી, નકલમાં વિષય પણ નીરસ અને વચનો પણ નીરસ છે એટલી નકલની દોષરહિતતા છે, એ રીતે, નકલ અસલનું કઢંગાપણું બહાર પાડે છે, તથા નીરસ વચનો વડે ઊંચો વિષય વર્ણવવાના પ્રયત્નથી અસલમાં જે દોષ આવ્યો છે તે નકલ દર્શાવી આપે છે. આવા પ્રસંગમાં ‘પેરડી’ની શક્યતાથી અસલનો ઉત્કર્ષ પ્રતિપાદન થતો નથી.
અહીં, અસલ લખાણનો ઉદ્દેશ ગંભીર છે પણ તે લખાણમાં કાંઈ કાવ્યત્વ નથી, અને તેથી, નકલ કરતી વેળા અસલમાંનું બીજું બધું કાયમ રાખી ફક્ત ચોથી લીટીમાં ‘કવિતા’ ને ઠેકાણે ‘શાહી’ શબ્દ મૂકી ‘પેરડી’ કરવાથી એ અર્થ ફલિત થાય છે કે શાહી અને કલમ હોય તો આવાં લખાણ ગમે તેટલાં જથાબંધ લખી શકાય છે, અને એવાં લખાણ માટે જોઈતી ‘દાબડીમાંની દવા’ તે કવિત્વ નહિ પણ શાહી જ છે. અસલ લખાણ કવિતાને એવું પ્રતિકૂલ છે કે ફક્ત એક શબ્દ બદલવાથી તે આખું લખાણ ખડિયો ન ઊઘડવાથી લખવાની ક્રિયા અટકી પડવાના સાધારણ પ્રસંગને લાગુ પડતું થઈ જાય છે. નકલમાં વિચારની વિશેષતા કાંઈ નથી, ખડિયો ઊઘડતો નથી તેથી લખાતું નથી એમાં કવિતા લખવા જેવું કાંઈ નથી; પણ, અસલ પેઠે નકલમાં ઊંચા વિષયનો નીરસ વચનો સાથે કઢંગો સંયોગ કરેલો નથી, નકલમાં વિષય પણ નીરસ અને વચનો પણ નીરસ છે એટલી નકલની દોષરહિતતા છે, એ રીતે, નકલ અસલનું કઢંગાપણું બહાર પાડે છે, તથા નીરસ વચનો વડે ઊંચો વિષય વર્ણવવાના પ્રયત્નથી અસલમાં જે દોષ આવ્યો છે તે નકલ દર્શાવી આપે છે. આવા પ્રસંગમાં ‘પેરડી’ની શક્યતાથી અસલનો ઉત્કર્ષ પ્રતિપાદન થતો નથી.
‘પેરડી’ વિચારની થઈ શકે છે તેમ જ શૈલીની પણ થઈ શકે છે. ઉપર આપેલાં બન્ને ઉદાહરણમાં અસલની ઇબારતનું ખોખું કાયમ રાખી અર્થ ફેરવી નાખવા જેટલા શબ્દ બદલી નકલ કરવામાં આવી છે તેથી અસલના વિચાર સાથે અસલની શૈલીની પણ ‘પેરડી’ થઈ છે. એકલી શૈલીની જ ‘પેરડી’ કરવાની હોય ત્યાં અસલમાંનાં કોઈ વાક્ય લેવામાં આવતાં નથી, અને, અસલમાંના કોઈ શબ્દ બદલી નકલ બનાવવામાં આવતી નથી, પણ, અસલની શૈલીનું અનુકરણ કરી નવાં જ વાક્ય જોડવામાં આવે છે. ‘માહરી મજેહ’ની શૈલીની ‘પેરડી’
‘પેરડી’ વિચારની થઈ શકે છે તેમ જ શૈલીની પણ થઈ શકે છે. ઉપર આપેલાં બન્ને ઉદાહરણમાં અસલની ઇબારતનું ખોખું કાયમ રાખી અર્થ ફેરવી નાખવા જેટલા શબ્દ બદલી નકલ કરવામાં આવી છે તેથી અસલના વિચાર સાથે અસલની શૈલીની પણ ‘પેરડી’ થઈ છે. એકલી શૈલીની જ ‘પેરડી’ કરવાની હોય ત્યાં અસલમાંનાં કોઈ વાક્ય લેવામાં આવતાં નથી, અને, અસલમાંના કોઈ શબ્દ બદલી નકલ બનાવવામાં આવતી નથી, પણ, અસલની શૈલીનું અનુકરણ કરી નવાં જ વાક્ય જોડવામાં આવે છે. ‘માહરી મજેહ’ની શૈલીની ‘પેરડી’
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ‘આહા! આ દેખાયછ કેવું સારૂં,  
{{Block center|'''<poem> ‘આહા! આ દેખાયછ કેવું સારૂં,  
જાણે કરી લઉં બધું મારૂં!’</poem>}}
જાણે કરી લઉં બધું મારૂં!’</poem>'''}}
{{right|(કવિતા અને સાહિત્ય, છન્દ અને પ્રાસ, આ. ૧લી, પૃષ્ઠ ૨૮૮.)}}<br>
{{right|(કવિતા અને સાહિત્ય, છન્દ અને પ્રાસ, આ. ૧લી, પૃષ્ઠ ૨૮૮.)}}<br>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 360: Line 360:
થોડાં ઉદાહરણથી આ પ્રકારનું સ્વરૂપ દર્શાવીશું.
થોડાં ઉદાહરણથી આ પ્રકારનું સ્વરૂપ દર્શાવીશું.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ‘ઊંચો કરીને ભુજદંડ તેણે,  
{{Block center|'''<poem> ‘ઊંચો કરીને ભુજદંડ તેણે,  
એકાગ્રાચિત્તે અનિમેષ નૈને,  
એકાગ્રાચિત્તે અનિમેષ નૈને,  
ચાંચલ્ય ધારી પ્રતિઅંગ વ્યાપ્યું,  
ચાંચલ્ય ધારી પ્રતિઅંગ વ્યાપ્યું,  
છરી વતી દૂધિનું દીટું કાપ્યું’</poem>}}
છરી વતી દૂધિનું દીટું કાપ્યું’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જે ક્રિયા શૌર્યવાળું પરાક્રમ કરવામાં થાય તે ક્રિયા શાક સમારવામાં વાપરેલી વર્ણવ્યાથી અહીં વીરરસ મશ્કરી ખાતર વપરાયો છે અને તેથી આ ઉક્તિ વ્યાજવીરરસની છે.
જે ક્રિયા શૌર્યવાળું પરાક્રમ કરવામાં થાય તે ક્રિયા શાક સમારવામાં વાપરેલી વર્ણવ્યાથી અહીં વીરરસ મશ્કરી ખાતર વપરાયો છે અને તેથી આ ઉક્તિ વ્યાજવીરરસની છે.
Line 369: Line 369:
જાણે વીરરસના ઉત્સાહથી ભરેલો અને ગાંભીર્યવાળો કોઈ મોટો પ્રસંગ વર્ણવવાનો હોય તેમ અલંકારોનો આડંબર કરી અને ગૌરવવાળી ભાષા વાપરી આખરે એ સર્વ છીંકણીની દાબડી ઉઘાડવાના વ્યાપારને લાગુ પાડવાથી આ વર્ણનનો બધો ઉત્કર્ષ દાંભિક તથા પરિહાસમય માલૂમ પડે છે. લી હન્ટ જે ‘પ્રાચીન શિષ્ટ રીતિ’ વિશે ચેતવણી આપે છે તે આ ઉદાહરણમાં વિશેષે કરી સમાયેલી છે. આ ઉદાહરણમાં રીતિનો હાસ્ય ખાતર ઉપયોગ કરવાથી જેમ વ્યાજવીરરસની ઉત્પત્તિ થઈ છે, તેમ એવી રીતિથી ગૌરવ આવે છે તથા ઉક્તિ સુશોભિત થાય છે એમ માની એવી રીતિનો ઉપયોગ કરવાથી લેખકના ઇરાદા વિના લેખ વ્યાજવીરરસવાળો બની જાય અને લેખક હાસ્યપાત્ર બને છે.
જાણે વીરરસના ઉત્સાહથી ભરેલો અને ગાંભીર્યવાળો કોઈ મોટો પ્રસંગ વર્ણવવાનો હોય તેમ અલંકારોનો આડંબર કરી અને ગૌરવવાળી ભાષા વાપરી આખરે એ સર્વ છીંકણીની દાબડી ઉઘાડવાના વ્યાપારને લાગુ પાડવાથી આ વર્ણનનો બધો ઉત્કર્ષ દાંભિક તથા પરિહાસમય માલૂમ પડે છે. લી હન્ટ જે ‘પ્રાચીન શિષ્ટ રીતિ’ વિશે ચેતવણી આપે છે તે આ ઉદાહરણમાં વિશેષે કરી સમાયેલી છે. આ ઉદાહરણમાં રીતિનો હાસ્ય ખાતર ઉપયોગ કરવાથી જેમ વ્યાજવીરરસની ઉત્પત્તિ થઈ છે, તેમ એવી રીતિથી ગૌરવ આવે છે તથા ઉક્તિ સુશોભિત થાય છે એમ માની એવી રીતિનો ઉપયોગ કરવાથી લેખકના ઇરાદા વિના લેખ વ્યાજવીરરસવાળો બની જાય અને લેખક હાસ્યપાત્ર બને છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem> ‘નદી તટે ઉભો શો આ પ્રાસાદ ગગને જતો!  
{{Block center|'''<poem> ‘નદી તટે ઉભો શો આ પ્રાસાદ ગગને જતો!  
ભવ્યતા જોઈને જેની નદીનો વેગ થોભતો.
ભવ્યતા જોઈને જેની નદીનો વેગ થોભતો.
રાજા મ્હોટો વસે કોઈ, ને ડાહ્યા મંત્રિ કોઈ ત્યાં,  
રાજા મ્હોટો વસે કોઈ, ને ડાહ્યા મંત્રિ કોઈ ત્યાં,  
ભર્યા ભંડાર તેઓએ, થાય તેની રસોઈ જ્યાં.’</poem>}}
ભર્યા ભંડાર તેઓએ, થાય તેની રસોઈ જ્યાં.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
મહેલની ભવ્યતાનું વર્ણન તેમાં વસનારનો મહિમા દર્શાવવા કર્યું છે. પણ, એ મહિમા એટલો જ છે કે તેમણે ભરેલા ભંડારની રસોઈ થાય છે, અને એ રીતે વીરરસની શૈલીનો અનુચિત ઉપયોગ હાસ્ય ઉત્પન્ન કરે છે.
મહેલની ભવ્યતાનું વર્ણન તેમાં વસનારનો મહિમા દર્શાવવા કર્યું છે. પણ, એ મહિમા એટલો જ છે કે તેમણે ભરેલા ભંડારની રસોઈ થાય છે, અને એ રીતે વીરરસની શૈલીનો અનુચિત ઉપયોગ હાસ્ય ઉત્પન્ન કરે છે.
‘મોક-હીરોઇક’ કૃતિઓમાં સહુથી વિશિષ્ટ તે અંગ્રેજી કવિ પોપનું રચેલું The Rape of the Lock (‘લટનો બલાત્કાર’) નામે કાવ્ય છે.  ( ફ્રેન્ચ કવિ બ્લૉઈલોકૃત ‘લ્યુટ્રિન’ નામે કાવ્યના નમૂના ઉપરથી પોપે આ કાવ્ય રચેલું, પરંતુ, ‘લ્યુટ્રિન’ કરતાં ‘રેઈપ ઑફ ધ લૉક’ વધારે ખૂબીદાર છે.) એ કાવ્યમાં એક સુંદરીના કેશની એક લટ એક સાહસિક ઉમરાવે બળાત્કારે કાપી લીધાની કથા મહાકાવ્ય (epic)ની રીતિએ વિસ્તારથી વર્ણવી છે. કાવ્યના પાંચ સર્ગ છે. તેમાં, નાયિકા શૃંગાર શી રીતે સજે છે, કૉફી શી રીતે પીએ છે, એ અને એવા પ્રસંગ વિસ્તારથી વર્ણવ્યા છે. તેની મંડળી પાનાંનો ખેલ રમે છે તે જાણે હથિયારોથી નિશાનબાજી રમવાની ક્રીડા હોય તેવી ગંભીરતાથી ઝીણી ઝીણી વિગતો સાથે વર્ણવ્યો છે. કેટલાંક સૂક્ષ્મ દેહધારી હવાઈ ભૂતોને નાયિકાનો પક્ષ લઈ લટ કાપવાનું કાર્ય અટકાવવા પ્રવૃત્ત થયેલાં વર્ણવ્યાં છે. એ કાવ્યમાંના થોડા છૂટક ભાગના સારરૂપ ભાષાન્તર પરથી એની શૈલીનો કાંઈક ખ્યાલ આવશે,
‘મોક-હીરોઇક’ કૃતિઓમાં સહુથી વિશિષ્ટ તે અંગ્રેજી કવિ પોપનું રચેલું The Rape of the Lock (‘લટનો બલાત્કાર’) નામે કાવ્ય છે.  ( ફ્રેન્ચ કવિ બ્લૉઈલોકૃત ‘લ્યુટ્રિન’ નામે કાવ્યના નમૂના ઉપરથી પોપે આ કાવ્ય રચેલું, પરંતુ, ‘લ્યુટ્રિન’ કરતાં ‘રેઈપ ઑફ ધ લૉક’ વધારે ખૂબીદાર છે.) એ કાવ્યમાં એક સુંદરીના કેશની એક લટ એક સાહસિક ઉમરાવે બળાત્કારે કાપી લીધાની કથા મહાકાવ્ય (epic)ની રીતિએ વિસ્તારથી વર્ણવી છે. કાવ્યના પાંચ સર્ગ છે. તેમાં, નાયિકા શૃંગાર શી રીતે સજે છે, કૉફી શી રીતે પીએ છે, એ અને એવા પ્રસંગ વિસ્તારથી વર્ણવ્યા છે. તેની મંડળી પાનાંનો ખેલ રમે છે તે જાણે હથિયારોથી નિશાનબાજી રમવાની ક્રીડા હોય તેવી ગંભીરતાથી ઝીણી ઝીણી વિગતો સાથે વર્ણવ્યો છે. કેટલાંક સૂક્ષ્મ દેહધારી હવાઈ ભૂતોને નાયિકાનો પક્ષ લઈ લટ કાપવાનું કાર્ય અટકાવવા પ્રવૃત્ત થયેલાં વર્ણવ્યાં છે. એ કાવ્યમાંના થોડા છૂટક ભાગના સારરૂપ ભાષાન્તર પરથી એની શૈલીનો કાંઈક ખ્યાલ આવશે,
{{Poem2Close}}
{{Poem2Close}}
  {{Block center|<poem>
  {{Block center|'''<poem>
‘કામનાં બાણ વાગે ત્યાં કેવા ઉત્પાત ઉપજે,  
‘કામનાં બાણ વાગે ત્યાં કેવા ઉત્પાત ઉપજે,  
વસ્તુઓ ક્ષુદ્રને લીધે કેવા વિગ્રહ ત્યાં મચે;  
વસ્તુઓ ક્ષુદ્રને લીધે કેવા વિગ્રહ ત્યાં મચે;  
Line 387: Line 387:
અને અમીર મ્હોટાને સુન્દરી શાથી ના વરે?  
અને અમીર મ્હોટાને સુન્દરી શાથી ના વરે?  
અને અલ્પ મનુષ્યોથી એવાં સાહસ શક્ય છે?  
અને અલ્પ મનુષ્યોથી એવાં સાહસ શક્ય છે?  
મૃદુ જે હૃદયો તેમાં ચઢે ક્રોધ કદી વસે?</poem>}}
મૃદુ જે હૃદયો તેમાં ચઢે ક્રોધ કદી વસે?</poem>'''}}


{{Block center|<poem>ઉગે પ્રભાતે રવિકાન્તિ જેવી  
{{Block center|'''<poem>ઉગે પ્રભાતે રવિકાન્તિ જેવી  
સમુદ્રપીઠે, ઝળકાંતિ તેવી  
સમુદ્રપીઠે, ઝળકાંતિ તેવી  
રૂપેરિ સ્રોતે અધિરૂઢ નાવે
રૂપેરિ સ્રોતે અધિરૂઢ નાવે
Line 396: Line 396:
માધુર્ય એવું નહિ લેશ ગર્વઃ  
માધુર્ય એવું નહિ લેશ ગર્વઃ  
કો સ્ત્રીત્વનો દોષ કદી જણાય,  
કો સ્ત્રીત્વનો દોષ કદી જણાય,  
તો વકત્ર જોતાં ભુલી તે જવાય.</poem>}}
તો વકત્ર જોતાં ભુલી તે જવાય.</poem>'''}}


{{Block center|<poem>આ અપ્સરાએ લટ બે અનેરી  
{{Block center|'''<poem>આ અપ્સરાએ લટ બે અનેરી  
મનુષ્યનાશાર્થે હતી ધરેલી;  
મનુષ્યનાશાર્થે હતી ધરેલી;  
લાવણ્યથી તે ગુંચળાં વળેલી.  
લાવણ્યથી તે ગુંચળાં વળેલી.  
Line 427: Line 427:
નિસાસા ત્રણ મૂકીને પ્રગટાવ્યો હુતાશન.  
નિસાસા ત્રણ મૂકીને પ્રગટાવ્યો હુતાશન.  
સાષ્ટાંગ દંડવત્‌ કીધા પ્રણામ બહુ ભાવથીઃ  
સાષ્ટાંગ દંડવત્‌ કીધા પ્રણામ બહુ ભાવથીઃ  
સતૃષ્ણ લોચને માગી લટ તે અવિલંબથી,</poem>}}
સતૃષ્ણ લોચને માગી લટ તે અવિલંબથી,</poem>'''}}


{{Block center|<poem>આકાશગામી ગણના અધીશે,  
{{Block center|'''<poem>આકાશગામી ગણના અધીશે,  
વિશેષ ચિન્તા ઉરમાં ધરી છે;  
વિશેષ ચિન્તા ઉરમાં ધરી છે;  
બોલાવીને ત્યાં અનુયાયી સંઘ,  
બોલાવીને ત્યાં અનુયાયી સંઘ,  
Line 448: Line 448:
રક્ષા કરો તે અબલાનિ ખૂબ.  
રક્ષા કરો તે અબલાનિ ખૂબ.  
કો સાચવો કુંડલ, કંકુ કોઈ,  
કો સાચવો કુંડલ, કંકુ કોઈ,  
ને કોઈ બેસો લટ સામું જોઈ.’</poem>}}
ને કોઈ બેસો લટ સામું જોઈ.’</poem>'''}}


{{Block center|<poem>પ્યાલા ને ચમચા કેરી શોભા ત્યાં બનિ છે ખરે,  
{{Block center|'''<poem>પ્યાલા ને ચમચા કેરી શોભા ત્યાં બનિ છે ખરે,  
કડૂકડ બુન્દના દાણા થાય છે ઘંટિ જ્યાં ફરે.  
કડૂકડ બુન્દના દાણા થાય છે ઘંટિ જ્યાં ફરે.  
રસેલી વેદિઓ માંહે ભભુકે અગ્નિ ઉજ્જવલ;  
રસેલી વેદિઓ માંહે ભભુકે અગ્નિ ઉજ્જવલ;  
Line 461: Line 461:
અર્ધ મીંચેલી આંખોમાં સર્વનું તત્ત્વ દાખવે.  
અર્ધ મીંચેલી આંખોમાં સર્વનું તત્ત્વ દાખવે.  
તે કાવાના ચડ્યા ધૂમ મગજે તે અમીરના,  
તે કાવાના ચડ્યા ધૂમ મગજે તે અમીરના,  
યુક્તિઓ લટ લેવાની ધૂમે નવીન ઘૂમમાં.</poem>}}
યુક્તિઓ લટ લેવાની ધૂમે નવીન ઘૂમમાં.</poem>'''}}


{{Block center|<poem>રણે ચડે કો ભડવીર જ્યારે,
{{Block center|'''<poem>રણે ચડે કો ભડવીર જ્યારે,
સ્ત્રીઓ સજાવે હથિયાર ત્યારે;  
સ્ત્રીઓ સજાવે હથિયાર ત્યારે;  
તેવી ઉભી કો સહકારિ નારી,  
તેવી ઉભી કો સહકારિ નારી,  
Line 488: Line 488:
ભૂતેશ*<ref>* ભૂતેશે તે સુંદરીને સ્વપ્ન દીધું હતું કે કોઈ પુરુષ માટે પ્રેમ ધરવાથી હાનિ છે.</ref> થાતો તહિંથી વિદાય.
ભૂતેશ*<ref>* ભૂતેશે તે સુંદરીને સ્વપ્ન દીધું હતું કે કોઈ પુરુષ માટે પ્રેમ ધરવાથી હાનિ છે.</ref> થાતો તહિંથી વિદાય.
અમીર ત્યાં કાતર તે ઉઘાડે,
અમીર ત્યાં કાતર તે ઉઘાડે,
ને ઘેરવાને લટ તેહ માંડે;</poem>}}
ને ઘેરવાને લટ તેહ માંડે;</poem>'''}}


{{Block center|<poem>બે તીક્ષ્ણ ધારા મળિ તેનિ પૂર્વે  
{{Block center|'''<poem>બે તીક્ષ્ણ ધારા મળિ તેનિ પૂર્વે  
કો ભૂત પેઠો બનિ મૂર્ખ વચ્ચે.  
કો ભૂત પેઠો બનિ મૂર્ખ વચ્ચે.  
ગયો કપાઈ ક્ષણમાં દ્વિધા તે  
ગયો કપાઈ ક્ષણમાં દ્વિધા તે  
Line 503: Line 503:
કે પક્ષિઓ ને પશુઓ હળેલાં,  
કે પક્ષિઓ ને પશુઓ હળેલાં,  
કે પાત્ર ચીનાઈ વિશીર્ણ થાય,  
કે પાત્ર ચીનાઈ વિશીર્ણ થાય,  
ત્યારે જ એવી ચીસ સંભળાય.</poem>}}
ત્યારે જ એવી ચીસ સંભળાય.</poem>'''}}


{{Block center|<poem>નર વિજયિ વદે છે, ‘પ્હેરૂં હું પુષ્પમાળ,  
{{Block center|'''<poem>નર વિજયિ વદે છે, ‘પ્હેરૂં હું પુષ્પમાળ,  
ધન યશથિ ભર્યું આ મ્હારૂં છે સર્વ કાળ;  
ધન યશથિ ભર્યું આ મ્હારૂં છે સર્વ કાળ;  
જહિં સુધિ જલસ્રોતે મીનનું હોય ધામ,  
જહિં સુધિ જલસ્રોતે મીનનું હોય ધામ,  
Line 512: Line 512:
દ્યુતિ ભરિ વસુધામાં ભૂષણે ને મશાલે;  
દ્યુતિ ભરિ વસુધામાં ભૂષણે ને મશાલે;  
જહિં સુધિ અબળાનિ જીભમાં પૂર્ણ હામ,  
જહિં સુધિ અબળાનિ જીભમાં પૂર્ણ હામ,  
જગતમહિં રહેશે ત્યાં સુધિ મ્હારૂં નામ.’</poem>}}
જગતમહિં રહેશે ત્યાં સુધિ મ્હારૂં નામ.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પોપ કવિએ કેવા ચતુર અને રમણીય કલાવિધાનથી વીરરસના ઉત્સાહ માટે ઉત્પન્ન કરેલી મનોવૃત્તિ આગળ ક્ષુદ્ર વસ્તુઓનાં વર્ણન રજૂ કર્યાં છે, અને, એ રીતે ઉદાત્ત તથા પ્રાકૃત તત્ત્વોના વિરોધથી હાસ્યરસ ઉપજાવ્યો છે તેનો યથાર્થ સાક્ષાત્કાર કરાવવા સારુ આ ભાષાંતર આટલા વિસ્તારથી કર્યું છે. કેશની લટ કાપવાની નજીવી કથાને આપેલું મહાકાવ્યનું સ્વરૂપ mock (હાસ્યત્વ) અને heroic (વીરત્વ)નો વિરોધ પરિપૂર્ણ રીતે પ્રકટ કરે છે. કોઈ વિશિષ્ટ પ્રેમપ્રસંગથી થયેલા ઉત્પાતની ઐતિહાસિક કથા કહેવાની હોય એવી રીતે મહાકાવ્યની શૈલીથી આરંભ કરવામાં આવ્યો છે, અને, મનુષ્યસ્વભાવના ભેદ સમજાવવા સરસ્વતીનું આવાહ્‌ન કરવામાં આવ્યું છે. શૈલીનો પ્રવાહ ગંભીરતાથી વધતો જાય છે, તે છતાં, વચમાં વચમાં ‘સ્ત્રીજાતિના દોષ વકત્ર જોતાં ભૂલી જવાય’, ‘કેશની લટ મનુષ્યનાશાર્થ ધરેલી હતી,’ ‘પુરુષો એક કેશથી તણાય છે,’ એવાં લઘુવૃત્તિનાં વચનો મૂકી પ્રૌઢતાના પ્રવાહને સ્ખલિત કર્યો છે. કેશના સૌંદર્યથી પુરુષોને મોહિત કરવાની કામદેવની શક્તિનું વર્ણન જેવું લાલિત્યવાળું છે તેવું જ હાસ્યકર છે. કામની આરાધના માટે કરેલી યજ્ઞક્રિયાની વિગતો જેવી નકામી છે તેવી જ હાસ્યોત્પાદક છે. આવતી આપત્તિના સ્વરૂપ વિષે કરેલી કલ્પનાઓમાં દેવીને કુડું પડશે કે બરણીમાં ચીરો પડશે કે આબરૂને ડાઘ લાગશે કે નવી સાડીને ડાઘ લાગશે; એવી કેટલીક ખરી આપત્તિઓ અને કેટલાક સામાન્ય અકસ્માતો એક પંક્તિમાં મૂકી તેમના વિરોધની તીવ્રતા દર્શાવી છે, તેમ જ, સ્ત્રીઓ કેટલાક સામાન્ય અકસ્માતોને મોટું રૂપ આપી દે છે તે ઉપર ટકોર કરી છે. કૉફી પીવાના પ્રસંગનું વર્ણન પણ નિરર્થક વિસ્તારવાળું હોઈ હાસ્ય ઉપજાવે છે અને રાજના મંત્રીઓના મોજશોખ પર કટાક્ષ કરે છે. લટ કાપવાનો છેવટનો પ્રસંગ રણસંગ્રામની ઉપમાથી શરૂ થઈ, અમીરે કાતર શી રીતે લીધી, તેમાં આંગળાં શી રીતે મૂક્યાં, તે શી રીતે ધરી, તે શી રીતે ઉઘાડી, તે શી રીતે બંધ કરી, એવી એવી ક્ષુદ્ર વિગતના વર્ણનથી હાસ્યરસ બહુ ખૂબી સાથે ચીતરાયો છે. લટ કપાયા પછીનો આક્રોશ વર્ણવતાં સ્ત્રીના ધણીના મરણ વખતની ચીસોને પાળેલાં જનાવરના મરણ વખતની તથા ચીનાઈ માટીનાં વાસણ ભાગવા વખતની ચીસોના જેવી ગણાવી સ્ત્રીઓની ચીસો પ્રસંગની ભયંકરતાના પ્રમાણમાં નથી હોતી એવો આક્ષેપ કર્યો છે. નાયકનાં વિજયદર્શક વચનોમાં પણ ‘યાવચ્ચન્દ્રદિવાકરૌ’ જેવી ઉક્તિને બદલે સામાન્ય વસ્તુઓને કાયમની ગણી તે વસ્તુઓ રહેશે ‘ત્યાં સુધી મારું નામ રહેશે’ એવો ગર્વ નાયક પાસે કરાવી ઉપહાસ કર્યો છે. આ રીતે ગંભીર અને લઘુ ભાવોને સરખી પદવીમાં પાસે પાસે મૂકીને તથા કાવ્યના મહત્ત્વનું પોષણ કરનાર વૃત્તાન્તના વર્ણન સાથે કેવળ નકામી અને નજીવી વિગતો વિસ્તારથી કહીને અપકૃષ્ટને ઉત્કૃષ્ટ કરવાનો દાંભિક પ્રયત્ન કરી હાસ્યરસ ઉત્પન્ન કયો છે. હાસ્યરસનો પ્રસંગ ન હોય ત્યાં આવી પ્રાકૃત હકીકત અને નજીવી વિગતો કવિતામાં રસની સર્વથા ક્ષતિ કરનારી થઈ પડે. એવી હકીકત અને વિગતો જાતે રસહીન છે, અને, માત્ર રસમય સાથે વિરોધ ઉપજાવવા હાસ્ય રસના લેખમાં તેનો ઉપયોગ થઈ શકે છે. આ પ્રકારની કૃતિઓમાં રહેલી હાસ્યરસની કલામાં ‘વિટ’ નથી હોતું પણ ‘હ્યુમર’ હોય છે. વાક્‌ચાતુર્યથી નહિ પણ ભાવચાતુર્યથી હાસ્યરસ દર્શાવવામાં આવે છે તે સ્થિતિ આ કાવ્યમાં વિવિધ ભાવની કરેલી રચનાની સમીક્ષાથી સમજાશે.
પોપ કવિએ કેવા ચતુર અને રમણીય કલાવિધાનથી વીરરસના ઉત્સાહ માટે ઉત્પન્ન કરેલી મનોવૃત્તિ આગળ ક્ષુદ્ર વસ્તુઓનાં વર્ણન રજૂ કર્યાં છે, અને, એ રીતે ઉદાત્ત તથા પ્રાકૃત તત્ત્વોના વિરોધથી હાસ્યરસ ઉપજાવ્યો છે તેનો યથાર્થ સાક્ષાત્કાર કરાવવા સારુ આ ભાષાંતર આટલા વિસ્તારથી કર્યું છે. કેશની લટ કાપવાની નજીવી કથાને આપેલું મહાકાવ્યનું સ્વરૂપ mock (હાસ્યત્વ) અને heroic (વીરત્વ)નો વિરોધ પરિપૂર્ણ રીતે પ્રકટ કરે છે. કોઈ વિશિષ્ટ પ્રેમપ્રસંગથી થયેલા ઉત્પાતની ઐતિહાસિક કથા કહેવાની હોય એવી રીતે મહાકાવ્યની શૈલીથી આરંભ કરવામાં આવ્યો છે, અને, મનુષ્યસ્વભાવના ભેદ સમજાવવા સરસ્વતીનું આવાહ્‌ન કરવામાં આવ્યું છે. શૈલીનો પ્રવાહ ગંભીરતાથી વધતો જાય છે, તે છતાં, વચમાં વચમાં ‘સ્ત્રીજાતિના દોષ વકત્ર જોતાં ભૂલી જવાય’, ‘કેશની લટ મનુષ્યનાશાર્થ ધરેલી હતી,’ ‘પુરુષો એક કેશથી તણાય છે,’ એવાં લઘુવૃત્તિનાં વચનો મૂકી પ્રૌઢતાના પ્રવાહને સ્ખલિત કર્યો છે. કેશના સૌંદર્યથી પુરુષોને મોહિત કરવાની કામદેવની શક્તિનું વર્ણન જેવું લાલિત્યવાળું છે તેવું જ હાસ્યકર છે. કામની આરાધના માટે કરેલી યજ્ઞક્રિયાની વિગતો જેવી નકામી છે તેવી જ હાસ્યોત્પાદક છે. આવતી આપત્તિના સ્વરૂપ વિષે કરેલી કલ્પનાઓમાં દેવીને કુડું પડશે કે બરણીમાં ચીરો પડશે કે આબરૂને ડાઘ લાગશે કે નવી સાડીને ડાઘ લાગશે; એવી કેટલીક ખરી આપત્તિઓ અને કેટલાક સામાન્ય અકસ્માતો એક પંક્તિમાં મૂકી તેમના વિરોધની તીવ્રતા દર્શાવી છે, તેમ જ, સ્ત્રીઓ કેટલાક સામાન્ય અકસ્માતોને મોટું રૂપ આપી દે છે તે ઉપર ટકોર કરી છે. કૉફી પીવાના પ્રસંગનું વર્ણન પણ નિરર્થક વિસ્તારવાળું હોઈ હાસ્ય ઉપજાવે છે અને રાજના મંત્રીઓના મોજશોખ પર કટાક્ષ કરે છે. લટ કાપવાનો છેવટનો પ્રસંગ રણસંગ્રામની ઉપમાથી શરૂ થઈ, અમીરે કાતર શી રીતે લીધી, તેમાં આંગળાં શી રીતે મૂક્યાં, તે શી રીતે ધરી, તે શી રીતે ઉઘાડી, તે શી રીતે બંધ કરી, એવી એવી ક્ષુદ્ર વિગતના વર્ણનથી હાસ્યરસ બહુ ખૂબી સાથે ચીતરાયો છે. લટ કપાયા પછીનો આક્રોશ વર્ણવતાં સ્ત્રીના ધણીના મરણ વખતની ચીસોને પાળેલાં જનાવરના મરણ વખતની તથા ચીનાઈ માટીનાં વાસણ ભાગવા વખતની ચીસોના જેવી ગણાવી સ્ત્રીઓની ચીસો પ્રસંગની ભયંકરતાના પ્રમાણમાં નથી હોતી એવો આક્ષેપ કર્યો છે. નાયકનાં વિજયદર્શક વચનોમાં પણ ‘યાવચ્ચન્દ્રદિવાકરૌ’ જેવી ઉક્તિને બદલે સામાન્ય વસ્તુઓને કાયમની ગણી તે વસ્તુઓ રહેશે ‘ત્યાં સુધી મારું નામ રહેશે’ એવો ગર્વ નાયક પાસે કરાવી ઉપહાસ કર્યો છે. આ રીતે ગંભીર અને લઘુ ભાવોને સરખી પદવીમાં પાસે પાસે મૂકીને તથા કાવ્યના મહત્ત્વનું પોષણ કરનાર વૃત્તાન્તના વર્ણન સાથે કેવળ નકામી અને નજીવી વિગતો વિસ્તારથી કહીને અપકૃષ્ટને ઉત્કૃષ્ટ કરવાનો દાંભિક પ્રયત્ન કરી હાસ્યરસ ઉત્પન્ન કયો છે. હાસ્યરસનો પ્રસંગ ન હોય ત્યાં આવી પ્રાકૃત હકીકત અને નજીવી વિગતો કવિતામાં રસની સર્વથા ક્ષતિ કરનારી થઈ પડે. એવી હકીકત અને વિગતો જાતે રસહીન છે, અને, માત્ર રસમય સાથે વિરોધ ઉપજાવવા હાસ્ય રસના લેખમાં તેનો ઉપયોગ થઈ શકે છે. આ પ્રકારની કૃતિઓમાં રહેલી હાસ્યરસની કલામાં ‘વિટ’ નથી હોતું પણ ‘હ્યુમર’ હોય છે. વાક્‌ચાતુર્યથી નહિ પણ ભાવચાતુર્યથી હાસ્યરસ દર્શાવવામાં આવે છે તે સ્થિતિ આ કાવ્યમાં વિવિધ ભાવની કરેલી રચનાની સમીક્ષાથી સમજાશે.
Line 518: Line 518:
{{Poem2Close}}
{{Poem2Close}}
   
   
{{Block center|<poem> ‘જાન જનાવરની મળી, મેઘાડંબર ગાજે,  
{{Block center|'''<poem> ‘જાન જનાવરની મળી, મેઘાડંબર ગાજે,  
બકરી બાઈનો બેટડો પરણે છે આજે.’</poem>}}
બકરી બાઈનો બેટડો પરણે છે આજે.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ વગેરે વર્ણનમાં હલકી વાતને આરોપેલું ગૌરવ અપકૃષ્ટને ઉત્કૃષ્ટ સમાન ચીતરે છે; પરંતુ એ ગરબી વીરરસની શૈલીમાં નથી તથા મહાકાવ્યના સ્વરૂપમાં નથી. તેથી ‘મૉક-હીરોઇક’નું પૂરેપૂરું સ્વરૂપ તેમાં ઉદ્‌ભૂત થયું નથી.
એ વગેરે વર્ણનમાં હલકી વાતને આરોપેલું ગૌરવ અપકૃષ્ટને ઉત્કૃષ્ટ સમાન ચીતરે છે; પરંતુ એ ગરબી વીરરસની શૈલીમાં નથી તથા મહાકાવ્યના સ્વરૂપમાં નથી. તેથી ‘મૉક-હીરોઇક’નું પૂરેપૂરું સ્વરૂપ તેમાં ઉદ્‌ભૂત થયું નથી.
Line 526: Line 526:
કવિ દલપતરામકૃત ‘વેનચરિત્રમાં’ આ પ્રકારનું ગાંભીર્ય અને હાસ્યનું મિશ્રણ રુચિકર રીતે થયેલું છે. વિધવાવિવાહ અને બીજા સંસારસુધારાના પ્રશ્નોના ગંભીર વિવેચનમાં વચ્ચે વચ્ચે કવિએ હાસ્યના પ્રસંગો ગોઠવ્યા છે. રાજકુંવર વેનના કહેવાથી રાજગુરુ વિધવાવિવાહ કરનાર નાતોમાં જઈ કહે છે કે ‘હવે પછી વિધવાઓનાં પુનર્લગ્ન કરવાં નહિ’ તે ઉપરથી એ નાતોમાં થયેલા ક્ષોભનું વર્ણન હાસ્યરસથી ભરેલું છે :
કવિ દલપતરામકૃત ‘વેનચરિત્રમાં’ આ પ્રકારનું ગાંભીર્ય અને હાસ્યનું મિશ્રણ રુચિકર રીતે થયેલું છે. વિધવાવિવાહ અને બીજા સંસારસુધારાના પ્રશ્નોના ગંભીર વિવેચનમાં વચ્ચે વચ્ચે કવિએ હાસ્યના પ્રસંગો ગોઠવ્યા છે. રાજકુંવર વેનના કહેવાથી રાજગુરુ વિધવાવિવાહ કરનાર નાતોમાં જઈ કહે છે કે ‘હવે પછી વિધવાઓનાં પુનર્લગ્ન કરવાં નહિ’ તે ઉપરથી એ નાતોમાં થયેલા ક્ષોભનું વર્ણન હાસ્યરસથી ભરેલું છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘ગુરૂને દેખી કણબણ સહુને, રીસ રૂદેમાં વ્યાપીજી.  
{{Block center|'''<poem>‘ગુરૂને દેખી કણબણ સહુને, રીસ રૂદેમાં વ્યાપીજી.  
કહે ગોર તેં રાજકુંવરને, ઉંધી મત્ય કેમ આપીજી,  
કહે ગોર તેં રાજકુંવરને, ઉંધી મત્ય કેમ આપીજી,  
ચોટલાવાળી ચતુરાને માથે, કરવા બેઠો મુંડાજી;  
ચોટલાવાળી ચતુરાને માથે, કરવા બેઠો મુંડાજી;  
Line 568: Line 568:
ધોબી કહે છે વસ્ત્ર ન ધોવાં, પછી કકળશે કેવા;  
ધોબી કહે છે વસ્ત્ર ન ધોવાં, પછી કકળશે કેવા;  
ગોર બધા મેલા ગંધાશે, જતી ઢુંઢીયા જેવા રે. વસ્તી૦’
ગોર બધા મેલા ગંધાશે, જતી ઢુંઢીયા જેવા રે. વસ્તી૦’
</poem>}}
</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘વેનચરિત્ર’માં હાસ્યના બીજા પણ પ્રસંગ છે. કન્યા ન મળવાથી નિરાશ થયેલો વાંઢો નવરંગી પોતાનું વૃત્તાન્ત વર્ણવે છે કે,
‘વેનચરિત્ર’માં હાસ્યના બીજા પણ પ્રસંગ છે. કન્યા ન મળવાથી નિરાશ થયેલો વાંઢો નવરંગી પોતાનું વૃત્તાન્ત વર્ણવે છે કે,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘પનઘટ ઉપર પ્રભાતમાં જઈ, બગની પેરે બેસું;  
{{Block center|'''<poem>‘પનઘટ ઉપર પ્રભાતમાં જઈ, બગની પેરે બેસું;  
વિધવિધના વિચાર કરૂં પણ, એથી અર્થ સરે શું.  
વિધવિધના વિચાર કરૂં પણ, એથી અર્થ સરે શું.  
રસ્તે જાતી રામાઓનાં, ટોળેટોળાં દેખું;
રસ્તે જાતી રામાઓનાં, ટોળેટોળાં દેખું;
Line 587: Line 587:
મારા ને ઉતરેવડના મેં કંઠ વિષે પહેરાવી.  
મારા ને ઉતરેવડના મેં કંઠ વિષે પહેરાવી.  
કહ્યું ચાલો વહુ ચોરીમાં, તમને આપીશ સુખ માગ્યું.
કહ્યું ચાલો વહુ ચોરીમાં, તમને આપીશ સુખ માગ્યું.
ખેંચાયાથી ખસી પડી, વાંસામાં મુજને વાગ્યું.’</poem>}}
ખેંચાયાથી ખસી પડી, વાંસામાં મુજને વાગ્યું.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘વેનચરિત્ર’ની સમગ્ર કૃતિ હાસ્યપરાયણ નથી, અને, તેમાં ઘણો ભાગ ગંભીર વૃત્તિનો છે. પુસ્તકમાં
‘વેનચરિત્ર’ની સમગ્ર કૃતિ હાસ્યપરાયણ નથી, અને, તેમાં ઘણો ભાગ ગંભીર વૃત્તિનો છે. પુસ્તકમાં
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘બાલપણમાં બાળનાં, નવ કરવાં લગન;  
{{Block center|'''<poem>‘બાલપણમાં બાળનાં, નવ કરવાં લગન;  
જો કરીએ જાણી જોઈને, વડું ઉપજે વિઘન. બાળ૦
જો કરીએ જાણી જોઈને, વડું ઉપજે વિઘન. બાળ૦
<nowiki>***</nowiki>
<nowiki>***</nowiki>
Line 601: Line 601:
ધીરજ અંતર ધરીએ,  
ધીરજ અંતર ધરીએ,  
કોટી પ્રકારે કષ્ટ પડે પણ  
કોટી પ્રકારે કષ્ટ પડે પણ  
મુંઝાઈ નવ મરીએ રે.”</poem>}}
મુંઝાઈ નવ મરીએ રે.”</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આવાં કાંઈ પણ હાસ્યમય અંશ વિનાનાં અને કેવળ ગંભીર ભાવવાળાં પદ્યોના સમૂહમાં વચ્ચે વચ્ચે ઉપર કહ્યું તેમ હાસ્યના પ્રસંગો ગૂંથ્યા છે. એકંદર પુસ્તક વાંચતાં ગાંભીર્યથી હાસ્યની વૃત્તિ ઉત્પન્ન થતી લાગતી નથી અને હાસ્યથી ગાંભીર્યની વૃત્તિ ઉત્પન્ન થતી લાગતી નથી; પરંતુ, એ પ્રતીતિ થાય છે કે જીવનમાં ગાંભીર્ય અને હાસ્યની સંસૃષ્ટિ હોય છે.
આવાં કાંઈ પણ હાસ્યમય અંશ વિનાનાં અને કેવળ ગંભીર ભાવવાળાં પદ્યોના સમૂહમાં વચ્ચે વચ્ચે ઉપર કહ્યું તેમ હાસ્યના પ્રસંગો ગૂંથ્યા છે. એકંદર પુસ્તક વાંચતાં ગાંભીર્યથી હાસ્યની વૃત્તિ ઉત્પન્ન થતી લાગતી નથી અને હાસ્યથી ગાંભીર્યની વૃત્તિ ઉત્પન્ન થતી લાગતી નથી; પરંતુ, એ પ્રતીતિ થાય છે કે જીવનમાં ગાંભીર્ય અને હાસ્યની સંસૃષ્ટિ હોય છે.
ગાંભીર્ય અને હાસ્યનું મિશ્રણ કરવાનું પ્રાવીણ્ય પ્રેમાનંદની કૃતિઓમાં ઠેર ઠેર નજરે પડે છે. ગંભીર પ્રસંગો વર્ણવતાં હાસ્યરસની તેને વિસ્મૃતિ થતી નથી. તેનાં કાવ્યો પ્રતીતિ કરાવે છે કે ગાંભીર્ય અને હાસ્ય વચ્ચે એવું અંતર નથી કે એક આખ્યાનમાં એ બન્નેનો પ્રાદુર્ભાવ ન હોઈ શકે. ‘મામેરું’ અને ‘હૂંડી’ એ બન્ને અનન્ય ભક્તિનું : મહત્ત્વ દર્શાવવાના ગંભીર ઉદ્દેશવાળાં હોવા છતાં લગભગ સરખે ભાગે હાસ્યમય અને ગાંભીર્યમય છે. દમયંતીના સ્વયંવરનો ‘નગરી અમરા’ સરખો ભભકો વર્ણવતાં ‘બોલે દુંદુભીના બહુ ડંક, અકળામણનો વળ્યો અંક’ એવી ઉત્તેજિત વૃત્તિમાં આવ્યા પછી પણ મનુષ્યસ્વભાવમાં રહેલી નિર્બળતાની હાસ્યપાત્રતા દર્શાવવાનું તેને અપ્રાસંગિક લાગતું નથી.
ગાંભીર્ય અને હાસ્યનું મિશ્રણ કરવાનું પ્રાવીણ્ય પ્રેમાનંદની કૃતિઓમાં ઠેર ઠેર નજરે પડે છે. ગંભીર પ્રસંગો વર્ણવતાં હાસ્યરસની તેને વિસ્મૃતિ થતી નથી. તેનાં કાવ્યો પ્રતીતિ કરાવે છે કે ગાંભીર્ય અને હાસ્ય વચ્ચે એવું અંતર નથી કે એક આખ્યાનમાં એ બન્નેનો પ્રાદુર્ભાવ ન હોઈ શકે. ‘મામેરું’ અને ‘હૂંડી’ એ બન્ને અનન્ય ભક્તિનું : મહત્ત્વ દર્શાવવાના ગંભીર ઉદ્દેશવાળાં હોવા છતાં લગભગ સરખે ભાગે હાસ્યમય અને ગાંભીર્યમય છે. દમયંતીના સ્વયંવરનો ‘નગરી અમરા’ સરખો ભભકો વર્ણવતાં ‘બોલે દુંદુભીના બહુ ડંક, અકળામણનો વળ્યો અંક’ એવી ઉત્તેજિત વૃત્તિમાં આવ્યા પછી પણ મનુષ્યસ્વભાવમાં રહેલી નિર્બળતાની હાસ્યપાત્રતા દર્શાવવાનું તેને અપ્રાસંગિક લાગતું નથી.
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>‘વર થઈ બેઠા પ્રાણી માત્ર, સમાં કર્યાં છે વરવાં ગાત્ર.  
{{Block center|'''<poem>‘વર થઈ બેઠા પ્રાણી માત્ર, સમાં કર્યાં છે વરવાં ગાત્ર.  
શરીર ક્ષુદ્ર કાષ્ટનાં ખોડ, તેને દમયંતી પરણ્યાના કોડ.
શરીર ક્ષુદ્ર કાષ્ટનાં ખોડ, તેને દમયંતી પરણ્યાના કોડ.
બાળક યૌવન ને વળી વૃદ્ધા, તેને દમયંતી પરણ્યાની શ્રદ્ધા.  
બાળક યૌવન ને વળી વૃદ્ધા, તેને દમયંતી પરણ્યાની શ્રદ્ધા.  
Line 617: Line 617:
જેના મુખ માંહે નહીં દંત, તેને પરણવાનું ચંત.  
જેના મુખ માંહે નહીં દંત, તેને પરણવાનું ચંત.  
કેવલ વૃદ્ધ ડાચાં ગયાં મળી, તે બેઠા ટુંપાવી પળી.  
કેવલ વૃદ્ધ ડાચાં ગયાં મળી, તે બેઠા ટુંપાવી પળી.  
જોશીની પ્રણીપત્ય કરી, દેખાડે હાથ ને જન્મોતરી.</poem>}}
જોશીની પ્રણીપત્ય કરી, દેખાડે હાથ ને જન્મોતરી.</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
એ રીતે સ્વયંવર સરખા ઉચ્ચ પ્રોત્સાહનના પ્રસંગમાં પણ પ્રેમાનંદ જ્યાં હાસ્યમયતા ભેળે છે ત્યાં બન્ને ભાવ યથાસ્થિત છે એમ વાંચનારને લાગ્યા વિના રહેતું નથી. એક જ વર્ણનમાં ઘડીમાં ગાંભીર્ય અને ઘડીમાં હાસ્ય દર્શાવનારી રચનાનો નમૂનો ‘સુદામાચરિત્ર’માંથી લઈશું. કૃષ્ણને મળવા આવેલો સુદામો બારણે ઊભો રહી ખબર કહેવડાવે છે તે વેળા,
એ રીતે સ્વયંવર સરખા ઉચ્ચ પ્રોત્સાહનના પ્રસંગમાં પણ પ્રેમાનંદ જ્યાં હાસ્યમયતા ભેળે છે ત્યાં બન્ને ભાવ યથાસ્થિત છે એમ વાંચનારને લાગ્યા વિના રહેતું નથી. એક જ વર્ણનમાં ઘડીમાં ગાંભીર્ય અને ઘડીમાં હાસ્ય દર્શાવનારી રચનાનો નમૂનો ‘સુદામાચરિત્ર’માંથી લઈશું. કૃષ્ણને મળવા આવેલો સુદામો બારણે ઊભો રહી ખબર કહેવડાવે છે તે વેળા,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>“સુતા શજાયે શ્રી અવિનાશ રે, અષ્ટ પટરાણિયો છે બે પાસ રે.  
{{Block center|'''<poem>“સુતા શજાયે શ્રી અવિનાશ રે, અષ્ટ પટરાણિયો છે બે પાસ રે.  
રૂકમણી તળાંસે પાય રે, મિત્રવંદા ઢોળે છે વાય રે.
રૂકમણી તળાંસે પાય રે, મિત્રવંદા ઢોળે છે વાય રે.
ધર્યું દર્પણ ભક્ત નારી રે, જાંબુવતિયે ગ્રહી જળઝારી રે.
ધર્યું દર્પણ ભક્ત નારી રે, જાંબુવતિયે ગ્રહી જળઝારી રે.
Line 645: Line 645:
પડે આખડે બેઠા થાય રે, એક પળ તે જુગ જેવી જાય રે.  
પડે આખડે બેઠા થાય રે, એક પળ તે જુગ જેવી જાય રે.  
સ્ત્રિયોને કહી ગયા ભગવાન રે, પૂજા થાળ કરો સાવધાન રે.
સ્ત્રિયોને કહી ગયા ભગવાન રે, પૂજા થાળ કરો સાવધાન રે.
હું જે ભોગવું રાજ્યાસન રે, તે તો એ બ્રાહ્મણનું પુન્ય રે.’</poem>}}
હું જે ભોગવું રાજ્યાસન રે, તે તો એ બ્રાહ્મણનું પુન્ય રે.’</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
કડવું દ્વારકાધીશના શનયગૃહના વૈભવના વિલાસમય વર્ણનથી શરૂ થાય છે, અને, તેનું વર્ણન થઈ રહે છે ત્યાં સુદામાના હસવા લાયક દીદારનું વર્ણન આવે છે; એ હાસ્યમય વર્ણન પૂરું થાય છે ત્યાં સુદામાના આગમનથી કૃષ્ણને ઉત્પન્ન થયેલી સ્નેહોર્મિનું હૃદયસ્પર્શી વર્ણન આવે છે; તે વર્ણનમાંથી કૃષ્ણના ક્ષોભની કાંઈક હાસ્યમય વર્ણનમાં સંક્રાન્તિ થાય છે, અને તે પછી સુદામા તરફના કૃષ્ણના પૂજ્યભાવનું ગંભીર વર્ણન આવે છે. એ રીતની ગાંભીર્ય અને હાસ્યની ફૂલગૂંથણી ચિત્રને મનોરમ કરે છે, એટલું જ નહીં પણ, ગાંભીર્ય અને હાસ્યનું નિકટપણું બતાવે છે, અને, તે બન્ને સ્રોત આખરે એક જ મૂળમાંથી નીકળે છે એ વસ્તુસ્થિતિની પ્રતીતિ કરાવે છે. વર્ણનમાં જ્યાં ગાંભીર્ય છે ત્યાં તે વ્યાજરૂપે નથી, હાસ્ય ઉપજાવવા માટે ગંભીરતાનો ત્યાં ડોળ કરેલો નથી, પણ, ખરેખરી ગંભીર વૃત્તિને લીધે ગાંભીર્ય ઉદ્દિષ્ટ થયું છે; અને જ્યાં હાસ્ય છે ત્યાં તે ખોટા આભાસ રૂપે નથી પણ ખરેખરું વિવિક્ષિત છે.
કડવું દ્વારકાધીશના શનયગૃહના વૈભવના વિલાસમય વર્ણનથી શરૂ થાય છે, અને, તેનું વર્ણન થઈ રહે છે ત્યાં સુદામાના હસવા લાયક દીદારનું વર્ણન આવે છે; એ હાસ્યમય વર્ણન પૂરું થાય છે ત્યાં સુદામાના આગમનથી કૃષ્ણને ઉત્પન્ન થયેલી સ્નેહોર્મિનું હૃદયસ્પર્શી વર્ણન આવે છે; તે વર્ણનમાંથી કૃષ્ણના ક્ષોભની કાંઈક હાસ્યમય વર્ણનમાં સંક્રાન્તિ થાય છે, અને તે પછી સુદામા તરફના કૃષ્ણના પૂજ્યભાવનું ગંભીર વર્ણન આવે છે. એ રીતની ગાંભીર્ય અને હાસ્યની ફૂલગૂંથણી ચિત્રને મનોરમ કરે છે, એટલું જ નહીં પણ, ગાંભીર્ય અને હાસ્યનું નિકટપણું બતાવે છે, અને, તે બન્ને સ્રોત આખરે એક જ મૂળમાંથી નીકળે છે એ વસ્તુસ્થિતિની પ્રતીતિ કરાવે છે. વર્ણનમાં જ્યાં ગાંભીર્ય છે ત્યાં તે વ્યાજરૂપે નથી, હાસ્ય ઉપજાવવા માટે ગંભીરતાનો ત્યાં ડોળ કરેલો નથી, પણ, ખરેખરી ગંભીર વૃત્તિને લીધે ગાંભીર્ય ઉદ્દિષ્ટ થયું છે; અને જ્યાં હાસ્ય છે ત્યાં તે ખોટા આભાસ રૂપે નથી પણ ખરેખરું વિવિક્ષિત છે.
Line 659: Line 659:
પ્રાસ (rhyme), અનુપ્રાસ (alliteration), ઝડઝમક, શ્લેષ (pun), ઇત્યાદિ યુક્તિઓ પણ હાસ્યમય રચનાઓમાં ઉપયોગી થાય છે.
પ્રાસ (rhyme), અનુપ્રાસ (alliteration), ઝડઝમક, શ્લેષ (pun), ઇત્યાદિ યુક્તિઓ પણ હાસ્યમય રચનાઓમાં ઉપયોગી થાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘મેલો ઘેલો પેલો જુઓ આગ ખેલમાં ઉભેલો,  
{{Block center|'''<poem>‘મેલો ઘેલો પેલો જુઓ આગ ખેલમાં ઉભેલો,  
ગોદડે ગુંથેલો એવો આવે હનુમાનજી;* <ref>(* ‘એવો આવે હનુમાનજી’ને ઠેકાણે ‘એવું આવે અનુમાનજી’ એવો પાઠ પ્રથમ હોવાનું આ લખનારને સાંભરે છે. પણ, તે વિશે ખાતરી નથી. છેલ્લી લીટીમાં ‘એ હનુમાનજી હશે કે મુલ્લાં સુલેમાનજી હશે’ એવો સંદેહ મૂક્યાથી જે ખૂબી આવે છે તે ‘એવો આવે હનુમાનજી’ એવું નિશ્ચયાર્થ રૂપક અહીં મૂક્યાથી ઘટી જાય છે. રૂપક અલંકારથી અભેદ દર્શાવ્યા પછી સંદેહ અલંકાર શોભતો નથી, ‘એવું આવે અનુમાનજી’ એવો પાઠ હોય તો સંદેહની એ ખૂબી જળવાય.)</ref>
ગોદડે ગુંથેલો એવો આવે હનુમાનજી;* <ref>(* ‘એવો આવે હનુમાનજી’ને ઠેકાણે ‘એવું આવે અનુમાનજી’ એવો પાઠ પ્રથમ હોવાનું આ લખનારને સાંભરે છે. પણ, તે વિશે ખાતરી નથી. છેલ્લી લીટીમાં ‘એ હનુમાનજી હશે કે મુલ્લાં સુલેમાનજી હશે’ એવો સંદેહ મૂક્યાથી જે ખૂબી આવે છે તે ‘એવો આવે હનુમાનજી’ એવું નિશ્ચયાર્થ રૂપક અહીં મૂક્યાથી ઘટી જાય છે. રૂપક અલંકારથી અભેદ દર્શાવ્યા પછી સંદેહ અલંકાર શોભતો નથી, ‘એવું આવે અનુમાનજી’ એવો પાઠ હોય તો સંદેહની એ ખૂબી જળવાય.)</ref>
કાળા હાથ દારૂવાળા, દાઢી મોઢું દીસે કાળું,  
કાળા હાથ દારૂવાળા, દાઢી મોઢું દીસે કાળું,  
Line 667: Line 667:
ઠેકી ઠામ ઠામ આગ લગાડીને આઘો ખસે,  
ઠેકી ઠામ ઠામ આગ લગાડીને આઘો ખસે,  
હશે હનુમાનજી કે મુલ્લાં સુલેમાનજી.’
હશે હનુમાનજી કે મુલ્લાં સુલેમાનજી.’
        {{right|દલપત કાવ્ય.}}</poem>}}
        {{right|દલપત કાવ્ય.}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
વિચિત્ર વેશે દોડતા અને દારૂખાનું સળગાવતા હોરાની લંકામાં આગ લગાડતા હનુમાનની સાથે કરેલી આ સરખામણીની હાસ્યજનકતામાં અનુપ્રાસથી અને ઝડઝમકથી ઉમેરો થાય છે, અને, ‘હનુમાનજી’, ‘સમાનજી’ અને ‘જમાનજી’ સાથે પ્રાસ આણવા સારુ હોરાનું નામ ‘સુલેમાનજી’ હોવાની કરેલી અટકળ એ સહુને છેડે આવતાં રચનાની હાસ્યમયતા તીવ્ર થઈ ઘણી રમૂજ ઉત્પન્ન કરે છે.
વિચિત્ર વેશે દોડતા અને દારૂખાનું સળગાવતા હોરાની લંકામાં આગ લગાડતા હનુમાનની સાથે કરેલી આ સરખામણીની હાસ્યજનકતામાં અનુપ્રાસથી અને ઝડઝમકથી ઉમેરો થાય છે, અને, ‘હનુમાનજી’, ‘સમાનજી’ અને ‘જમાનજી’ સાથે પ્રાસ આણવા સારુ હોરાનું નામ ‘સુલેમાનજી’ હોવાની કરેલી અટકળ એ સહુને છેડે આવતાં રચનાની હાસ્યમયતા તીવ્ર થઈ ઘણી રમૂજ ઉત્પન્ન કરે છે.
Line 673: Line 673:
વિચારની ગંભીરતાના અને રસની ગાઢતાના પ્રસંગો હોય ત્યાં શ્લેષનો અવકાશ હોતો નથી, પણ, લઘુભાર (light) મનોવૃત્તિનો પ્રસંગ હોય ત્યાં શ્લેષનો અવકાશ હોઈ શકે છે, તેથી, હાસ્યરસમાં શ્લેષને સ્થાન મળે છે. શ્લેષથી માત્ર વાક્‌ચાતુર્યનો વ્યવહાર થઈ શકે છે, એક શબ્દના થતા બે અર્થની ભેળસેળ અને ભુલભુલામણી થઈ શકે છે; પણ કોઈ અવસ્થામાં ઊંડું રહેલું હાસ્યમય અર્થ દર્શાવવાનું કાર્ય શ્લેષથી થઈ શકતું નથી; તેથી, શ્લેષનો ઉપયોગ ‘વિટ’માં થઈ શકે છે. ‘હ્યુમર’ થઈ શકતો નથી. શ્લેષનું વાક્‌ચાતુર્ય પણ સાધારણ પ્રકારનું હોય છે; વાક્‌ચાતુર્ય યોજનાર શબ્દનું દ્વિઅર્થીપણું નવું બનાવતો નથી, તે માત્ર દ્વિઅર્થીપણાનો પ્રસંગ આણે છે; અને, શબ્દના અર્થોનો વિવિધ વસ્તુસ્થિતિઓના વિરોધ જેટલો લાંબો ટકતો નથી તેથી દ્વિઅર્થીપણાના વિરોધથી થયેલું આશ્ચર્ય થોડી વારમાં શમી જાય છે. એક શબ્દના બે અર્થ હોવાથી ખરી રીતે બે જુદા જુદા અર્થવાળા જુદા જુદા પદાર્થ છે એ ભાન થતાં વિરોધનો ચમત્કાર જતો રહે છે. શ્લેષનું ચાતુર્ય આવું સાધારણ હોવાથી એડિસન શ્લેષને false wit (‘ખોટું વાક્‌ચાતુર્ય’) કહે છે, અને, તે એવો નિયમ સૂચવે છે કે અમુક ‘વિટ’વાળી ઉક્તિની પરીક્ષા કરવા સારુ તે ઉક્તિનો બીજી ભાષામાં તરજુમો કરવો અને જો તરજુમો કર્યા પછી તે ઉક્તિમાંનું ચાતુર્ય કાયમ રહે તો તેમાં ખરું ‘વિટ’ છે એમ સમજવું. અને, જો તરજુમો કર્યા પછી તે ઉક્તિમાંનું ચાતુર્ય જતું રહેલું માલૂમ પડે તો તેમાં માત્ર શ્લેષ છે એમ સમજવું. (સ્પેકટેટર, અંક ૬૧.) શબ્દનું દ્વિઅર્થીપણું નિત્યના વ્યવહારમાં અને વાતચીતમાં જાણીતું થયેલું ન હોય પણ કંઈક અપરિચિત હોઈ એકાએક દૃષ્ટિ આગળ આવે અને વિચિત્રતાથી આશ્ચર્ય પમાડે ત્યારે શ્લેષથી વિનોદ ઉત્પન્ન થઈ શકે છે. નાનાં છોકરાં રમત રમતાં કહે છે કે ‘આપણે ઉજાણી ગયાં ત્યાં પવન આવ્યો ને બધું ઊડી ગયું; તેમાં મારાં મરચાં ગયાં ને તારાં મરી ગયાં;’ એમાં ‘મરી’ શબ્દથી થતો શ્લેષ (“તારાં મરી ઊડી ગયાં” અને “તારાં સગાંવહાલાં મરી ગયાં”) એટલો પ્રાકૃત અને સાધારણ છે કે તેથી વાક્‌ચાતુર્યનો વિનોદ થતો નથી. પરંતુ,
વિચારની ગંભીરતાના અને રસની ગાઢતાના પ્રસંગો હોય ત્યાં શ્લેષનો અવકાશ હોતો નથી, પણ, લઘુભાર (light) મનોવૃત્તિનો પ્રસંગ હોય ત્યાં શ્લેષનો અવકાશ હોઈ શકે છે, તેથી, હાસ્યરસમાં શ્લેષને સ્થાન મળે છે. શ્લેષથી માત્ર વાક્‌ચાતુર્યનો વ્યવહાર થઈ શકે છે, એક શબ્દના થતા બે અર્થની ભેળસેળ અને ભુલભુલામણી થઈ શકે છે; પણ કોઈ અવસ્થામાં ઊંડું રહેલું હાસ્યમય અર્થ દર્શાવવાનું કાર્ય શ્લેષથી થઈ શકતું નથી; તેથી, શ્લેષનો ઉપયોગ ‘વિટ’માં થઈ શકે છે. ‘હ્યુમર’ થઈ શકતો નથી. શ્લેષનું વાક્‌ચાતુર્ય પણ સાધારણ પ્રકારનું હોય છે; વાક્‌ચાતુર્ય યોજનાર શબ્દનું દ્વિઅર્થીપણું નવું બનાવતો નથી, તે માત્ર દ્વિઅર્થીપણાનો પ્રસંગ આણે છે; અને, શબ્દના અર્થોનો વિવિધ વસ્તુસ્થિતિઓના વિરોધ જેટલો લાંબો ટકતો નથી તેથી દ્વિઅર્થીપણાના વિરોધથી થયેલું આશ્ચર્ય થોડી વારમાં શમી જાય છે. એક શબ્દના બે અર્થ હોવાથી ખરી રીતે બે જુદા જુદા અર્થવાળા જુદા જુદા પદાર્થ છે એ ભાન થતાં વિરોધનો ચમત્કાર જતો રહે છે. શ્લેષનું ચાતુર્ય આવું સાધારણ હોવાથી એડિસન શ્લેષને false wit (‘ખોટું વાક્‌ચાતુર્ય’) કહે છે, અને, તે એવો નિયમ સૂચવે છે કે અમુક ‘વિટ’વાળી ઉક્તિની પરીક્ષા કરવા સારુ તે ઉક્તિનો બીજી ભાષામાં તરજુમો કરવો અને જો તરજુમો કર્યા પછી તે ઉક્તિમાંનું ચાતુર્ય કાયમ રહે તો તેમાં ખરું ‘વિટ’ છે એમ સમજવું. અને, જો તરજુમો કર્યા પછી તે ઉક્તિમાંનું ચાતુર્ય જતું રહેલું માલૂમ પડે તો તેમાં માત્ર શ્લેષ છે એમ સમજવું. (સ્પેકટેટર, અંક ૬૧.) શબ્દનું દ્વિઅર્થીપણું નિત્યના વ્યવહારમાં અને વાતચીતમાં જાણીતું થયેલું ન હોય પણ કંઈક અપરિચિત હોઈ એકાએક દૃષ્ટિ આગળ આવે અને વિચિત્રતાથી આશ્ચર્ય પમાડે ત્યારે શ્લેષથી વિનોદ ઉત્પન્ન થઈ શકે છે. નાનાં છોકરાં રમત રમતાં કહે છે કે ‘આપણે ઉજાણી ગયાં ત્યાં પવન આવ્યો ને બધું ઊડી ગયું; તેમાં મારાં મરચાં ગયાં ને તારાં મરી ગયાં;’ એમાં ‘મરી’ શબ્દથી થતો શ્લેષ (“તારાં મરી ઊડી ગયાં” અને “તારાં સગાંવહાલાં મરી ગયાં”) એટલો પ્રાકૃત અને સાધારણ છે કે તેથી વાક્‌ચાતુર્યનો વિનોદ થતો નથી. પરંતુ,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘જળદ જગતમાં મેઘ છે, ફળદ બાગનો ફાલ;  
{{Block center|'''<poem>‘જળદ જગતમાં મેઘ છે, ફળદ બાગનો ફાલ;  
પણ નિર્બળ નર નારનો, બળદ ભોજ ભૂપાળ.’
પણ નિર્બળ નર નારનો, બળદ ભોજ ભૂપાળ.’
{{right|દલપત કાવ્ય.}}</poem>}}  
{{right|દલપત કાવ્ય.}}</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
એ ઉક્તિમાં ‘બળદ’ શબ્દનો શ્લેષ (“બળ આપનાર” અને “બળદ જનાવર”) રહેલો છે તે ગોઠવવાનું વાક્‌ચાતુર્ય સમજાતાં વિનોદ ઉત્પન્ન થાય છે.  
એ ઉક્તિમાં ‘બળદ’ શબ્દનો શ્લેષ (“બળ આપનાર” અને “બળદ જનાવર”) રહેલો છે તે ગોઠવવાનું વાક્‌ચાતુર્ય સમજાતાં વિનોદ ઉત્પન્ન થાય છે.  

Navigation menu