ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર/II ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ): Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading| II. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)  |  }}
{{Heading| II. ગુજરાતીમાં વિવેચનતત્ત્વવિચાર (નર્મદયુગ)  |  }}
{{Poem2Open}}
{{Poem2Open}}
<poem>1</poem>
<poem>
 
1
 
</poem>
ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું.
ગુજરાતીમાં થયેલી વિવેચનતત્ત્વવિચારણાનું, હવે આપણે એના ઐતિહાસિક ક્રમમાં અવલોકન હાથ ધરીશું.
આ અંગે, અલબત્ત, આપણે એમ સ્પષ્ટતા કરી લેવાની રહે છે કે પ્રસ્તુત વિષયમાં આપણને અત્યાર સુધી કોઈ આકરગ્રંથ મળ્યો નથી, તેમ આ અધ્યયનક્ષેત્રના સંબંધિત પ્રશ્નોને એકીસાથે મૂકી આપે તેવો કોઈ સંગ્રહ પણ મળ્યો નથી. આપણા અભ્યાસીઓએ આજ સુધી તૂટક લેખ રૂપે જ પોતાના વિચારો મુક્યા છે. કેટલાક અગ્રણી વિદ્વાનોએ તો પ્રાસંગિક લાગે તેવાં મંતવ્યો રજૂ કરીને જ સંતોષ માન્યો છે. વિવેચન જેવી એક મહત્ત્વની પ્રવૃત્તિ વિશે વ્યવસ્થિત સર્વગ્રાહી ચિંતનમનન કરવાના પ્રયત્નો કેમ થયા નહિ હોય, એવો પ્રશ્ન આપણને જરીક મૂંઝવે ખરો. પણ સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રના ક્ષેત્રમાં ય આપણને એકે આકરગ્રંથ ક્યાં મળ્યો છે, એ ખ્યાલ આવતાં મૂંઝવણ એકાએક ટળી જાય છે.  
આ અંગે, અલબત્ત, આપણે એમ સ્પષ્ટતા કરી લેવાની રહે છે કે પ્રસ્તુત વિષયમાં આપણને અત્યાર સુધી કોઈ આકરગ્રંથ મળ્યો નથી, તેમ આ અધ્યયનક્ષેત્રના સંબંધિત પ્રશ્નોને એકીસાથે મૂકી આપે તેવો કોઈ સંગ્રહ પણ મળ્યો નથી. આપણા અભ્યાસીઓએ આજ સુધી તૂટક લેખ રૂપે જ પોતાના વિચારો મુક્યા છે. કેટલાક અગ્રણી વિદ્વાનોએ તો પ્રાસંગિક લાગે તેવાં મંતવ્યો રજૂ કરીને જ સંતોષ માન્યો છે. વિવેચન જેવી એક મહત્ત્વની પ્રવૃત્તિ વિશે વ્યવસ્થિત સર્વગ્રાહી ચિંતનમનન કરવાના પ્રયત્નો કેમ થયા નહિ હોય, એવો પ્રશ્ન આપણને જરીક મૂંઝવે ખરો. પણ સાહિત્યશાસ્ત્ર અને સૌંદર્યશાસ્ત્રના ક્ષેત્રમાં ય આપણને એકે આકરગ્રંથ ક્યાં મળ્યો છે, એ ખ્યાલ આવતાં મૂંઝવણ એકાએક ટળી જાય છે.  
1,149

edits

Navigation menu