સમયદર્શી સાહિત્યસંદર્ભ કોશ/૧૮૯૧-૧૯૦૦: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 1,055: | Line 1,055: | ||
| <small>ટોમકાકા ૧૯૪૦ આસપાસ</small> | | <small>ટોમકાકા ૧૯૪૦ આસપાસ</small> | ||
|- | |- | ||
| | | કવિ કાલિદાસ ભગવાનદાસ | ||
| '''''' | | '''૧૯૦૦,''' | ||
| - | | - | ||
|- | |- | ||
| <small> | | <small>મારા શુભ વિચારો ૧૯૩૧</small> | ||
|} | |} | ||
Revision as of 04:43, 10 December 2022
જન્મવર્ષ ૧૮૯૧ થી ૧૯૦૦
| અટક, નામ | જન્મવર્ષ | –/અવસાનવર્ષ |
| પહેલી પ્રકાશિત કૃતિ, પ્રકાશનવર્ષ | ||
| ભટ્ટ ગિરિજાશંકર/ ગિરીશભાઈ મયારામ | ૧૨-૨-૧૮૯૧, | ૮-૭-૧૯૭૨, |
| અખિલ ત્રિવેણી ૧૯૩૬ | ||
| ભટ્ટ ચંદુલાલ જયશંકર ‘સાંખ્યાયન’ | ૧૧-૩-૧૮૯૧, | ૨૩-૬-૧૯૫૩, |
| રસદર્શન ૧૯૫૩ | ||
| કામદાર કેશવલાલ હિંમતલાલ | ૧૫-૪-૧૮૯૧, | ૨૫-૧૧-૧૯૭૬, |
| હિન્દની પ્રજાનો ટૂંકો ઇતિહાસ ૧૯૨૭ | ||
| દાદાચાનજી માણેક હોરમસજી | ૨૯-૪-૧૮૯૧, | ૧૯૪૩, |
| સ્વ. સર શાપુરજી ભરુચાનું જીવનવૃત્તાંત ૧૯૨૮ | ||
| પ્રભાસ્કર જનાર્દન ન્હાનાભાઈ | ૮-૬-૧૮૯૧, | - |
| વિહારિણી ૧૯૨૬ | ||
| ચોક્સી નાજુકલાલ નંદલાલ | ૨૫-૭-૧૮૯૧, | - |
| સ્વામી વિવેકાનંદ ૧૯૨૦ | ||
| શર્મા સીતારામ જયસિંહ | ૧૬-૮-૧૮૯૧, | ૧૯૬૫, |
| પ્રસૂનાંજલિ ૧૯૧૫ | ||
| શેઠ અમૃતલાલ દલપતરામ | ૨૫-૮-૧૮૯૧, | ૩૦-૬-૧૯૫૪, |
| નામદાર વાઈસરૉય સાહેબની મુંઝવણ ૧૯૨૫ આસપાસ | ||
| અમીન ગોવર્ધનદાસ કહાનદાસ | ૨૭-૮-૧૮૯૧, | - |
| દક્ષિણનો વાઘ ૧૯૨૦ | ||
| પરીખ નરહરિ દ્વારકાદાસ | ૭-૧૦-૧૮૯૧, | ૧૫-૭-૧૯૫૭, |
| નામદાર ગોખલેનાં ભાષણો ૧૯૧૮ | ||
| ત્રિવેદી હરભાઈ દુર્લભજી | ૧૪-૧૧-૧૮૯૧, | ૧૯-૮-૧૯૭૯, |
| તથાગત ૧૯૨૪ | ||
| દેસાઈ મહાદેવ હરિભાઈ | ૧-૧-૧૮૯૨, | ૧૫-૮-૧૯૪૨, |
| ચિત્રાંગદા ૧૯૧૫ | ||
| જોશી દેવકૃષ્ણ પીતામ્બર | ૫-૧-૧૮૯૨, | - |
| કટાક્ષ કાવ્યો ૧૯૪૨ | ||
| યાજ્ઞિક ઈન્દુલાલ કનૈયાલાલ | ૨૨-૨-૧૮૯૨, | ૧૭-૭-૧૯૭૨, |
| કુમારનાં સ્ત્રીરત્નો ૧૯૨૬ | ||
| ઠક્કર કપિલરાય પરમાનંદદાસ ‘મજનૂ’ | ૩-૪-૧૮૯૨, | ૧૯-૨-૧૯૫૯, |
| કલાપી, સુમન અને મિત્રમંડળ ૧૯૭૮ | ||
| મોડક તારાબહેન | ૧૯-૪-૧૮૯૨, | - |
| બાળકોનાં રમકડાં ૧૯૨૭ | ||
| ઉદેશી ચાંપશી વિઠ્ઠલદાસ | ૨૪-૪-૧૮૯૨, | ૨૬-૨-૧૯૭૪ |
| કવિતા કલાપ ૧૯૧૮ | ||
| દેસાઈ રમણલાલ વસંતલાલ | ૧૨-૫-૧૮૯૨, | ૨૦-૯-૧૯૫૪, |
| મહારાણા પ્રતાપ ૧૯૧૯ | ||
| નાયક શિવરામ મન:સુખરામ | ૨૬-૫-૧૮૯૨, | - |
| શિવરામકૃત કવિતા ૧૮૯૫ | ||
| રાવળ રવિશંકર મહાશંકર | ૧-૮-૧૮૯૨, | ૯-૧૨-૧૯૭૭, |
| કલાકારની સંસારયાત્રા ૧૯૪૭ | ||
| શાહ માવજી દાવજી | ૧૮-૧૦-૧૮૯૨, | - |
| જ્ઞાનપંચમી ૧૯૨૪ | ||
| દામાણી હરજી લવજી ‘શયદા’ | ૨૪-૧૦-૧૮૯૨, | ૩૧-૬-૧૯૬૨, |
| જયભારતી ૧૯૨૨ | ||
| માંકડ ભગવાનલાલ લક્ષ્મીશંકર | ૨૭-૧૦-૧૮૯૨, | ૮-૨-૧૯૬૯, |
| ક્લાઉડ્ઝ ૧૯૧૭ | ||
| દ્વિવેદી પ્રભુલાલ દયારામ | ૧૫-૧૧-૧૮૯૨, | ૩૧-૧-૧૯૬૨. |
| વિદ્યાવારિધિ ૧૯૫૧ | ||
| દાવર ફિરોઝ કાવસજી | ૧૬-૧૧-૧૮૯૨, | ૩-૨-૧૯૭૮, |
| રિફ્લેક્શન્સ ૧૯૮૨ | ||
| ઓઝા જ્યંતીલાલ મંગળજી | ૧૧-૧૨-૧૮૯૨, | ૧૯૬૯, |
| મોટા થઈશું ત્યારે ૧૯૩૫ | ||
| જોશી ગૌરીશંકર ગોવર્ધનરામ ‘ધૂમકેતુ’ | ૧૨-૧૨-૧૮૯૨, | ૧૧-૩-૧૯૬૫, |
| પૃથ્વીશ ૧૯૨૩ | ||
| બ્રહ્મભટ્ટ રઘુનાથ ત્રિભુવનદાસ ‘રસકવિ’ | ૧૩-૧૨-૧૮૯૨, | ૧૧-૭-૧૯૮૩, |
| નવીન યુગ ૧૯૩૦ | ||
| કાનાબાર હંસરાજ હરખજી ‘કવિ હંસ’ | ૧૮૯૨, | - |
| કાવ્યત્રિવેણી ૧૯૨૨ | ||
| દવે કનુબહેન ગણપતરામ | ૧૮૯૨, | ૬-૧-૧૯૨૨, |
| મારી જીવનસ્મૃતિ [મ.] ૧૯૩૮ | ||
| પઠાણ અબ્દુલસત્તારખાન ખેસ્તગુલખાન | ૧૮૯૨, | - |
| સત્તાર ભજનામૃત ૧૯૨૩ | ||
| મહેતા કંચનલાલ વાસુદેવ ‘મલયાનિલ’ | ૧૮૯૨, | ૨૪-૬-૧૯૧૯, |
| ગોવાલણી અને બીજી વાતો ૧૯૩૫ | ||
| મહેતા ગોકુલદાસ કુબેરદાસ | ૧૮૯૨, | - |
| વાર્તાનો સંગ્રહ ૧૯૧૯ | ||
| મહેતા સત્યેન્દ્ર સાંકળેશ્વર | ૧૮૯૨, | - |
| તરુણ તપસ્વિની ૧૯૧૫ | ||
| વોરા લક્ષ્મીશંકર દુલેરાય | ૧૮૯૨, | ૧૯૪૭, |
| કચ્છની ચાલીસી અને અન્ય ફુટકળ કાવ્યો ૧૯૨૫ આસપાસ | ||
| સૈયદ હામિદમિયાં ડોસામિયાં | ૧-૧-૧૮૯૨, | - |
| ઝોહરા ૧૯૧૮ | ||
| સ્વામી શિવાનંદ | ૧૮૯૨, | ૧૯૪૦, |
| આદિત્યહૃદય ૧૯૩૩ | ||
| જોષીપુરા શંભુ્પ્રસાદ છેલશંકર ‘કુસુમાકર’ | ૮-૧-૧૮૯૩, | ૨૩-૮-૧૯૬૨, |
| જીવનમાં જાદૂ ૧૯૫૮ | ||
| પંડ્યા નાગરદાસ અમરજી | ૯-૨-૧૮૯૩, | - |
| રુકિમણીહરણ ૧૯૧૩ | ||
| કવિ મહીપત | ૨૮-૩-૧૮૯૩, | - |
| તન મેલાં મન ઊજળાં ૧૯૬૬ | ||
| કાપડિયા પરમાનંદ કુંવરજી | ૧૮-૬-૧૮૯૩, | ૧૭-૪-૧૯૭૧, |
| સત્યં શિવં સુંદરમ્ ૧૯૫૪ | ||
| શાહ અમૃતલાલ મોતીલાલ ‘પ્રવાસી’ | ૯-૭-૧૮૯૩, | ૧૮-૫-૧૯૩૯, |
| ગઝલમાં ગાથા ૧૯૨૫ | ||
| પંડ્યા નર્મદાશંકર બાલાશંકર | ૩૦-૮-૧૮૯૩, | - |
| શ્રીકૃષ્ણચૈતન્ય ૧૯૧૩ | ||
| શાહ જેઠાલાલ ગોરધનદાસ | ૧૦-૧૦-૧૮૯૩, | - |
| સૂરદાસ ૧૯૨૪ | ||
| પંડ્યા રતિપતિરામ ઉદ્યમરામ | ૧૨-૧૦-૧૮૯૩, | ૩૦-૧૧-૧૯૨૭, |
| સંક્ષિપ્ત મહાભારત ૧૯૨૫ | ||
| ભટ્ટ રણછોડલાલ હરિલાલ | ૮-૧-૧૮૯૪, | - |
| લક્ષ્મીકાન્ત ૧૯૨૮ | ||
| પરમાર દેશળજી કહાનજી | ૧૩-૧-૧૮૯૪, | ૧૨-૬-૧૯૬૬, |
| ગૌરીનાં ગીતો ૧૯૨૯ | ||
| ત્રિવેદી રતિલાલ મોહનલાલ | ૨૪-૩-૧૮૯૪, | ૨૪-૪-૧૯૫૬, |
| પ્રવાસનાં સંસ્મરણો ૧૯૩૩ | ||
| પુરાણી અંબાલાલ બાલકૃષ્ણ | ૨૬-૫-૧૮૯૪, | ૧૧-૧૨-૧૯૬૫, |
| રવીન્દ્રનાથ ટાગોરનાં સંસ્મરણો ૧૯૧૮ | ||
| વર્મા જયકૃષ્ણ નાગરદાસ | ૨૬-૫-૧૮૯૪, | ૧૯૪૩, |
| મહાત્મા ગાંધીજીનું જીવનચરિત્ર ૧૯૨૨ | ||
| પરીખ હરિભાઈ જ. | ૧૧-૬-૧૮૯૪, | - |
| પ્રસંગપુષ્પો ૧૯૬૦ | ||
| બક્ષી રામપ્રસાદ પ્રેમશંકર | ૨૭-૬-૧૮૯૪, | ૨૨-૩-૧૯૮૯, |
| કથાસરિતા ૧૯૧૭ | ||
| અમીન આપાજી બાવાજી | ૬-૭-૧૮૯૪, | ૫-૧૨-૧૯૭૮, |
| ફુરસદની ઋતુના ફૂલ ૧૯૬૬ | ||
| મહેતા ભરતરામ ભાનુસુખરામ | ૧૬-૭-૧૮૯૪, | - |
| રણજિતસિંહ ૧૯૨૦ | ||
| કાપડિયા હીરાલાલ રસિકલાલ | ૮-૭-૧૮૯૪, | - |
| શ્રીહરિભદ્રસૂરિ ૧૯૬૩ | ||
| જાની રતિલાલ જગન્નાથ | ૨૯-૧૦-૧૮૯૪, | ૩૦-૧-૧૯૮૬, |
| કાવ્યાલોચન ૧૯૫૨ | ||
| બોડીવાલા (શાહ) નંદલાલ ચુનીલાલ | ૧૮૯૪, | ૬-૭-૧૯૬૩, |
| મન તન બન ૧૯૫૯ | ||
| પાઠકજી વ્યોમેશચંદ્ર જનાર્દન | ૧૫-૩-૧૮૯૫, | ૨૩-૩-૧૯૩૫, |
| કાવ્યસાહિત્યમીમાંસા ૧૯૨૯ | ||
| દવે મહાશંકર ઈન્દ્રજી ‘ભારદ્વાજ’ | ૫-૪-૧૮૯૫, | - |
| સિરાજુદ્દૌલા ૧૯૨૨ | ||
| પંડ્યા ગજેન્દ્રશંકર લાભશંકર | ૧૮-૪-૧૮૯૫, | - |
| વલ્લભનું ભુવન ૧૯૨૯ | ||
| ભટ્ટ હરિહર પ્રાણશંકર | ૧-૫-૧૮૯૫, | ૧૦-૩-૧૯૭૮, |
| હૃદયરંગ ૧૯૩૪ | ||
| ક્રાઉસ શાર્લટ હેર્મન/સુભદ્રાદેવી | ૧૮-૫-૧૮૯૫, | - |
| અંબડચરિત્ર ૧૯૨૨ | ||
| જોશી બાલકૃષ્ણ ચુનીલાલ ‘જ્યોતિ’ | ૧૫-૮-૧૮૯૫, | - |
| ભારતીય શિક્ષણનો ઇતિહાસ ૧૯૨૦ | ||
| ઠાકોર કરણસિંહ લાલસિંહ | ૩૦-૮-૧૮૯૫, | - |
| વ્રજવિહાર યાને મથુરાની તીર્થયાત્રા ૧૯૨૫ | ||
| શુકલ પૃથુલાલ હરિકૃષ્ણ | ૧૯-૯-૧૮૯૫, | ૧૫-૧૧-૧૯૩૧, |
| ફૂલપાંદડી ૧૯૨૪ | ||
| યાજ્ઞિક રમણલાલ કનૈયાલાલ | ૨૧-૯-૧૮૯૫, | ૧૧-૧૨-૧૯૬૦, |
| ઇન્ડિયન થિયેટર ૧૯૩૩ | ||
| ત્રિવેદી નવલરામ જગન્નાથ | ૧૧-૧૦-૧૮૯૫, | ૧૮-૫-૧૯૪૪, |
| કારાવાસની કહાણી ૧૯૨૧ | ||
| જોટે રત્નમણિરાવ ભીમરાવ | ૧૯-૧૦-૧૮૯૫, | ૨૪-૯-૧૯૫૫, |
| ગુજરાતનું વહાણવટું ૧૯૨૭ | ||
| પુણ્યવિજયજી મુનિ | ૨૭-૧૦-૧૮૯૫, | ૧૪-૬-૧૯૭૧, |
| કૌમુદી મિત્રાનંદ ૧૯૧૭ | ||
| સોમપુરા રેવાશંકર ઓઘડભાઈ | ૨૬-૧૧-૧૮૯૫, | - |
| એડિસનનું જીવનવૃત્તાંત ૧૯૧૯ | ||
| દેવાશ્રયી સૂર્યરામ સોમેશ્વર | ૧૮૯૫ આસપાસ, | ૬-૪-૧૯૨૨, |
| હિન્દુસ્તાનનો અર્વાચીન ઇતિહાસ: મુસલમાની રિયાસત ૧૯૨૮ | ||
| કર્ણિક માધવરાવ ભાસ્કરરાવ | ૧૮૯૫ આસપાસ, | - |
| સ્વામીભક્ત સૂરપાળ ૧૯૨૧ | ||
| જોશી મણિશંકર દલપતરામ | ૧૮૯૫ આસપાસ, | - |
| મોહનદાસ કરમચંદ ગાંધી ૧૯૨૧ | ||
| મહેતા પ્રતાપરાય ગિરધરલાલ | ૧૮૯૫ આસપાસ, | ૧૮-૮-૧૯૭૧, |
| દિવ્યદર્શન અને ગીતો ૧૯૨૨ | ||
| દ્વિવેદી મણિભાઈ નરોત્તમ | ૧૮૯૫, | ૧૯૬૪, |
| પુરાતન દક્ષિણ ગુજરાત ૧૯૩૦ આસપાસ | ||
| ધોળકિયા સુલક્ષણાબહેન રતનલાલ | ૧૮૯૫, | ૧૯૫૫, |
| પ્રેરણા ૧૯૪૦ આસપાસ | ||
| મોદી પ્રતાપરાય મોહનલાલ | ૯-૨-૧૮૯૬, | - |
| હિંદુ ધર્મનાં મૂળતત્ત્વો ૧૯૪૦ | ||
| કવિ શંકરલાલ મગનલાલ | ૧૪-૨-૧૮૯૬, | - |
| કાવ્યચંદ્રોદય ૧૯૧૩ | ||
| કારાણી દુલેરાય લખાભાઈ | ૨૬-૨-૧૮૯૬, | ૨૬-૨-૧૯૮૯, |
| ગાંધીબાવની ૧૯૪૮ | ||
| દેસાઈ મોરારજી રણછોડજી | ૨૯-૨-૧૮૯૬, | ૧૦-૪-૧૯૯૫, |
| કુદરતી ઉપચાર ૧૯૭૦ | ||
| પટેલ જોઈતાભાઈ ભગવાનદાસ | ૨૮-૫-૧૮૯૬, | ૨૯-૫-૧૯૮૩, |
| ચુવોતેરનો ચિતાર ૧૯૨૨ | ||
| બાનવા ઈમામશાહ લાલશાહ | ૨૦-૭-૧૮૯૬, | - |
| અશ્રુધારા ૧૯૩૦ | ||
| દવે હરખજી લક્ષ્મીરામ | ૨૯-૮-૧૮૯૬, | ૧૭-૧૦-૧૯૮૪, |
| મનોવેદના ૧૯૬૬ | ||
| શાહ/વૈદ્ય બાપાલાલ ગરબડદાસ | ૧૭-૯-૧૮૯૬, | - |
| નિઘંટુ આદર્શ ૧૯૨૭ | ||
| બૂચ ચંદ્રશંકર અમૃતલાલ ‘સુકાની’ | ૨૫-૯-૧૮૯૬, | ૨૨-૯-૧૯૫૮, |
| રુદ્ર શિુવ અને લિંગસંપ્રદાય ૧૯૨૯ | ||
| પંડ્યા રંજિતલાલ હરિલાલ ‘કાશ્મલન’ | ૭-૧૧-૧૮૯૬, | ૪-૯-૧૯૭૩, |
| રામની કથા ૧૯૨૬ | ||
| વિદ્વાંસ ગોપાળરાવ ગજાનનરાવ | ૧૬-૧૧-૧૮૯૬, | ૨૩-૫-૧૯૮૦, |
| કૌંચવધ [અનુ.] ૧૯૩૮ | ||
| નૂરાની અકબરઅલી દાઉદભાઈ | ૧૮૯૬, | ૩૦-૪-૧૯૨૦, |
| બગદાદનો બાદશાહ ૧૯૧૮ | ||
| રાજગુરુ કમળાશંકર વિશ્વનાથ | ૧૮૯૬, | - |
| વાસંતી અથવા વારાંગના કે વીરાંગના ૧૯૨૪ | ||
| ભટ્ટ હરિપ્રસાદ ગૌરીશંકર | ૧૮૯૬, | ૧૦-૧૧-૧૯૫૫, |
| મસ્તફકીરની મસ્તી ૧૯૨૬ | ||
| કાપડિયા સાકરલાલ મગનલાલ | ૧૮૯૬, | - |
| કમનસીબ લીલા: ૧ ૧૯૧૭ | ||
| જોશી પ્રાણશંકર સોમેશ્વર | ૨૦-૨-૧૮૯૭, | - |
| રાગદ્વેષનો દુર્ગ ૧૯૩૭ | ||
| ભોજાણી પુરુષોત્તમ હરજી | ૧૮-૩-૧૮૯૭, | ૧-૨-૧૯૮૮, |
| ભાતીગર ૧૯૩૭ | ||
| વૈદ્ય વિજયરાય કલ્યાણરાય ‘વિનોદકાન્ત’ | ૭-૪-૧૮૯૭, | ૧૭-૪-૧૯૭૪ |
| પ્રભાતના રંગો ૧૯૨૭ | ||
| મહેતા હંસાબેન મનુભાઈ/ - જીવરાજ | ૩-૭-૧૮૯૭, | ૪-૪-૧૯૯૫, |
| બાલવાર્તાવલિ ૧૯૨૬ | ||
| પુરુષોત્તમ ત્રિકમદાસ | ૭-૭-૧૮૯૭, | - |
| ભીષ્મપ્રતિજ્ઞા ૧૯૨૮ | ||
| શુકલ જ્યોત્સના બહુસુખરાય | ૩-૮-૧૮૯૭ | - |
| મુક્તિના રાસ ૧૯૩૮ | ||
| પુરોહિત નર્મદાશંકર ભોગીલાલ | ૮-૮-૧૮૯૭, | ૧૪-૯-૧૯૫૨, |
| સ્વપ્નવાસવદત્ત ૧૯૨૯ | ||
| મેઘાણી ઝવેરચંદ કાળિદાસ | ૧૭-૮-૧૮૯૭, | ૯-૩-૧૯૪૭, |
| કુરબાનીની કથાઓ ૧૯૨૨ | ||
| વીમાવાળા ઈશ્વરલાલ મૂળચંદ | ૧૮-૮-૧૮૯૭, | ૧૯-૧૧-૧૯૫૦, |
| દેવી ચૌધરાણી ૧૯૩૫ આસપાસ | ||
| પરીખ રસિકલાલ છોટાલાલ ‘મૂસિકાર’ | ૨૦-૮-૧૮૯૭, | ૧-૧૧-૧૯૮૨, |
| જીવનનાં વહેણો ૧૯૦૧ | ||
| આચાર્ય હરિનારાયણ ગિરધરલાલ ‘વનેચર’ | ૨૫-૮-૧૮૯૭, | ૨૩-૫-૧૯૮૪, |
| સીતા-વિવાસન ૧૯૨૩ | ||
| મજમુદાર મંજુલાલ રણછોડલાલ | ૧૯-૯-૧૮૯૭, | ૧૧-૧૧-૧૯૮૪, |
| સુદામાચરિત્ર ૧૯૨૨ | ||
| પંડ્યા પરમસુખ ઝવેરભાઈ | ૨૬-૯-૧૮૯૭, | ૧૪-૧૨-૧૯૮૩, |
| રાખની હૂંફ અને કાળચક્ર ૧૯૬૧ | ||
| દાવડા રામજી વાલજી | ૧૫-૧૦-૧૮૯૭, | - |
| વતનનું કફન ૧૯૪૦ આસપાસ | ||
| દેસાઈ મણિભાઈ હરિભાઈ ‘મસ્તમણિ’ | ૧૮-૧૧-૧૮૯૭, | - |
| પ્રભુભક્તિ ૧૯૧૭ | ||
| ખિલનાણી મનોહરદાસ કૌરોમલ | ૧૪-૧૨-૧૮૯૭, | - |
| સિંધી સાહિત્યમાં ડોકિયું ૧૯૬૦ | ||
| ગાંધી શામળદાસ લક્ષ્મીદાસ | ૧૮૯૭, | - |
| ૮-૬-૧૯૫૩, | ||
| દવે ત્ર્યંબકલાલ ન., ટી. એન. દેવ | ૧૮૯૭, | ડિસે., ૧૯૮૮ |
| ગુજરાતી ભાષામાં વર્ણવ્યવસ્થા ૧૯૩૩ | ||
| દોશી ફૂલચંદ હરિચંદ ‘મહુવાકર’ | ૧૮૯૭, | - |
| જૈન ધર્મનાં વ્યાખ્યાનો ૧૯૨૬ | ||
| વૈષ્ણવ ચમનલાલ શિવશંકર | ૧૮૯૭, | ૧૯૪૦, |
| ચમનલાલ વૈેષ્ણવના પત્રો [મ.] ૧૯૪૪ | ||
| કામદાર છોટાલાલ માનસિંગ ‘ચક્રમ’ | ૪-૨-૧૮૯૮ | - |
| બુદ્ધિસાગર ૧૯૫૨ | ||
| ભટ્ટ મુનિકુમાર મણિશંકર | ૭-૨-૧૮૯૮ | ૧૯૭૧, |
| કલાપીના ૧૪૪ પત્રો ૧૯૨૫ | ||
| ધ્યાની જ્યંતીલાલ નરોત્તમ | ૧૭-૨-૧૮૯૮, | - |
| શબરી ૧૯૩૦ આસપાસ | ||
| રાવત બચુભાઈ પોપટભાઈ | ૨૭-૨-૧૮૯૮, | ૧૨-૭-૧૯૮૦, |
| ટૂંકી વાર્તાઓ [અનુ.] ૧૯૨૧ | ||
| ભટ્ટ વિશ્વનાથ મગનલાલ | ૨૦-૩-૧૮૯૮, | ૨૭-૧-૧૯૬૮, |
| ગદ્યનવનીત ૧૯૨૬ | ||
| જોશી સુંદરલાલ નાથાલાલ | ૧૨-૫-૧૮૯૮, | ૧૯૫૨, |
| ચીનગારી ૧૯૨૮ | ||
| દ્વિવેદી ચંદનબહેન મણિલાલ | ૨૯-૭-૧૮૯૮, | - |
| બલુચિસ્તાન પર્યટન ૧૯૨૯ | ||
| ભટ્ટ ગોકુળભાઈ દૌલતરામ | ૧-૮-૧૮૯૮, | - |
| રસઝરણાં ૧૯૨૦ | ||
| શાહ રમણલાલ નાનાલાલ | ૧-૮-૧૮૯૮, | ૨૫-૭-૧૯૮૭, |
| ફૂલમાળા ૧૯૨૭ | ||
| ભટ્ટ મોહનલાલ મગનલાલ | ૨-૮-૧૮૯૮, | - |
| લાલ ટોપી ૧૯૩૧ | ||
| ત્રિપાઠી ધનશંકર હીરાશંકર ‘અઝીઝ’ | ૨૭-૮-૧૮૯૮, | ૧૯૭૨, |
| ચોખેરવાલી ૧૯૧૬ | ||
| ભગત ચુનીલાલ આશારામ ‘(શ્રી) મોટા’ | ૪-૯-૧૮૯૮, | ૨૩-૭-૧૯૭૬, |
| મનને ૧૯૪૦ | ||
| દેસાઈ જયવતી ગોવિંદજી/શેઠ જયવતી પ્રાણલાલ | ૨૭-૯-૧૮૯૮, | - |
| ચ્યવન ૧૯૩૬ | ||
| શાહ અંબાલાલ નૃસિંહલાલ | ૨૯-૯-૧૮૯૮, | ૧૩-૪-૧૯૭૧, |
| જાલીમ જલ્લાદ ૧૯૩૦ | ||
| મહેતા સરોજિની નાનક | ૧૨-૧૧-૧૮૯૮, | ૧૯૭૭, |
| સ્ત્રીસ્વાતંત્ર્યવાદ ૧૯૨૭ | ||
| વળામે પાંડુરંગ વિઠ્ઠલ ‘રંગ અવધૂત’ | ૨૧-૧૧-૧૮૯૮, | ૧૯-૧૧-૧૯૬૮, |
| વાસુદેવનામસુધા(સંસ્કૃત) ૧૯૨૮ | ||
| પટેલ નાગરદાસ ઈશ્વરદાસ | ૧૬-૧૨-૧૮૯૮, | ૨૩-૨-૧૯૬૯, |
| શિશુ સદ્બોધ ૧૯૧૩ | ||
| કાનુગા જયસુખલાલ ઓચ્છવલાલ | ૧૮૯૮, | ૧૯૭૯, |
| નિબંધકળા ૧૯૩૩ | ||
| ગાંધી રામદાસ મોહનદાસ | ૧૮૯૮, | - |
| સંસ્મરણો ૧૯૬૭ | ||
| ડોસાણી લક્ષ્મીબેન ગોકળદાસ | ૧૮૯૮, | - |
| લોહાણા રત્નમાલા ૧૯૨૪ | ||
| દેસાઈ જહાંગીર માણેકજી | ૧૮૯૮, | ૧૯૭૦, |
| ચમકારા ૧૯૩૫ | ||
| પંડ્યા ગિરધરલાલ રેવાશંકર | ૧૮૯૮, | ૧૯૨૦, |
| ગિરિધર ગીતાવલી ૧૯૨૩ | ||
| મોદી અમૃતલાલ નાથાલાલ | ૧૮૯૮, | ૧૯૭૭, |
| નારેશ્વરનો નાથ ૧૯૭૮ | ||
| મહેતા બળવંતરાય ગોપાળજી ‘મશાલચી’ | ૧૯-૨-૧૮૯૯, | ૧૯-૯-૧૯૬૫, |
| ભૂલાયેલાં ભાંડુ ૧૯૩૩ | ||
| મહેતા રમણિક રતિલાલ | ૨-૩-૧૮૯૯, | - |
| નવરાની નોંધ ૧૯૪૫ | ||
| દેસાઈ કીકુભાઈ રતનજી | ૨૦-૩-૧૮૯૯, | ૧૭-૨-૧૯૮૯ |
| સભા સંચાલન ૧૯૩૪ | ||
| દવે વજુભાઈ | ૧૨-૫-૧૮૯૯, | ૩૦-૩-૧૯૭૨, |
| પ્રવાસપરાગ ૧૯૩૫ આસપાસ | ||
| ખંધડીઆ જદુરાય દુર્લભજી | ૧૬-૫-૧૮૯૯, | - |
| દેવોને ખુલ્લા પત્રો ૧૯૨૬ | ||
| મુનશી લીલાવતી કનૈયાલાલ | ૨૩-૫-૧૮૯૯, | ૬-૧-૧૯૭૮, |
| રેખાચિત્રો: જૂનાં અને નવાં ૧૯૨૫ | ||
| ત્રિવેદી વિષ્ણુપ્રસાદ રણછોડલાલ | ૪-૭-૧૮૯૯, | ૧૦-૧૧-૧૯૯૧, |
| ભાવનાસૃષ્ટિ ૧૯૨૪ | ||
| ભટ્ટ પુરુષોત્તમ શિવરામ | ૮-૭-૧૮૯૯, | - |
| તાજો તવંગર ૧૯૨૦ | ||
| ઉમરવાડિયા બટુભાઈ લાલભાઈ‘સુંદરરામ ત્રિપાઠી | ૧૩-૭-૧૮૯૯ | ૧૮-૧-૧૯૫૦, |
| રસગીતો ૧૯૨૦ | ||
| પોટા કાંતિલાલ શંકરલાલ | ૮-૮-૧૮૯૯, | - |
| આવિષ્કાર ૧૯૬૧ | ||
| સુરતી જયકૃષ્ણ ચીમનલાલ | ૧૫-૯-૧૮૯૯, | ૧૦-૧-૧૯૫૧, |
| રણદુંદુભિ ૧૯૨૨ | ||
| દેસાઈ મગનભાઈ પ્રભુદાસ | ૧૧-૧૦-૧૮૯૯, | ૨-૨-૧૯૬૯, |
| સાર્થ જોડણી કોશ ૧૯૨૯ | ||
| બારોટ ચુનીલાલ પુરુષોત્તમ | ૧૮-૧૦-૧૮૯૯, | - |
| સત્યાગ્રહી ગેરિસન ૧૯૨૬ | ||
| મહેતા નૌતમકાંત જાદવજી | ૨૪-૧૦-૧૮૯૯, | - |
| સિંહસંતાન ૧૯૩૧ | ||
| શાહ નરસિંહ મૂળજીભાઈ | ૧૮-૧૨-૧૮૯૯, | ૨૮-૯-૧૯૭૧, |
| મૅડમ ક્યુરી ૧૯૪૭ | ||
| પટેલ ઈબ્રાહીમ દાદાભાઈ ‘બેકાર’ | ૨૪-૧૨-૧૮૯૯, | - |
| ચાલુ જમાનાનો ચિતાર ૧૯૨૭ | ||
| વ્યાસ ભીખાભાઈ પુરુષોત્તમ | ૧૮૯૯, | - |
| સીતા વનવાસ ૧૯૨૦ | ||
| દીવાનજી દિલસુખ બળસુખરામ | ૧૮૯૯, | ૧૮-૭-૧૯૯૧, |
| બાપુદર્શન ૧૯૬૯ | ||
| વ્યાસ મૂળશંકર પ્રેમજી | ૧૯-૧-૧૯૦૦, | - |
| સ્વર્ગની પરીઓ ૧૯૩૩ | ||
| કાપડિયા દારાં ખુરશેદજી ‘જોેગણ’ | ૪-૪-૧૯૦૦, | - |
| એક લોહીનાં ૧૯૨૨ | ||
| મહેતા ગગનવિહારી લલ્લુભાઈ | ૧૫-૪-૧૯૦૦, | ૨૮-૪-૧૯૭૪, |
| આકાશનાં પુષ્પો ૧૯૩૧ | ||
| ભટ્ટ નર્મદાશંકર ત્ર્યંબકરામ ‘બાલેન્દુ’ | ૧૫-૫-૧૯૦૦, | - |
| ગુજરાતનો ઇતિહાસ ૧૯૩૭ | ||
| સંઘવી બળવંત ગૌરીશંકર | ૨૪-૮-૧૯૦૦, | ૧૯૬૯, |
| ઓલિયાની આરસી ૧૯૩૧ | ||
| આચાર્ય ગુણવંતરાય પોપટભાઈ | ૯-૯-૧૯૦૦, | ૨૫-૧૧-૧૯૬૫, |
| કોરી કિતાબ ૧૯૩૫ | ||
| દસ્તુર દીનશાહ નસરવાનજી | ૨૭-૯-૧૯૦૦, | - |
| સદ્ગુણી સરોજ ૧૯૩૦ આસપાસ | ||
| માળવી (વીમાવાળા) નટવરલાલ મૂળચંદ | ૩૦-૯-૧૯૦૦, | ૧૬-૪-૧૯૭૩, |
| કલકત્તાનો કારાગાર ૧૯૨૩ | ||
| દેશપાંડે પાંડુરંગ ગણેશ | ૧૯-૧૨-૧૯૦૦, | ૧૫-૬-૨૦૦૨, |
| આધુનિક ભારત ૧૯૪૬ | ||
| અક્કડ બ્રિજરત્નદાસ જમનાદાસ | ૧૯૦૦ આસપાસ, | - |
| ચુનીલાલ ઘેલાભાઈ શાહનું જીવનવૃત્તાંત ૧૯૨૫ | ||
| અચારિયા રતનશાહ ફરામજી | ૧૯૦૦ આસપાસ, | - |
| લાડઘેલો ૧૯૩૨ | ||
| આચાર્ય જમિયતરામ વજેશંકર | ૧૯૦૦ આસપાસ, | - |
| યુગસ્મૃતિ ૧૯૩૨ | ||
| ઓઝા ચંદ્રકાન્ત મંગળજી | ૧૯૦૦ આસપાસ, | - |
| રાસમણિ ૧૯૨૭ | ||
| ઘારેખાન રમેશ રંગનાથ | ૧૯૦૦ આસપાસ, | - |
| સ્વર્ણભૂમિ ૧૯૩૮ | ||
| ચૌધરી જેઠાલાલ છ. | ચૌધરી જેઠાલાલ છ. | - |
| રાજસૂય યજ્ઞ ૧૯૨૭ | ||
| ચૌહાણ પુરુષોત્તમ ખીમજી | ૧૯૦૦ આસપાસ, | - |
| પરાગપુષ્પો ૧૯૩૨ | ||
| ત્રિવેદી ભાનુમતી દલપતરામ | ૧૯૦૦ આસપાસ, | - |
| મિસરકુમારી ૧૯૨૨ | ||
| દલાલ ફ્રેની ‘નિલુફર’, ‘એકો’ | ૧૯૦૦ આસપાસ, | - |
| રાજાની બહેન ૧૯૨૬ | ||
| પટેલ ડાહ્યાભાઈ ઉમેદભાઈ | ૧૯૦૦ આસપાસ, | - |
| યુવાની દિવાની ૧૯૩૪ | ||
| બ્રહ્મભટ્ટ મગનલાલ બાપુજી | ૧૯૦૦ આસપાસ, | - |
| ગોમતીનો ગજબ ૧૯૨૩ | ||
| મુનશી રામરાય મોહનલાલ | ૧૯૦૦ આસપાસ, | - |
| જળિની (નાટક) ૧૯૩૫ | ||
| બધેકા મોંઘીબહેન મણિશંકર | ૧૯૦૦, | ૨૨-૮-૧૯૫૭, |
| ટોમકાકા ૧૯૪૦ આસપાસ | ||
| કવિ કાલિદાસ ભગવાનદાસ | ૧૯૦૦, | - |
| મારા શુભ વિચારો ૧૯૩૧ |