કથાલોક/ઉદ્ધ્વસ્ત અંતરની કથા: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
Line 9: Line 9:
નાયિકા દિવ્યાક્ષીના જીવનમાં એક વિધિક્રતા છે. એ અંધ છે. ત્યારે અંતરચક્ષુથી મધુસૂદનનું આંતરસૌંદર્ય પારખી શકે છે. પણ એ જ મધુસૂદનની સહાયથી એને શસ્ત્રક્રિયા વડે બર્હિચક્ષુ પ્રાપ્ત થાય છે ત્યારે એ વિલોચનથી મોહિત થાય છે, અને આખરે એનાં આંતરબાહ્ય બેઉ જીવન ઉદ્ધ્વસ્ત બની રહે છે. તેથી જ તો, એ બાળપણમાં ગાતી એ પ્રાર્થનાગીત કથાના સમાપનવેળા વધારે ધારદાર બની રહે છે :
નાયિકા દિવ્યાક્ષીના જીવનમાં એક વિધિક્રતા છે. એ અંધ છે. ત્યારે અંતરચક્ષુથી મધુસૂદનનું આંતરસૌંદર્ય પારખી શકે છે. પણ એ જ મધુસૂદનની સહાયથી એને શસ્ત્રક્રિયા વડે બર્હિચક્ષુ પ્રાપ્ત થાય છે ત્યારે એ વિલોચનથી મોહિત થાય છે, અને આખરે એનાં આંતરબાહ્ય બેઉ જીવન ઉદ્ધ્વસ્ત બની રહે છે. તેથી જ તો, એ બાળપણમાં ગાતી એ પ્રાર્થનાગીત કથાના સમાપનવેળા વધારે ધારદાર બની રહે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>રૂપ રંગ ને કાયાની માયા,
{{Block center|'''<poem>રૂપ રંગ ને કાયાની માયા,
મૃગજળ પાછળ મિથ્યા ધાયા,
મૃગજળ પાછળ મિથ્યા ધાયા,
ફાંફાં મારી ફસાયો, દયાનિધિ...
ફાંફાં મારી ફસાયો, દયાનિધિ...
અંતરચક્ષુ દિયો, દયાનિધિ...</poem>}}
અંતરચક્ષુ દિયો, દયાનિધિ...</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘કાયાની માયા’ પણ આ કથાનો કેન્દ્રવર્તી સૂર છે અને કથાનું બંધબેસતું શીર્ષક બનવા જેટલી એ ક્ષમતા ધરાવે છે. ‘મૃગજળ પાછળ મિથ્યા ધાયા’ જેવો પાદરીશાઈ ઉપાલંભ લેખકે પોતે ક્યાંય આપ્યો ન હોવા છતાં, કથાનાં ત્રણેય મુખ્ય પાત્રો માટે એ સ્વાનુભવનો અઘોષિત ઉદ્ગાર બની જ રહે છે.
‘કાયાની માયા’ પણ આ કથાનો કેન્દ્રવર્તી સૂર છે અને કથાનું બંધબેસતું શીર્ષક બનવા જેટલી એ ક્ષમતા ધરાવે છે. ‘મૃગજળ પાછળ મિથ્યા ધાયા’ જેવો પાદરીશાઈ ઉપાલંભ લેખકે પોતે ક્યાંય આપ્યો ન હોવા છતાં, કથાનાં ત્રણેય મુખ્ય પાત્રો માટે એ સ્વાનુભવનો અઘોષિત ઉદ્ગાર બની જ રહે છે.