મંગલમ્/સ્થિતપ્રજ્ઞ દર્શન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 5: Line 5:
{{Block center|<poem>
{{Block center|<poem>
'''અર્જુન બોલ્યા'''
'''અર્જુન બોલ્યા'''
સમાધિમાં સ્થિતપ્રજ્ઞ, જાણવો કેમ કેશવ?
{{gap|1em}}સમાધિમાં સ્થિતપ્રજ્ઞ, જાણવો કેમ કેશવ?
બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિર બુદ્ધિનો?
{{gap|1em}}બોલે, રહે, ફરે કેમ, મુનિ જે સ્થિર બુદ્ધિનો?
'''શ્રી ભગવાન બોલ્યા'''
'''શ્રી ભગવાન બોલ્યા'''
મનની કામના સર્વે છોડીને, આત્મમાં જ જે,
{{gap|1em}}મનની કામના સર્વે છોડીને, આત્મમાં જ જે,
રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો.
{{gap|1em}}રહે સંતુષ્ટ આત્માથી, તે સ્થિતપ્રજ્ઞ જાણવો.
દુઃખે ઉદ્વેગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઈ,
{{gap|1em}}દુઃખે ઉદ્વેગ ના ચિત્તે, સુખોની ઝંખના ગઈ,
ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિર બુદ્ધિનો.
{{gap|1em}}ગયા રાગ-ભય-ક્રોધ, મુનિ તે સ્થિર બુદ્ધિનો.
આસક્ત નહિ જે ક્યાંય, મળે કાંઈ શુભાશુભ,
{{gap|1em}}આસક્ત નહિ જે ક્યાંય, મળે કાંઈ શુભાશુભ,
ન કરે હર્ષ કે દ્વેષ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.
{{gap|1em}}ન કરે હર્ષ કે દ્વેષ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.
કાચબો જેમ અંગોને તેમ જે વિષયો થકી;
{{gap|1em}}કાચબો જેમ અંગોને તેમ જે વિષયો થકી;
સંકેલે ઇન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.
{{gap|1em}}સંકેલે ઇન્દ્રિયો પૂર્ણ, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.
નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં,
{{gap|1em}}નિરાહારી શરીરીના ટળે છે વિષયો છતાં,
રસ રહી જતો તેમાં, તે ટળે પેખતાં પરં.
{{gap|1em}}રસ રહી જતો તેમાં, તે ટળે પેખતાં પરં.
પ્રયત્નમાં રહે તોયે શાણાયે નર ના હરે,
{{gap|1em}}પ્રયત્નમાં રહે તોયે શાણાયે નર ના હરે,
મન ને ઇન્દ્રિયો મસ્ત વેગથી વિષયો ભણી.
{{gap|1em}}મન ને ઇન્દ્રિયો મસ્ત વેગથી વિષયો ભણી.
યોગથી તે વશે રાખી રહેવું મત્પરાયણ,
{{gap|1em}}યોગથી તે વશે રાખી રહેવું મત્પરાયણ,
ઇંદ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.
{{gap|1em}}ઇંદ્રિયો સંયમે જેની, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.
વિષયોનું રહે ધ્યાન તેમાં આસક્તિ ઊપજે,
{{gap|1em}}વિષયોનું રહે ધ્યાન તેમાં આસક્તિ ઊપજે,
જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે.
{{gap|1em}}જન્મે આસક્તિથી કામ, કામથી ક્રોધ નીપજે.
ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે;
{{gap|1em}}ક્રોધથી મૂઢતા આવે, મૂઢતા સ્મૃતિને હરે;
સ્મૃતિલોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે.
{{gap|1em}}સ્મૃતિલોપે બુદ્ધિનાશ, બુદ્ધિનાશે વિનાશ છે.
રાગ ને દ્વેષ છૂટેલી ઇન્દ્રિયે વિષયો ગ્રહે,
{{gap|1em}}રાગ ને દ્વેષ છૂટેલી ઇન્દ્રિયે વિષયો ગ્રહે,
વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા.
{{gap|1em}}વશેન્દ્રિય સ્થિરાત્મા જે, તે પામે છે પ્રસન્નતા.
પામ્યે પ્રસન્નતા તેનાં દુઃખો સૌ નાશ પામતાં;
{{gap|1em}}પામ્યે પ્રસન્નતા તેનાં દુઃખો સૌ નાશ પામતાં;
પામ્યો પ્રસન્નતા તેની બુદ્ધિ શીઘ્ર બને સ્થિર.
{{gap|1em}}પામ્યો પ્રસન્નતા તેની બુદ્ધિ શીઘ્ર બને સ્થિર.
અયોગીને નથી બુદ્ધિ અયોગીને ન ભાવના;
{{gap|1em}}અયોગીને નથી બુદ્ધિ અયોગીને ન ભાવના;
ન ભાવહીનને શાંતિ; સુખ ક્યાંથી અશાંતને?
{{gap|1em}}ન ભાવહીનને શાંતિ; સુખ ક્યાંથી અશાંતને?
ઇન્દ્રિયો વિષયે દોડે, તે પૂંઠે જે વહે મન,
{{gap|1em}}ઇન્દ્રિયો વિષયે દોડે, તે પૂંઠે જે વહે મન,
દેહીની તે હરે બુદ્ધિ, જેમ વા નાવને જળે.
{{gap|1em}}દેહીની તે હરે બુદ્ધિ, જેમ વા નાવને જળે.
તેથી જેણે બધી રીતે રક્ષેલી વિષયો થકી,
{{gap|1em}}તેથી જેણે બધી રીતે રક્ષેલી વિષયો થકી,
ઇન્દ્રિયો નિગ્રહે રાખી, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.
{{gap|1em}}ઇન્દ્રિયો નિગ્રહે રાખી, તેની પ્રજ્ઞા થઈ સ્થિર.
નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંયમી;
{{gap|1em}}નિશા જે સર્વ ભૂતોની, તેમાં જાગ્રત સંયમી;
જેમાં જાગે બધાં ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા.
{{gap|1em}}જેમાં જાગે બધાં ભૂતો, તે જ્ઞાની મુનિની નિશા.
{{gap}}સદા ભરાતાં અચલપ્રતિષ્ઠ
{{gap}}સદા ભરાતાં અચલપ્રતિષ્ઠ
{{gap|4em}}સમુદ્રમાં નીર બધાં પ્રવેશે;
{{gap|4em}}સમુદ્રમાં નીર બધાં પ્રવેશે;
{{gap}}જેમાં પ્રવેશે સહુ કામ તેમ
{{gap}}જેમાં પ્રવેશે સહુ કામ તેમ
{{gap|4em}}તે શાંતિ પામે નહીં કામકામી.
{{gap|4em}}તે શાંતિ પામે નહીં કામકામી.
છોડીને કામના સર્વ ફરે જે નર નિઃસ્પૃહ,
{{gap|1em}}છોડીને કામના સર્વ ફરે જે નર નિઃસ્પૃહ,
અહંતા-મમતા મૂકી, તે પામે શાંતિ, ભારત.
{{gap|1em}}અહંતા-મમતા મૂકી, તે પામે શાંતિ, ભારત.
આ છે બ્રહ્મદશા એને, પામ્યે ના મોહમાં પડે;
{{gap|1em}}આ છે બ્રહ્મદશા એને, પામ્યે ના મોહમાં પડે;
અંતકાળેય તે રાખી બ્રહ્મ નિર્વાણ મેળવે.
{{gap|1em}}અંતકાળેય તે રાખી બ્રહ્મ નિર્વાણ મેળવે.
</poem>}}
</poem>}}
<br>
<br>

Navigation menu