23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 20: | Line 20: | ||
હજી સુધીના કવિતાની કલા તરીકેના વિવેચનથી એમ લાગશે કે કવિતાની ઉત્પત્તિ રચનારની ઇચ્છાને આધીન છે. પણ વાસ્તવિક રીતે કવિતા સ્વયંભૂ અને સ્વચ્છંદ છે. કવિતા મનને પરમ આનંદ આપે છે એ તો સત્ય છે, પણ આનંદ આપે એવું કંઈ ઉત્પન્ન કરવું એ કવિનું કામ, – એ લક્ષણથી કવિતા કૃત્રિમ અને પરતંત્ર સ્વરૂપે માલૂમ પડે છે. કદાચ એમ કહીએ તો ચાલે કે પરમ આનંદ આપે એવું જેના લખાણમાં ઘણું હોય તે કવિ. આ પરમ આનંદ તે શું અને તે આપી શકે એવું લખાણ તે કયું તેનો વિચાર કવિતાના સ્વરૂપના વિવેચનમાં કરીશું. હાલ સ્વયંભૂ તરીકે કવિતાને નીરખતાં તેનું મૂળ શોધીએ. વડર્ઝવર્થે કહ્યું છે કે “કવિતા તે મનની શાંતિના સમયમાં સંભારેલો ચિત્તલોભ છે.” એટલે કોઈ વખતે કવિને ચિત્તક્ષોભ થાય, તેના મનમાં કંઈ ભાવ ઊછળી આવે, અને ચિત્ત શાંત થયા પછી કોઈ વખતે તે ક્ષોભના સ્મરણથી જે લખાય તે કવિતા. પાણીને ધક્કો લાગ્યા વિના તે ઊછળતું નથી તેમ મનને કંઈ વિકાર કે લાગણી થયા વિના તેને ક્ષોભ થતો નથી. મનની લાગણી થયા વિના. મનને કંઈ લાગ્યા વિના, તે કવિતા કરવાની વૃત્તિમાં આવતું જ નથી. ‘ચલો, કવિતા કરવા બેસીએ,’ એમ ધારી કદી કવિતા કરાતી નથી. કવિઓનો કવિ અને અંતર્ભાવની પ્રેરણા ગાનારનો શિરોમણિ શૈલી કહે છે કે “કવિતા તે કંઈ વિચારશક્તિ જેવી નથી કે તેને મનની ઇચ્છા પ્રમાણે વાપરી શકાય. કોઈ માણસ એમ ન કહી શકે કે હું કવિતા રચીશ. મહોટામાં મહોટો કવિ હોય તે પણ એમ ન કહી શકે; કેમ કે કવિતા રચવાની ક્રિયામાં ગૂંથાયેલું મન હોલવાઈ જતા અંગારા જેવું છે; અસ્થિર પવન માફક કોઈ અદૃશ્ય બળ આવી આ અંગારા જેવા મનને ક્ષણભર ઉજ્જ્વલ્લિત કરે છે; ફૂલ જેમ ખીલતું જાય તેમ તેનો રંગ જતો જાય અને બદલાતો જાય; આ રંગ અંદરથી નીકળે છે તેમ મનને ઉજ્જ્વલિત કરનાર આ શક્તિ પણ અંદરથી નીકળે છે; આ શક્તિ આવે કે જાય તે જ્ઞાનેંદ્રિયોને માલૂમ પણ નથી પડતું.” વાંચનાર ધ્યાનમાં રાખશે કે આ ચિત્તક્ષોભ અથવા અંતર્ભાવ કવિત્વશક્તિ કે જેને કોલેરિજ દિવ્ય શક્તિ કહે છે તેનાથી જુદી જ છે. મમ્મટ કહે છે તેમ એ શક્તિ કવિત્વના બીજરૂપ એક જાતનો સંસ્કાર છે; તેના વિના કવિતા થાય જ નહિ અને થાય તો હસવા સરખી થાય. આ એટલું સ્પષ્ટ છે કે આ વિષય પર વિશેષ વિચાર નહિ કરનારા પણ તે જાણે છે. બુલાખીરામ કહે છે કે “કોટી કાલે કવિ તેમ કિધેલો થતો નથી.” ખરેખર, નથી જ થતો. આશ્ચર્ય એટલું જ છે કે આ જ્ઞાન છતાં ઘણા કવિ થવા યત્ન કરે છે. કવિતા રચવાને આ ઈશ્વરદત્ત શક્તિની જરૂર છે એ સર્વને માન્ય છે તેથી તે વિશે વધારે વિવેચનની જરૂર નથી. વધારે ધ્યાનમાં રાખવાનું એ છે કે આ શક્તિવાળા પણ હરકોઈ વખતે અને હરકોઈ વિષય પર કવિતા કરી શકતા નથી. કવિતાનું ઉત્પન્ન થવું અને કવિતાનું શબ્દમાં રચાવું એ બે જુદાં જુદાં કામ છે. શેલીનું કહેવું સત્ય છે કે “કવિતા તે ઉત્તમ અને સહુથી ધન્ય મનોનો ઉત્તમ અને સહુથી ધન્ય ક્ષણોનો હેવાલ છે.” પ્રથમ તો કવિતા સારુ ઉત્તમ અને ધન્ય મન જોઈએ. આવાં મન હમેશ નહિ પણ કોઈ શ્રેષ્ઠ ભાગ્યશાળી ક્ષણમાં જે કરે તે કવિતા. કવિ કોઈ ફલ જુવે, કોઈ સુંદર રૂપ જુવે, કોઈ સૃષ્ટિનો દેખાવ જુવે, કોઈ જગામાં થઈ ગયેલો ફેરફાર જુવે, કોઈ ઠેકાણે ઈશ્વરની ચમત્કૃતિ ભાળે, કોઈ અસરકારક વાત કે વિચિત્ર ધ્વનિ સાંભળે, કોઈ રમ્ય ગંધ સૂંઘે, કોઈ થઈ ગયેલી, થતી કે થવાની બિનાનો વિચાર કરે, ત્યારે મનમાં કાંઈ લાગણી થાય અને તેથી કાંઈ જોસ્સો થઈ આવે. એ લાગણીથી કલ્પાય અને જોસ્સાથી રચાય તે કવિતા, બીજી બધી તો વેશધારી. મન પર આવી રીતે થયેલી અસર કે લાગણીથી જે ચિત્તક્ષોભ થાય તે જ કવિતાનું મૂળ. કલ્પના અને અનુકરણ એ તો સાધનભૂત છે. આ ચિત્તક્ષોભ કંઈ બોલાવેલો આવતો નથી. એક ફૂલ લઈને કોઈ કવિ વિચાર કરે કે ‘એના પર હું કાંઈ કવિતા કરું’ તો તે ન કરાય. છંદ ગમે એટલા રચે; પણ તેનામાં કવિત્વશક્તિ હોય તો પણ તે ક્ષણે મનની લાગણી અથવા અંતર્ભાવ વિના કવિતા ક્યાંથી ઉત્પન્ન થાય? થીઓડર વોટ્સનું કહેવું સ્વીકારવા યોગ્ય છે કે “કવિતા ઉત્પન્ન કરવા સારુ આત્માએ ઉત્પન્ન કરવાની ઘડીએ | હજી સુધીના કવિતાની કલા તરીકેના વિવેચનથી એમ લાગશે કે કવિતાની ઉત્પત્તિ રચનારની ઇચ્છાને આધીન છે. પણ વાસ્તવિક રીતે કવિતા સ્વયંભૂ અને સ્વચ્છંદ છે. કવિતા મનને પરમ આનંદ આપે છે એ તો સત્ય છે, પણ આનંદ આપે એવું કંઈ ઉત્પન્ન કરવું એ કવિનું કામ, – એ લક્ષણથી કવિતા કૃત્રિમ અને પરતંત્ર સ્વરૂપે માલૂમ પડે છે. કદાચ એમ કહીએ તો ચાલે કે પરમ આનંદ આપે એવું જેના લખાણમાં ઘણું હોય તે કવિ. આ પરમ આનંદ તે શું અને તે આપી શકે એવું લખાણ તે કયું તેનો વિચાર કવિતાના સ્વરૂપના વિવેચનમાં કરીશું. હાલ સ્વયંભૂ તરીકે કવિતાને નીરખતાં તેનું મૂળ શોધીએ. વડર્ઝવર્થે કહ્યું છે કે “કવિતા તે મનની શાંતિના સમયમાં સંભારેલો ચિત્તલોભ છે.” એટલે કોઈ વખતે કવિને ચિત્તક્ષોભ થાય, તેના મનમાં કંઈ ભાવ ઊછળી આવે, અને ચિત્ત શાંત થયા પછી કોઈ વખતે તે ક્ષોભના સ્મરણથી જે લખાય તે કવિતા. પાણીને ધક્કો લાગ્યા વિના તે ઊછળતું નથી તેમ મનને કંઈ વિકાર કે લાગણી થયા વિના તેને ક્ષોભ થતો નથી. મનની લાગણી થયા વિના. મનને કંઈ લાગ્યા વિના, તે કવિતા કરવાની વૃત્તિમાં આવતું જ નથી. ‘ચલો, કવિતા કરવા બેસીએ,’ એમ ધારી કદી કવિતા કરાતી નથી. કવિઓનો કવિ અને અંતર્ભાવની પ્રેરણા ગાનારનો શિરોમણિ શૈલી કહે છે કે “કવિતા તે કંઈ વિચારશક્તિ જેવી નથી કે તેને મનની ઇચ્છા પ્રમાણે વાપરી શકાય. કોઈ માણસ એમ ન કહી શકે કે હું કવિતા રચીશ. મહોટામાં મહોટો કવિ હોય તે પણ એમ ન કહી શકે; કેમ કે કવિતા રચવાની ક્રિયામાં ગૂંથાયેલું મન હોલવાઈ જતા અંગારા જેવું છે; અસ્થિર પવન માફક કોઈ અદૃશ્ય બળ આવી આ અંગારા જેવા મનને ક્ષણભર ઉજ્જ્વલ્લિત કરે છે; ફૂલ જેમ ખીલતું જાય તેમ તેનો રંગ જતો જાય અને બદલાતો જાય; આ રંગ અંદરથી નીકળે છે તેમ મનને ઉજ્જ્વલિત કરનાર આ શક્તિ પણ અંદરથી નીકળે છે; આ શક્તિ આવે કે જાય તે જ્ઞાનેંદ્રિયોને માલૂમ પણ નથી પડતું.” વાંચનાર ધ્યાનમાં રાખશે કે આ ચિત્તક્ષોભ અથવા અંતર્ભાવ કવિત્વશક્તિ કે જેને કોલેરિજ દિવ્ય શક્તિ કહે છે તેનાથી જુદી જ છે. મમ્મટ કહે છે તેમ એ શક્તિ કવિત્વના બીજરૂપ એક જાતનો સંસ્કાર છે; તેના વિના કવિતા થાય જ નહિ અને થાય તો હસવા સરખી થાય. આ એટલું સ્પષ્ટ છે કે આ વિષય પર વિશેષ વિચાર નહિ કરનારા પણ તે જાણે છે. બુલાખીરામ કહે છે કે “કોટી કાલે કવિ તેમ કિધેલો થતો નથી.” ખરેખર, નથી જ થતો. આશ્ચર્ય એટલું જ છે કે આ જ્ઞાન છતાં ઘણા કવિ થવા યત્ન કરે છે. કવિતા રચવાને આ ઈશ્વરદત્ત શક્તિની જરૂર છે એ સર્વને માન્ય છે તેથી તે વિશે વધારે વિવેચનની જરૂર નથી. વધારે ધ્યાનમાં રાખવાનું એ છે કે આ શક્તિવાળા પણ હરકોઈ વખતે અને હરકોઈ વિષય પર કવિતા કરી શકતા નથી. કવિતાનું ઉત્પન્ન થવું અને કવિતાનું શબ્દમાં રચાવું એ બે જુદાં જુદાં કામ છે. શેલીનું કહેવું સત્ય છે કે “કવિતા તે ઉત્તમ અને સહુથી ધન્ય મનોનો ઉત્તમ અને સહુથી ધન્ય ક્ષણોનો હેવાલ છે.” પ્રથમ તો કવિતા સારુ ઉત્તમ અને ધન્ય મન જોઈએ. આવાં મન હમેશ નહિ પણ કોઈ શ્રેષ્ઠ ભાગ્યશાળી ક્ષણમાં જે કરે તે કવિતા. કવિ કોઈ ફલ જુવે, કોઈ સુંદર રૂપ જુવે, કોઈ સૃષ્ટિનો દેખાવ જુવે, કોઈ જગામાં થઈ ગયેલો ફેરફાર જુવે, કોઈ ઠેકાણે ઈશ્વરની ચમત્કૃતિ ભાળે, કોઈ અસરકારક વાત કે વિચિત્ર ધ્વનિ સાંભળે, કોઈ રમ્ય ગંધ સૂંઘે, કોઈ થઈ ગયેલી, થતી કે થવાની બિનાનો વિચાર કરે, ત્યારે મનમાં કાંઈ લાગણી થાય અને તેથી કાંઈ જોસ્સો થઈ આવે. એ લાગણીથી કલ્પાય અને જોસ્સાથી રચાય તે કવિતા, બીજી બધી તો વેશધારી. મન પર આવી રીતે થયેલી અસર કે લાગણીથી જે ચિત્તક્ષોભ થાય તે જ કવિતાનું મૂળ. કલ્પના અને અનુકરણ એ તો સાધનભૂત છે. આ ચિત્તક્ષોભ કંઈ બોલાવેલો આવતો નથી. એક ફૂલ લઈને કોઈ કવિ વિચાર કરે કે ‘એના પર હું કાંઈ કવિતા કરું’ તો તે ન કરાય. છંદ ગમે એટલા રચે; પણ તેનામાં કવિત્વશક્તિ હોય તો પણ તે ક્ષણે મનની લાગણી અથવા અંતર્ભાવ વિના કવિતા ક્યાંથી ઉત્પન્ન થાય? થીઓડર વોટ્સનું કહેવું સ્વીકારવા યોગ્ય છે કે “કવિતા ઉત્પન્ન કરવા સારુ આત્માએ ઉત્પન્ન કરવાની ઘડીએ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>દુઃખે ઊઠ્યો ચમકિ, અથવા તેમ લાગ્યું મને ત્યાં; | {{Block center|'''<poem>દુઃખે ઊઠ્યો ચમકિ, અથવા તેમ લાગ્યું મને ત્યાં; | ||
સત્કાર્યોમાં દૃઢ મતિ કરી, યત્ન ઉચ્ચારવાનો | સત્કાર્યોમાં દૃઢ મતિ કરી, યત્ન ઉચ્ચારવાનો | ||
કીધો; મ્હોટો કદિ મગજમાં કોઈ આવ્યાથિ તર્ક | કીધો; મ્હોટો કદિ મગજમાં કોઈ આવ્યાથિ તર્ક | ||
| Line 29: | Line 29: | ||
ઉપર બતાવ્યું તેમ પ્રેરણાથી મનમાં કવિતા ઉત્પન્ન થયા પછી તેને વિસ્તારથી પ્રગટ કરતાં ઘણી વખત કલ્પના અને અનુકરણનો કવિ ઉપયોગ કરે છે. આ બે અંગની મદદ વિના એકલી પ્રેરણાથી રચેલી કવિતા, પ્રેરણામાં આ બે અંગ ઉમેરી રચેલી કવિતા, અને પ્રેરણા વિના માત્ર આ બે અંગથી રચેલી કવિતા, આ સર્વનો મુકાબલો હવે પછી કરવાનું રાખી લાગણીથી થયેલી પ્રેરણાથી – અંતઃર્ભાવ કે ચિત્તક્ષોભથી થાય તે જ ખરી કવિતા એટલો હાલ નિર્ણય કરીશું. | ઉપર બતાવ્યું તેમ પ્રેરણાથી મનમાં કવિતા ઉત્પન્ન થયા પછી તેને વિસ્તારથી પ્રગટ કરતાં ઘણી વખત કલ્પના અને અનુકરણનો કવિ ઉપયોગ કરે છે. આ બે અંગની મદદ વિના એકલી પ્રેરણાથી રચેલી કવિતા, પ્રેરણામાં આ બે અંગ ઉમેરી રચેલી કવિતા, અને પ્રેરણા વિના માત્ર આ બે અંગથી રચેલી કવિતા, આ સર્વનો મુકાબલો હવે પછી કરવાનું રાખી લાગણીથી થયેલી પ્રેરણાથી – અંતઃર્ભાવ કે ચિત્તક્ષોભથી થાય તે જ ખરી કવિતા એટલો હાલ નિર્ણય કરીશું. | ||
આ કવિતા ગુજરાતી સાહિત્યમાં છે? અફસોસ, હજારમાંથી એક ભાગ જેટલી પણ નથી! ગદ્યને બદલે પદ્યમાં રચવાની કલાને કવિતા ગણવાનો ખોટો માર્ગ એટલા વખતથી પડ્યો છે, કે સર્વ તે જ ચીલે ચાલ્યા જાય છે. બુલાખીરામ પદપૂર્તિના વિષયમાં “કર્યું ભગાના જેવું”, “પેટ કરાવે વેઠ”, “બકરું કાઢતાં પેસે ઊંટ”, “રાણીનો સાળો”, એવાં એક પછી એક પદ લઈને તેની પૂર્તિ કરી તેના સંગ્રહને ‘કાવ્ય કૌસ્તુભ’નો કિતાબ આપે છે. | આ કવિતા ગુજરાતી સાહિત્યમાં છે? અફસોસ, હજારમાંથી એક ભાગ જેટલી પણ નથી! ગદ્યને બદલે પદ્યમાં રચવાની કલાને કવિતા ગણવાનો ખોટો માર્ગ એટલા વખતથી પડ્યો છે, કે સર્વ તે જ ચીલે ચાલ્યા જાય છે. બુલાખીરામ પદપૂર્તિના વિષયમાં “કર્યું ભગાના જેવું”, “પેટ કરાવે વેઠ”, “બકરું કાઢતાં પેસે ઊંટ”, “રાણીનો સાળો”, એવાં એક પછી એક પદ લઈને તેની પૂર્તિ કરી તેના સંગ્રહને ‘કાવ્ય કૌસ્તુભ’નો કિતાબ આપે છે. | ||
{{Block center|<poem>“માથામાં મગરૂબી રાખી ઠાઠ રચે છે ઠાલો, | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>“માથામાં મગરૂબી રાખી ઠાઠ રચે છે ઠાલો, | |||
દૈવતનું તો દિંટ મળે નહીં એ રાણીનો સાળો.” | દૈવતનું તો દિંટ મળે નહીં એ રાણીનો સાળો.” | ||
“ઘ્રત માખણ ને દહિં બને બહુ દૂધ દે બેશ, | “ઘ્રત માખણ ને દહિં બને બહુ દૂધ દે બેશ, | ||
| Line 39: | Line 40: | ||
રા. દલપતરામે વિજયવિનોદમાં વર્ણવ્યું છે કે રાજાની સભામાં કોઈ કવિને એક જણે પૂછ્યું કે ખેડૂત કેવો હોય તો શોભે? બીજાએ પૂછ્યું કે ઘોડો કેવો હોય તો શોભે? ત્રીજાએ પૂછ્યું કે ખાટલો કેવો હોય તો શોભે? ચોથાએ પૂછ્યું કે નિશાળીઓ કેવો હોય તો શોભે? પાંચમાએ પૂછ્યું કે સરદાર કેવો હોય તો શોભે? આ પાંચ જણની તર્કશક્તિ કેવી હશે તેનો વિચાર કરવાની આ જગા નથી. પણ તેવા જ છઠ્ઠાને કવિનું નામ આપી તેના જવાબને કવિતા કહેવી એટલે સુધી કવિતાનું માનભંગ! એ પાંચ જણને એ પ્રશ્નો પૂછવાની ઇચ્છા થઈ આવી તો ખેર, પણ કવિને એ પાંચે વિષય પર સામટી લાગણી થઈ આવી ને એકદમ જવાબ દઈ દીધો કે | રા. દલપતરામે વિજયવિનોદમાં વર્ણવ્યું છે કે રાજાની સભામાં કોઈ કવિને એક જણે પૂછ્યું કે ખેડૂત કેવો હોય તો શોભે? બીજાએ પૂછ્યું કે ઘોડો કેવો હોય તો શોભે? ત્રીજાએ પૂછ્યું કે ખાટલો કેવો હોય તો શોભે? ચોથાએ પૂછ્યું કે નિશાળીઓ કેવો હોય તો શોભે? પાંચમાએ પૂછ્યું કે સરદાર કેવો હોય તો શોભે? આ પાંચ જણની તર્કશક્તિ કેવી હશે તેનો વિચાર કરવાની આ જગા નથી. પણ તેવા જ છઠ્ઠાને કવિનું નામ આપી તેના જવાબને કવિતા કહેવી એટલે સુધી કવિતાનું માનભંગ! એ પાંચ જણને એ પ્રશ્નો પૂછવાની ઇચ્છા થઈ આવી તો ખેર, પણ કવિને એ પાંચે વિષય પર સામટી લાગણી થઈ આવી ને એકદમ જવાબ દઈ દીધો કે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>ખેડુ ઘોડો ખાટલો, નિશાળિયો સરદાર, | {{Block center|'''<poem>ખેડુ ઘોડો ખાટલો, નિશાળિયો સરદાર, | ||
સારા શોભે હોય જો, પંડે પાટીદાર.</poem>'''}} | સારા શોભે હોય જો, પંડે પાટીદાર.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 45: | Line 46: | ||
નર્મદાશંકર ‘ઋતુવર્ણન’ની પ્રસ્તાવનામાં લખે છે કે “આ ગ્રંથમાં (સૃષ્ટિના) બહારના દેખાવોનો આબેહૂબ ચિતાર આપી તેના સરખો અથવા ઊલટા દિલના જોસ્સોનો પણ આબેહૂબ ચિતાર આપેલો છે. અને એ જ આ ગ્રંથની ખૂબી છે. અલંકાર પણ નવા છે, કોઈને શક ઊપજશે કે કુદરતના દેખાવ સંબંધી વિચારો મારા પોતાના અનુભવના નથી પણ સંસ્કૃત અંગ્રેજી ચોપડીમાંના હશે. પણ એમ નથી જ. કુદરતના દેખાવની છાપ મારા મન ઉપર મારા બાળપણમાંથી જ સારી પેઠે પડી હતી; અલબત્ત ઝાંખી તો ખરી. એ ઝાંખી છાપો જ્યારે હું સુરતમાં ત્રણ વરસ રહ્યો હતો ને ગામડાંઓમાં ફરતો હતો ત્યારે ચિત્રરૂપે થવા આવી હતી તે, કવિતા શરૂ કર્યા પછી પ્રસંગ તથા વિચારને જોરે આપોઆપ આબેહૂબ ચિત્રરૂપે બહાર નીકળી પડી છે.” અંતઃક્ષોભપ્રેરિત કવિતા આ જ પ્રમાણે થાય. મન ઉપર પડેલી છાપ અને દિલમાં ઊઠેલો જોસ્સો એ જ લાગણી અને અંતઃક્ષોભ. એ જોસ્સો સૃષ્ટિના દેખાવના સરખો એ હોય અને તેથી ઊલટો એ હોય. સૃષ્ટિની સુખમય રચના જોઈ કવિને પોતાનું કે મનુષ્ય જાતનું સુખ સાંભરે. વળી કોઈ વખત પક્ષીના સુખી જોડાને જોઈ કવિને પોતાનું દુઃખ કે વિરહ સાંભરે. આ વિચારો કોઈ ચોપડીમાંથી લીધા હોય તો પછી ત્યાં છાપ કે જોસ્સો શાનાં હોય? પોતાના મન પરની છાપથી એ વિચારો ઉત્પન્ન થવા જોઈએ. એ છાપ હૃદયમાં પડે તે વખતે તેનો જોસ્સો ચિત્રરૂપ બહાર પડે એ કાંઈ જરૂરનું નથી એ અગાડી જણાવ્યું છે. બાળપણમાં છાપ પડી હોય અને ફરી એવી લાગણીનો પ્રસંગ આવતાં તેનો આવિર્ભાવ ઘણાં વર્ષ પછી થાય એથી કાંઈ કવિતામાં હાનિ ન આવે. અલબત્ત, એ છાપનો જોસ્સો આપોઆપ જ બહાર આવે. તે જ માટે અલંકાર નવા હોય, અલંકાર જોસ્સાથી નહિ પણ કલ્પનાથી થાય છે. પણ નવા જોસ્સામાં નવી કલ્પના સાધનરૂપ થાય એ કવિતાની ખૂબી છે. ઘણી વખત બીજા કવિઓની કલ્પના ઉપયોગ સારુ ખોળતાં પોતાની લાગણી કોરે જ રહી જાય એ સ્વાભાવિક છે. કવિતાની ઉત્પત્તિનું ઉપલું વર્ણન તો આબેહૂબ છે, પણ ‘વસંતવર્ણન’ની બધી કવિતા એ પ્રમાણે થઈ છે એ શક ભરેલું છે. વળી, કુદરતના દેખાવથી થયેલી પુરુષ અને સ્ત્રીની લાગણી સરખી જ હોય તે ઠેકાણે ઋતુવર્ણનનો ચિતાર અંતઃક્ષોભપ્રેરિત હોઈ શકે ખરો. પણ જ્યાં નાયિકાની લાગણી સ્ત્રીજાતિને લગતી વિશેષ જાતની હોય ત્યાં તેમ ન જ હોય એ દેખીતું છે. આવા પ્રસંગની કવિતા સ્વચિત્તક્ષોભની પ્રેરણાથી નહિ પણ અન્યચિત્તક્ષોભની સૂક્ષ્મ પરીક્ષાથી થઈ હોય તો તે ખૂબીદાર ગણાય કે નહિ તે વિચારવાનું હજી બાકી છે. કવિતાનું એ મૂળ આ પ્રકરણ પૂરું કરી શોધીશું. ઉપર બતાવ્યા તે સિવાય અંતઃક્ષોભ વિનાના ઋતુવર્ણનમાં ઘણા પ્રસંગ છે. કેટલેક ઠેકાણે લાંબાં લાંબાં સાવયવ રૂપક અને તેવી જ ઉપમા એટલાં ક્લિષ્ટ છે કે તેની કલ્પના યત્ન કરી બેસાડેલી છે એ તરત માલૂમ પડે છે. | નર્મદાશંકર ‘ઋતુવર્ણન’ની પ્રસ્તાવનામાં લખે છે કે “આ ગ્રંથમાં (સૃષ્ટિના) બહારના દેખાવોનો આબેહૂબ ચિતાર આપી તેના સરખો અથવા ઊલટા દિલના જોસ્સોનો પણ આબેહૂબ ચિતાર આપેલો છે. અને એ જ આ ગ્રંથની ખૂબી છે. અલંકાર પણ નવા છે, કોઈને શક ઊપજશે કે કુદરતના દેખાવ સંબંધી વિચારો મારા પોતાના અનુભવના નથી પણ સંસ્કૃત અંગ્રેજી ચોપડીમાંના હશે. પણ એમ નથી જ. કુદરતના દેખાવની છાપ મારા મન ઉપર મારા બાળપણમાંથી જ સારી પેઠે પડી હતી; અલબત્ત ઝાંખી તો ખરી. એ ઝાંખી છાપો જ્યારે હું સુરતમાં ત્રણ વરસ રહ્યો હતો ને ગામડાંઓમાં ફરતો હતો ત્યારે ચિત્રરૂપે થવા આવી હતી તે, કવિતા શરૂ કર્યા પછી પ્રસંગ તથા વિચારને જોરે આપોઆપ આબેહૂબ ચિત્રરૂપે બહાર નીકળી પડી છે.” અંતઃક્ષોભપ્રેરિત કવિતા આ જ પ્રમાણે થાય. મન ઉપર પડેલી છાપ અને દિલમાં ઊઠેલો જોસ્સો એ જ લાગણી અને અંતઃક્ષોભ. એ જોસ્સો સૃષ્ટિના દેખાવના સરખો એ હોય અને તેથી ઊલટો એ હોય. સૃષ્ટિની સુખમય રચના જોઈ કવિને પોતાનું કે મનુષ્ય જાતનું સુખ સાંભરે. વળી કોઈ વખત પક્ષીના સુખી જોડાને જોઈ કવિને પોતાનું દુઃખ કે વિરહ સાંભરે. આ વિચારો કોઈ ચોપડીમાંથી લીધા હોય તો પછી ત્યાં છાપ કે જોસ્સો શાનાં હોય? પોતાના મન પરની છાપથી એ વિચારો ઉત્પન્ન થવા જોઈએ. એ છાપ હૃદયમાં પડે તે વખતે તેનો જોસ્સો ચિત્રરૂપ બહાર પડે એ કાંઈ જરૂરનું નથી એ અગાડી જણાવ્યું છે. બાળપણમાં છાપ પડી હોય અને ફરી એવી લાગણીનો પ્રસંગ આવતાં તેનો આવિર્ભાવ ઘણાં વર્ષ પછી થાય એથી કાંઈ કવિતામાં હાનિ ન આવે. અલબત્ત, એ છાપનો જોસ્સો આપોઆપ જ બહાર આવે. તે જ માટે અલંકાર નવા હોય, અલંકાર જોસ્સાથી નહિ પણ કલ્પનાથી થાય છે. પણ નવા જોસ્સામાં નવી કલ્પના સાધનરૂપ થાય એ કવિતાની ખૂબી છે. ઘણી વખત બીજા કવિઓની કલ્પના ઉપયોગ સારુ ખોળતાં પોતાની લાગણી કોરે જ રહી જાય એ સ્વાભાવિક છે. કવિતાની ઉત્પત્તિનું ઉપલું વર્ણન તો આબેહૂબ છે, પણ ‘વસંતવર્ણન’ની બધી કવિતા એ પ્રમાણે થઈ છે એ શક ભરેલું છે. વળી, કુદરતના દેખાવથી થયેલી પુરુષ અને સ્ત્રીની લાગણી સરખી જ હોય તે ઠેકાણે ઋતુવર્ણનનો ચિતાર અંતઃક્ષોભપ્રેરિત હોઈ શકે ખરો. પણ જ્યાં નાયિકાની લાગણી સ્ત્રીજાતિને લગતી વિશેષ જાતની હોય ત્યાં તેમ ન જ હોય એ દેખીતું છે. આવા પ્રસંગની કવિતા સ્વચિત્તક્ષોભની પ્રેરણાથી નહિ પણ અન્યચિત્તક્ષોભની સૂક્ષ્મ પરીક્ષાથી થઈ હોય તો તે ખૂબીદાર ગણાય કે નહિ તે વિચારવાનું હજી બાકી છે. કવિતાનું એ મૂળ આ પ્રકરણ પૂરું કરી શોધીશું. ઉપર બતાવ્યા તે સિવાય અંતઃક્ષોભ વિનાના ઋતુવર્ણનમાં ઘણા પ્રસંગ છે. કેટલેક ઠેકાણે લાંબાં લાંબાં સાવયવ રૂપક અને તેવી જ ઉપમા એટલાં ક્લિષ્ટ છે કે તેની કલ્પના યત્ન કરી બેસાડેલી છે એ તરત માલૂમ પડે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘નાળાં નદીનું જળ જેમ પીધું, સૂર્યે વિયોગે નુર ચૂસિ લીધું; | {{Block center|'''<poem>‘નાળાં નદીનું જળ જેમ પીધું, સૂર્યે વિયોગે નુર ચૂસિ લીધું; | ||
ખારે ભરી હું ખડિયાં સ્વરૂપે, ખૂંચું સગાંને ઘણિ હૃૂનિ ધૂપે. | ખારે ભરી હું ખડિયાં સ્વરૂપે, ખૂંચું સગાંને ઘણિ હૃૂનિ ધૂપે. | ||
અત્યંત તાપે તપિ ખાર ભૂમિ, મારે મૃગોને લલચાવિ ખૂની; | અત્યંત તાપે તપિ ખાર ભૂમિ, મારે મૃગોને લલચાવિ ખૂની; | ||
| Line 52: | Line 53: | ||
આવી લીટીઓ સમજાવતાં લાંબી લાંબી ટીકા આપવી પડી છે અને કોઈ કોઈ ઠેકાણે તો બબ્બે રીતે અલંકાર બેસાડ્યા છે એ જ બતાવી આપે છે કે એમાં અંતઃકરણનું સ્વાભાવિક ઉત્સ્ફોટન નથી. વળી, કેટલેક ઠેકાણે એવા હલકા પ્રસંગ લીધા છે કે તે કવિતામાં શોભતા જ નથી. | આવી લીટીઓ સમજાવતાં લાંબી લાંબી ટીકા આપવી પડી છે અને કોઈ કોઈ ઠેકાણે તો બબ્બે રીતે અલંકાર બેસાડ્યા છે એ જ બતાવી આપે છે કે એમાં અંતઃકરણનું સ્વાભાવિક ઉત્સ્ફોટન નથી. વળી, કેટલેક ઠેકાણે એવા હલકા પ્રસંગ લીધા છે કે તે કવિતામાં શોભતા જ નથી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ‘મોરો ખર્યા ને પસરી અળાઈ.’ | {{Block center|'''<poem> ‘મોરો ખર્યા ને પસરી અળાઈ.’ | ||
‘સાથે ન કાફી પિધિ ચાહ સારી | ‘સાથે ન કાફી પિધિ ચાહ સારી | ||
હૂંનાં જમ્યાં ના દુધપાક ઘારી.’</poem>'''}} | હૂંનાં જમ્યાં ના દુધપાક ઘારી.’</poem>'''}} | ||
| Line 60: | Line 61: | ||
‘ફાર્બસ વિલાસ’ના કરતાં ‘ફાર્બસ વિરહ’માં કવિત્વનો અંશ ઘણો વધારે છે તેનું કારણ જ એ કે પહેલામાં કહેવાતું શીઘ્રકવિત્વ દેખાડવા, શબ્દરચના બેસાડવા, ચતુરાઈ દર્શાવવા, કોઈનાં વખાણ કરવા કે કોઈની આજ્ઞા પાળવા મનને ભાડે ફેરવ્યું છે, અને બીજામાં તેને ઘણુંખરું સ્વચ્છંદ દોડવા દીધું છે. | ‘ફાર્બસ વિલાસ’ના કરતાં ‘ફાર્બસ વિરહ’માં કવિત્વનો અંશ ઘણો વધારે છે તેનું કારણ જ એ કે પહેલામાં કહેવાતું શીઘ્રકવિત્વ દેખાડવા, શબ્દરચના બેસાડવા, ચતુરાઈ દર્શાવવા, કોઈનાં વખાણ કરવા કે કોઈની આજ્ઞા પાળવા મનને ભાડે ફેરવ્યું છે, અને બીજામાં તેને ઘણુંખરું સ્વચ્છંદ દોડવા દીધું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> શહર મુંબઈ જ મોટાથિ મોટું, | {{Block center|'''<poem> શહર મુંબઈ જ મોટાથિ મોટું, | ||
જહાં છાપરું એક નહિ છેક છોટું; | જહાં છાપરું એક નહિ છેક છોટું; | ||
શેઠિયા સર્વ જ્યાં મોટા મોટા વસે, | શેઠિયા સર્વ જ્યાં મોટા મોટા વસે, | ||
કોટિ નાણાં તણું થાય કોટું. (ફાર્બસ વિલાસ)</poem>'''}} | કોટિ નાણાં તણું થાય કોટું. | ||
{{right|''(ફાર્બસ વિલાસ)''}}</poem>'''}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અને | અને | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>તે મુજ મિત્ર ગયો તદનંતર, અંતર દુઃખ નિરંતર આવે, | {{Block center|'''<poem>તે મુજ મિત્ર ગયો તદનંતર, અંતર દુઃખ નિરંતર આવે, | ||
જાતું રહ્યું સુખ તો શત જોજન, ભોજન ભાવ ભલે નવ ભાવે; | જાતું રહ્યું સુખ તો શત જોજન, ભોજન ભાવ ભલે નવ ભાવે; | ||
તેનિ છબીજ તરે નજરે, કદિ એક કલાક ન છેક છુપાવે, | તેનિ છબીજ તરે નજરે, કદિ એક કલાક ન છેક છુપાવે, | ||
કષ્ટ કથા દલપત્ત કહે, કહું કોણ કને દુઃખ કોણ કપાવે. | કષ્ટ કથા દલપત્ત કહે, કહું કોણ કને દુઃખ કોણ કપાવે. | ||
{{right|(ફાર્બસ વિરહ)}}</poem>'''}} | {{right|''(ફાર્બસ વિરહ)''}}</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ બેમાંથી કયાને કવિતા કહ્યાથી કવિતાનું માન રહે એમ છે તે પારખવું અઘરું નથી. અનુપ્રાસ આણવાનો કે પ્રબંધ જોડવાનો યત્ન કર્યા વિના કવિએ પોતાની લાગણીને જ બહાર પડવા દીધી હોત તો ‘ફાર્બસ વિરહ’ છે તેથી એ સરસ થાત. | આ બેમાંથી કયાને કવિતા કહ્યાથી કવિતાનું માન રહે એમ છે તે પારખવું અઘરું નથી. અનુપ્રાસ આણવાનો કે પ્રબંધ જોડવાનો યત્ન કર્યા વિના કવિએ પોતાની લાગણીને જ બહાર પડવા દીધી હોત તો ‘ફાર્બસ વિરહ’ છે તેથી એ સરસ થાત. | ||
| Line 78: | Line 80: | ||
વડર્ઝવર્થના મતને અનુસરી ચિત્તક્ષોભથી થયેલી કવિતાને જ ખરી કવિતા કહ્યાથી કદાચે શંકા ઊઠશે કે એકલી કલ્પનાથી રચાયેલી કવિતા તે ખરી કવિતા નહિ? કાવ્યસાહિત્યનો ઘણો ભાગ અંતઃક્ષોભપ્રેરિત નથી, પણ સુંદર અને ઉન્નત કલ્પનાની ઉત્પત્તિ છે એ ખોટું નથી. ફક્ત ચિત્તમાં લાગણીથી થયેલા ક્ષોભથી ઉત્પન્ન થયેલી કવિતા ઘણી થોડી છે અને તે ઘણી થોડી જ હોય. ઈશ્વરદત્ત પળો ઘડી ઘડી નથી આવતી અને આવે ત્યારે બહુ વાર ટકતી નથી. આથી અંતર્ભાવ પ્રેરિત કાવ્યો ઘણાં લાંબાં નથી હોતાં અને કોઈ વખત લાંબાં થઈ જાય છે ત્યારે અંદર અકવિત્વનો કંઈક અંશ આવી જાય છે. આ વિષયનો અનુભવી શૈલી કહે છે કે “કવિત્વશક્તિને જાગ્રત કરનારું અદૃશ્ય બળ આવતી વેળાના જેવું જ શુદ્ધ અને સમર્થ રહે તો પરિણામ કેવાં મહોટાં નીપજે તે કળી નથી શકાતું; પણ કવિતા રચાવા માંડે એટલામાં તો પ્રેરણાને ક્ષય શરૂ થયો હોય છે. લોકને નિવેદિત થયેલી કવિતામાંથી પરમ કીર્તિવાળી લઈએ તો તે પણ કવિના મૂળ ભાવની મંદ છાયા હશે. હાલના મહોટામાં મહોટા કવિઓને હું પૂછું છું કે ઉત્કૃષ્ટ કાવ્યો અભ્યાસ અને શ્રમથી થાય છે એમ કહેવું ભૂલભરેલું છે કે નહિ? ટીકાકારો મહેનત લેવાની અને વિલંબ કરવાની શિખામણ આપે છે તેનો ખરો અર્થ એ જ કે પ્રેરણાની પળો પર સંભાળથી લક્ષ રાખવું અને પ્રેરણાની છૂટક છૂટક સૂચનાઓ વચ્ચે સાંકેતિક પદોના ગ્રંથન વડે કૃત્રિમ સંબંધ બેસાડી દેવો. કવિત્વશક્તિ જાતે ઘણી ઓછી છે તેથી આમ કરવાની જરૂર પડે છે. ‘પેરેડાઈસ લોસ્ટ’નો સમગ્ર ભાવ મનમાં થયા પછી મિલ્ટને તેને વિસ્તારથી વિભાગ પાડી કાવ્ય રચ્યું.” આનું તાત્પર્ય એ કે ઈશ્વરદત્ત પળે પ્રેરણાથી કાંઈ ભાવ કવિને થઈ આવે તેમાં કલ્પના ઉમેરી વિસ્તારથી લાંબો કાવ્યનો ગ્રંથ થાય. આ કારણથી શુદ્ધ પ્રેરણામય કાવ્યો ઘણાં ટૂંકાં હોય છે. લાંબાં કાવ્યોમાં પ્રેરણાનો ભાગ ઘણો થોડો હોય અને કલ્પના પ્રધાન હોય છે. પણ ખરા કવિને પહેલી ઉશ્કેરણી લાગણીથી થયેલી પ્રેરણાથી થાય. કાલિદાસ કહે છે કે રઘુવંશ લખવાને હું ‘ચાપલાય પ્રણોદિત’ થયો છું. ચપળ થઈ કંઈ રચવું એવી તેને પ્રેરણા થઈ. એ પોતે જ લખે છે કે આ સ્વેચ્છાધીન નહિ હતું. કલ્પનાઓને કાવ્યસાહિત્યમાં વપરાતા શબ્દો વડે ગૂંથીને આગળ થયેલી પ્રેરણાઓને તે વડે તેણે સંબંધમાં લીધી. રઘુવંશના પાંચમા સર્ગમાંનું નર્મદામાંથી નીકળતા હાથીનું વર્ણન, કે તેરમા સર્ગમાંનું ગંગા-યમુનાના સંગમનું વર્ણન અનુભવેલા ભાવમાં કલ્પના ઉમેરી રચ્યાં છે એ જણાઈ આવે છે. આ પ્રમાણે પ્રસંગ આવે તેમ કવિ પોતાના અંતર્ભાવ વચ્ચે વચ્ચે મૂકતો જાય. મહોટા ગ્રંથમાં બહુધા કલ્પના જ હોય. આથી સિદ્ધ થશે કે ખરી કવિતા તે શુદ્ધ અંતર્ભાવપ્રેરિત હોય તે જ. આવી ઘણી થોડી હોય. કલ્પનામય કવિતા સાધનભૂત અને ઊતરતી પંક્તિની છે. કલ્પના આમ સાધનભૂત છે પણ, તે એ મહાકવિમાં વિશેષ મહત્ત્વવાળી હોય છે. અંતર્ભાવનું પણ તેમ જ સમજવું. ચિત્તક્ષોભ તો દરેક મનુષ્યને થાય છે અને કલ્પના પણ દરેક મનુષ્યને હોય છે; પણ કવિમાં તે વિશેષ જાતનાં હોય છે. સરસ વાણીમાં તેમનું ઉચ્ચારણ કરવાની કલા એ વિશેષ તો આ ઉપરાંત. પ્રિય બાંધવના મૃત્યુથી ચિત્તક્ષોભ તો દરેક મનુષ્યને થાય પણ તે પરથી કવિતા તો ઈશ્વરદત્ત શક્તિવાળા જ કરે. સૂર્યોદયને નિહાળી દરેકના મનમાં કંઈ કલ્પના આવે પણ ઉત્તમ કલ્પના તો કવિની જ હોય. આમાંથી સાધારણ અને ઉન્નતનો ભેદ પાડવો એ ઘણું કઠણ કામ છે. આ પરીક્ષાનો આધાર કવિત્વના વિષય અને વિચારના સરળપણા તથા મહત્ત્વ પર રહેલો છે. ચિત્તક્ષોભ તે નીરસ ઉચ્ચત્વહીન ઉદ્ગાર નથી. ‘ફાર્બસ વિલાસ’માંની | વડર્ઝવર્થના મતને અનુસરી ચિત્તક્ષોભથી થયેલી કવિતાને જ ખરી કવિતા કહ્યાથી કદાચે શંકા ઊઠશે કે એકલી કલ્પનાથી રચાયેલી કવિતા તે ખરી કવિતા નહિ? કાવ્યસાહિત્યનો ઘણો ભાગ અંતઃક્ષોભપ્રેરિત નથી, પણ સુંદર અને ઉન્નત કલ્પનાની ઉત્પત્તિ છે એ ખોટું નથી. ફક્ત ચિત્તમાં લાગણીથી થયેલા ક્ષોભથી ઉત્પન્ન થયેલી કવિતા ઘણી થોડી છે અને તે ઘણી થોડી જ હોય. ઈશ્વરદત્ત પળો ઘડી ઘડી નથી આવતી અને આવે ત્યારે બહુ વાર ટકતી નથી. આથી અંતર્ભાવ પ્રેરિત કાવ્યો ઘણાં લાંબાં નથી હોતાં અને કોઈ વખત લાંબાં થઈ જાય છે ત્યારે અંદર અકવિત્વનો કંઈક અંશ આવી જાય છે. આ વિષયનો અનુભવી શૈલી કહે છે કે “કવિત્વશક્તિને જાગ્રત કરનારું અદૃશ્ય બળ આવતી વેળાના જેવું જ શુદ્ધ અને સમર્થ રહે તો પરિણામ કેવાં મહોટાં નીપજે તે કળી નથી શકાતું; પણ કવિતા રચાવા માંડે એટલામાં તો પ્રેરણાને ક્ષય શરૂ થયો હોય છે. લોકને નિવેદિત થયેલી કવિતામાંથી પરમ કીર્તિવાળી લઈએ તો તે પણ કવિના મૂળ ભાવની મંદ છાયા હશે. હાલના મહોટામાં મહોટા કવિઓને હું પૂછું છું કે ઉત્કૃષ્ટ કાવ્યો અભ્યાસ અને શ્રમથી થાય છે એમ કહેવું ભૂલભરેલું છે કે નહિ? ટીકાકારો મહેનત લેવાની અને વિલંબ કરવાની શિખામણ આપે છે તેનો ખરો અર્થ એ જ કે પ્રેરણાની પળો પર સંભાળથી લક્ષ રાખવું અને પ્રેરણાની છૂટક છૂટક સૂચનાઓ વચ્ચે સાંકેતિક પદોના ગ્રંથન વડે કૃત્રિમ સંબંધ બેસાડી દેવો. કવિત્વશક્તિ જાતે ઘણી ઓછી છે તેથી આમ કરવાની જરૂર પડે છે. ‘પેરેડાઈસ લોસ્ટ’નો સમગ્ર ભાવ મનમાં થયા પછી મિલ્ટને તેને વિસ્તારથી વિભાગ પાડી કાવ્ય રચ્યું.” આનું તાત્પર્ય એ કે ઈશ્વરદત્ત પળે પ્રેરણાથી કાંઈ ભાવ કવિને થઈ આવે તેમાં કલ્પના ઉમેરી વિસ્તારથી લાંબો કાવ્યનો ગ્રંથ થાય. આ કારણથી શુદ્ધ પ્રેરણામય કાવ્યો ઘણાં ટૂંકાં હોય છે. લાંબાં કાવ્યોમાં પ્રેરણાનો ભાગ ઘણો થોડો હોય અને કલ્પના પ્રધાન હોય છે. પણ ખરા કવિને પહેલી ઉશ્કેરણી લાગણીથી થયેલી પ્રેરણાથી થાય. કાલિદાસ કહે છે કે રઘુવંશ લખવાને હું ‘ચાપલાય પ્રણોદિત’ થયો છું. ચપળ થઈ કંઈ રચવું એવી તેને પ્રેરણા થઈ. એ પોતે જ લખે છે કે આ સ્વેચ્છાધીન નહિ હતું. કલ્પનાઓને કાવ્યસાહિત્યમાં વપરાતા શબ્દો વડે ગૂંથીને આગળ થયેલી પ્રેરણાઓને તે વડે તેણે સંબંધમાં લીધી. રઘુવંશના પાંચમા સર્ગમાંનું નર્મદામાંથી નીકળતા હાથીનું વર્ણન, કે તેરમા સર્ગમાંનું ગંગા-યમુનાના સંગમનું વર્ણન અનુભવેલા ભાવમાં કલ્પના ઉમેરી રચ્યાં છે એ જણાઈ આવે છે. આ પ્રમાણે પ્રસંગ આવે તેમ કવિ પોતાના અંતર્ભાવ વચ્ચે વચ્ચે મૂકતો જાય. મહોટા ગ્રંથમાં બહુધા કલ્પના જ હોય. આથી સિદ્ધ થશે કે ખરી કવિતા તે શુદ્ધ અંતર્ભાવપ્રેરિત હોય તે જ. આવી ઘણી થોડી હોય. કલ્પનામય કવિતા સાધનભૂત અને ઊતરતી પંક્તિની છે. કલ્પના આમ સાધનભૂત છે પણ, તે એ મહાકવિમાં વિશેષ મહત્ત્વવાળી હોય છે. અંતર્ભાવનું પણ તેમ જ સમજવું. ચિત્તક્ષોભ તો દરેક મનુષ્યને થાય છે અને કલ્પના પણ દરેક મનુષ્યને હોય છે; પણ કવિમાં તે વિશેષ જાતનાં હોય છે. સરસ વાણીમાં તેમનું ઉચ્ચારણ કરવાની કલા એ વિશેષ તો આ ઉપરાંત. પ્રિય બાંધવના મૃત્યુથી ચિત્તક્ષોભ તો દરેક મનુષ્યને થાય પણ તે પરથી કવિતા તો ઈશ્વરદત્ત શક્તિવાળા જ કરે. સૂર્યોદયને નિહાળી દરેકના મનમાં કંઈ કલ્પના આવે પણ ઉત્તમ કલ્પના તો કવિની જ હોય. આમાંથી સાધારણ અને ઉન્નતનો ભેદ પાડવો એ ઘણું કઠણ કામ છે. આ પરીક્ષાનો આધાર કવિત્વના વિષય અને વિચારના સરળપણા તથા મહત્ત્વ પર રહેલો છે. ચિત્તક્ષોભ તે નીરસ ઉચ્ચત્વહીન ઉદ્ગાર નથી. ‘ફાર્બસ વિલાસ’માંની | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ‘આ તે આગગાડી છે કે ગણીએ ગરૂડગાડી | {{Block center|'''<poem> ‘આ તે આગગાડી છે કે ગણીએ ગરૂડગાડી | ||
નિરમી નિરંજને, છે જનમનરંજની; | નિરમી નિરંજને, છે જનમનરંજની; | ||
... ... ... ... ... ... ... ... | ... ... ... ... ... ... ... ... | ||
| Line 86: | Line 88: | ||
આ લીટીઓ કવિની પ્રેરણાવાળી ન કહેવાય. તેમ જ કલ્પના તે | આ લીટીઓ કવિની પ્રેરણાવાળી ન કહેવાય. તેમ જ કલ્પના તે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ‘પીલતણી પંચાતથી, દુનિયાં રીઝે દીલ; | {{Block center|'''<poem> ‘પીલતણી પંચાતથી, દુનિયાં રીઝે દીલ; | ||
ફરે કરેલો ફેંસલો, એ તો જાણ અપીલ.’</poem>'''}} | ફરે કરેલો ફેંસલો, એ તો જાણ અપીલ.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એવી ચતુરાઈ, કે | એવી ચતુરાઈ, કે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ‘વાહરે વાહ રસાળિ મહીજ, જંહી મળિ સાર હવા રે હવા;’</poem>'''}} | {{Block center|'''<poem> ‘વાહરે વાહ રસાળિ મહીજ, જંહી મળિ સાર હવા રે હવા;’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આવી યુક્તિ નહિ; પણ, રા. હરિલાલના | આવી યુક્તિ નહિ; પણ, રા. હરિલાલના | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ‘પેલો ઊંચો ગિરિવર અહા! એકલો અભ લેખે! | {{Block center|'''<poem> ‘પેલો ઊંચો ગિરિવર અહા! એકલો અભ લેખે! | ||
ઝાંખો જેવો દુર વરસતા બંધુ-શ્રીએ ઉવેખ્યું! | ઝાંખો જેવો દુર વરસતા બંધુ-શ્રીએ ઉવેખ્યું! | ||
હા! શા ચીરા હૃદય પડિયા વજ્ર-ઘાયે હું પેઠ! | હા! શા ચીરા હૃદય પડિયા વજ્ર-ઘાયે હું પેઠ! | ||
| Line 102: | Line 104: | ||
આ શ્લોકમાં કરી છે તેવી સુંદર, મહાન અને હૃદય પર અસર કરે એવી શોભા. ભારતવર્ષમાં અમે ઉપર બતાવ્યું તે જ પ્રમાણે કવિતા પહેલી ઉત્પન્ન થઈ છે. વેદની ઋચાઓમાં સૃષ્ટિના દેખાવ જોઈ ચિત્તમાં ઊઠેલી ઊર્મિઓનો જ આવિર્ભાવ છે. અનુપ્રાસ આણવા કે અલંકાર બેસાડવા પોતાના મનને ન લાગ્યા હોય તેવા કૃત્રિમ ભાવ લખવા એ તે વખતના કવિઓ જાણતા નહોતા. વેદ મૂકી આદિ કવિ વાલ્મીકિ કહેવાય છે. વાલ્મીકિએ સભામાં ચતુરાઈ દેખાડવા કે કોઈની આજ્ઞાને અનુસરવા કવિતા કરવા નહોતી માંડી. વનમાં ફરતાં ક્રૌંચ પક્ષીના જોડામાંથી એકને કોઈ પારધીએ મારી નાંખેલું જોઈ તેના મનમાં લાગણી થઈ તેનો ઊભરો આ પ્રમાણે નીકળી આવ્યો : | આ શ્લોકમાં કરી છે તેવી સુંદર, મહાન અને હૃદય પર અસર કરે એવી શોભા. ભારતવર્ષમાં અમે ઉપર બતાવ્યું તે જ પ્રમાણે કવિતા પહેલી ઉત્પન્ન થઈ છે. વેદની ઋચાઓમાં સૃષ્ટિના દેખાવ જોઈ ચિત્તમાં ઊઠેલી ઊર્મિઓનો જ આવિર્ભાવ છે. અનુપ્રાસ આણવા કે અલંકાર બેસાડવા પોતાના મનને ન લાગ્યા હોય તેવા કૃત્રિમ ભાવ લખવા એ તે વખતના કવિઓ જાણતા નહોતા. વેદ મૂકી આદિ કવિ વાલ્મીકિ કહેવાય છે. વાલ્મીકિએ સભામાં ચતુરાઈ દેખાડવા કે કોઈની આજ્ઞાને અનુસરવા કવિતા કરવા નહોતી માંડી. વનમાં ફરતાં ક્રૌંચ પક્ષીના જોડામાંથી એકને કોઈ પારધીએ મારી નાંખેલું જોઈ તેના મનમાં લાગણી થઈ તેનો ઊભરો આ પ્રમાણે નીકળી આવ્યો : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ‘મા નિષાદ પ્રતિષ્ઠાં ત્વમગમઃ શાશ્વતીઃ સમાઃ | | {{Block center|'''<poem> ‘મા નિષાદ પ્રતિષ્ઠાં ત્વમગમઃ શાશ્વતીઃ સમાઃ | | ||
યત્ક્રૌંચમિથુનાદેકમવધીઃ કામમોહિતમ્ ||</poem>'''}} | યત્ક્રૌંચમિથુનાદેકમવધીઃ કામમોહિતમ્ ||</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 108: | Line 110: | ||
અંતર્ભાવપ્રેરિત કવિતાની તૃષાથી ગુજરાતી સાહિત્યમાં ફરતાં બધે જલશૂન્ય રણ દેખી નિરાશ થયેલા મનને આશ્વાસન આપનારી, હર્ષમાં લાવનારી એક જ નદી હમણાં કોઈ પર્વતમાંથી નીકળી છે. નહાનાં નહાનાં ખાબોચિયાં કોઈ કોઈ ઠેકાણે હશે પણ વિસ્તારથી વહેતી ખરેખરાં લક્ષણવાળી કાવ્યસરિતા તો ‘કુસુમવાળા’ જ છે. સૂકા અરણ્યમાં એ લીલું કુંજધામ દેખી કોનું મન આનંદમાં આવી ઉપકાર નહિ માને! કુસુમવાળા ગળામાં પહેરવી એ તો ધન્ય સહૃદયના ભાગ્યમાં હોય. તેની સુગંધ લેતાં અમે ઝટ ધરાઈ ન રહીયે તો વાંચનારે કૃપા દૃષ્ટિથી જોવું. કુસુમવાળા પર વધારે વિસ્તારથી વિવેચન કરતાં કાળ વ્યર્થ નથી ગુમાવ્યો એ એની મેળે જ માલૂમ પડશે એવી અમને આશા છે. કુસુમમાળા કેવી પ્રેરણાથી લખાઈ છે તે એમાંના પહેલા જ કાવ્યમાંની સહસ્રલિંગ તળાવ કાંઠે ઊભા રહી અનુભવેલી | અંતર્ભાવપ્રેરિત કવિતાની તૃષાથી ગુજરાતી સાહિત્યમાં ફરતાં બધે જલશૂન્ય રણ દેખી નિરાશ થયેલા મનને આશ્વાસન આપનારી, હર્ષમાં લાવનારી એક જ નદી હમણાં કોઈ પર્વતમાંથી નીકળી છે. નહાનાં નહાનાં ખાબોચિયાં કોઈ કોઈ ઠેકાણે હશે પણ વિસ્તારથી વહેતી ખરેખરાં લક્ષણવાળી કાવ્યસરિતા તો ‘કુસુમવાળા’ જ છે. સૂકા અરણ્યમાં એ લીલું કુંજધામ દેખી કોનું મન આનંદમાં આવી ઉપકાર નહિ માને! કુસુમવાળા ગળામાં પહેરવી એ તો ધન્ય સહૃદયના ભાગ્યમાં હોય. તેની સુગંધ લેતાં અમે ઝટ ધરાઈ ન રહીયે તો વાંચનારે કૃપા દૃષ્ટિથી જોવું. કુસુમવાળા પર વધારે વિસ્તારથી વિવેચન કરતાં કાળ વ્યર્થ નથી ગુમાવ્યો એ એની મેળે જ માલૂમ પડશે એવી અમને આશા છે. કુસુમમાળા કેવી પ્રેરણાથી લખાઈ છે તે એમાંના પહેલા જ કાવ્યમાંની સહસ્રલિંગ તળાવ કાંઠે ઊભા રહી અનુભવેલી | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ‘ગૂજરાતનો પૂત રહી ઊભો આ સ્થળમાં, | {{Block center|'''<poem> ‘ગૂજરાતનો પૂત રહી ઊભો આ સ્થળમાં, | ||
કોણ એહવો જેહ નયન ભીંજ્યાં નહિ જળમાં?’</poem>'''}} | કોણ એહવો જેહ નયન ભીંજ્યાં નહિ જળમાં?’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 115: | Line 117: | ||
ધ્વનિ કાવ્યમાં આ જે વ્યંગ્ય હોય તે જ રસ. અલંકારશાસ્ત્રમાં વ્યંગ્ય તે રસાદિ અને બીજા ધ્વનિ એમ કહ્યું છે, અને રસાદિના વર્ગમાં એકલો રસ નહિ પણ તેની જોડે ભાવ, રસાભાવ, ભાવાભાસ, ભાવશાન્તિ, ભાવોદય, ભાવસંધિ અને ભાવશબલત્વ, એટલાં આવે; પણ આ વિશે વિવેચન અમે હજી સુધી કર્યું નથી માટે હાલ રસ જ લઈએ છીએ. રસ સંજ્ઞા એ સાધારણ રીતે સર્વને માલૂમ છે. તેમ જ આ સર્વમાં એ રસ મુખ્ય છે. પંડતરાજ જગન્નાથ ‘રસગંગાધર’માં કહે છે કે ‘ઉત્તમોત્તમ જે ધ્વનિકાવ્ય તેના અસંખ્ય ભેદ છે, તેના પાંચ ભેદ પાડતાં તેમાં પરમ રમણીય રસધ્વનિ છે. આ રસધ્વનિનો આત્મા રસ છે.’ આ રસની ઉત્પત્તિ કેમ થાય તે જોઈએ. હૃદયમાં રતિ, શોક, ક્રોધ વિસ્મય વગેરે કેટલાક ભાવો વાસના રૂપે રહેલા હોય છે, એટલે આ ભાવોનો અનુભવ થયાથી મનમાં તેમનો સંસ્કાર હમેશ રહે છે. આ ભાવોને સ્થાયી ભાવ કહે છે, પૂર્વે થનારાં કેટલાંક કારણ, પછી થનારાં કેટલાંક કાર્ય, અને સાથે જ થનારાં કેટલાંક સહકારીથી આ સ્થાયી ભાવ વ્યક્ત થાય છે એટલે બહાર માલૂમ પડી ગોચર થાય છે ત્યારે તે સ્થાયી ભાવ રસ કહેવાય છે. સાહિત્યદર્પણકાર વિશ્વનાથ કહે છે કે, ‘દૂધનું રૂપ બદલાય તે દહીં કહેવાય છે તેમ સ્થાયી ભાવ તે જાતે જ રસ થાય છે.’ સ્થાયી ભાવ રસ તરીકે ગોચર થતાં તે પૂર્વે થનારાં કારણોને વિભાવ કહે છે. વિભાવના બે પ્રકાર છે, આલમ્બન અને ઉદ્દીપન. દાખલો લીધાથી વધારે સ્પષ્ટતા આવશે. શૃંગારરસનો સ્થાયી ભાવ રતિ છે. મનુષ્યના હૃદયમાં રતિની હમેશ વાસના રહેલી હોય છે. (વાસના જેમને ન હોય તે રસ ગ્રહણ ન કરી શકે. મહેશ્વર કહે છે તેમ, રસિક નાટક થતું હોય ત્યાં આ વાસના વગરનામાં અને રંગભૂમિના થાંભલા કે ભીંતમાં ફેર નથી પડતો.) રતિની પૂર્વે થતા વિભાવમાં આલમ્બન તે સ્ત્રી કે પુરુષ છે, અને ઉદ્દીપન તે ચાંદની, વસંત કે સુંદર બાગ વગેરે છે. પુરુષને સ્ત્રી સંબંધે તથા સ્ત્રીને પુરુષ સંબંધે (રતિનો) શૃંગારરસ થાય છે. આ રસનું ઉદ્દીપન ચાંદની જોવાથી, વસન્તનો બહાર નિહાળવાથી, બાગની શોભા નજરે પડવાથી, કે એવા કોઈ કારણથી થાય. આ રસમાં નિમગ્ન થયેલો પુરુષ રસની આલમ્બનભૂત પ્રિયાનું મુખ જોયાં કરે, તેના ગુણનું કીર્તન કર્યાં કરે ત્યારે રસની પછીથી થતા આ મનના ભાવ અનુભાવ કહેવાય છે. પછીથી થાય માટે આ સાત્ત્વિક અનુભાવ કાર્ય કહેવાય છે. શૃંગારની જોડે જ સ્મૃતિ, ચિન્તા વગેરે કેટલાક ભાવ થાય છે. તેમને સહકારી કે વ્યભિચારી ભાવ કહે છે. આ રીતે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવથી વ્યક્ત થતો સ્થાયી ભાવ રસ કહેવાય છે. રસની આ રીતે ઉત્પત્તિ થાય છે, તે વિચારતાં માલૂમ પડશે કે રસધ્વનિકાવ્ય અને રાગધ્વનિકાવ્યમાં કંઈ ફેર નથી. રાગધ્વનિકાવ્ય અંતર્ભાવપ્રેરિત હોય છે એ અગાડી દર્શાવ્યું છે. તેમ જ રસની નિષ્પત્તિ પણ ભાવથી જ થાય છે. રાગધ્વનિનો ચિત્તક્ષોભ તે જ રસધ્વનિમાં વિભાવથી થતું ઉદીપન, રસધ્વનિમાં રસની પછીથી થતા અનુભાવ નામના સાત્ત્વિક એટલે મનના ભાવ અને રસની જોડે આવતા ચિન્તા, મોહ, સ્મૃતિ, હર્ષ વગેરે વ્યભિચારી ભાવ આવે છે. રાગધ્વનિ આ જ ભાવના બહાર પડવાથી થાય. પંડિતરાજ જગન્નાથે આપેલો કરુણરસનો દાખલો લઈએ : | ધ્વનિ કાવ્યમાં આ જે વ્યંગ્ય હોય તે જ રસ. અલંકારશાસ્ત્રમાં વ્યંગ્ય તે રસાદિ અને બીજા ધ્વનિ એમ કહ્યું છે, અને રસાદિના વર્ગમાં એકલો રસ નહિ પણ તેની જોડે ભાવ, રસાભાવ, ભાવાભાસ, ભાવશાન્તિ, ભાવોદય, ભાવસંધિ અને ભાવશબલત્વ, એટલાં આવે; પણ આ વિશે વિવેચન અમે હજી સુધી કર્યું નથી માટે હાલ રસ જ લઈએ છીએ. રસ સંજ્ઞા એ સાધારણ રીતે સર્વને માલૂમ છે. તેમ જ આ સર્વમાં એ રસ મુખ્ય છે. પંડતરાજ જગન્નાથ ‘રસગંગાધર’માં કહે છે કે ‘ઉત્તમોત્તમ જે ધ્વનિકાવ્ય તેના અસંખ્ય ભેદ છે, તેના પાંચ ભેદ પાડતાં તેમાં પરમ રમણીય રસધ્વનિ છે. આ રસધ્વનિનો આત્મા રસ છે.’ આ રસની ઉત્પત્તિ કેમ થાય તે જોઈએ. હૃદયમાં રતિ, શોક, ક્રોધ વિસ્મય વગેરે કેટલાક ભાવો વાસના રૂપે રહેલા હોય છે, એટલે આ ભાવોનો અનુભવ થયાથી મનમાં તેમનો સંસ્કાર હમેશ રહે છે. આ ભાવોને સ્થાયી ભાવ કહે છે, પૂર્વે થનારાં કેટલાંક કારણ, પછી થનારાં કેટલાંક કાર્ય, અને સાથે જ થનારાં કેટલાંક સહકારીથી આ સ્થાયી ભાવ વ્યક્ત થાય છે એટલે બહાર માલૂમ પડી ગોચર થાય છે ત્યારે તે સ્થાયી ભાવ રસ કહેવાય છે. સાહિત્યદર્પણકાર વિશ્વનાથ કહે છે કે, ‘દૂધનું રૂપ બદલાય તે દહીં કહેવાય છે તેમ સ્થાયી ભાવ તે જાતે જ રસ થાય છે.’ સ્થાયી ભાવ રસ તરીકે ગોચર થતાં તે પૂર્વે થનારાં કારણોને વિભાવ કહે છે. વિભાવના બે પ્રકાર છે, આલમ્બન અને ઉદ્દીપન. દાખલો લીધાથી વધારે સ્પષ્ટતા આવશે. શૃંગારરસનો સ્થાયી ભાવ રતિ છે. મનુષ્યના હૃદયમાં રતિની હમેશ વાસના રહેલી હોય છે. (વાસના જેમને ન હોય તે રસ ગ્રહણ ન કરી શકે. મહેશ્વર કહે છે તેમ, રસિક નાટક થતું હોય ત્યાં આ વાસના વગરનામાં અને રંગભૂમિના થાંભલા કે ભીંતમાં ફેર નથી પડતો.) રતિની પૂર્વે થતા વિભાવમાં આલમ્બન તે સ્ત્રી કે પુરુષ છે, અને ઉદ્દીપન તે ચાંદની, વસંત કે સુંદર બાગ વગેરે છે. પુરુષને સ્ત્રી સંબંધે તથા સ્ત્રીને પુરુષ સંબંધે (રતિનો) શૃંગારરસ થાય છે. આ રસનું ઉદ્દીપન ચાંદની જોવાથી, વસન્તનો બહાર નિહાળવાથી, બાગની શોભા નજરે પડવાથી, કે એવા કોઈ કારણથી થાય. આ રસમાં નિમગ્ન થયેલો પુરુષ રસની આલમ્બનભૂત પ્રિયાનું મુખ જોયાં કરે, તેના ગુણનું કીર્તન કર્યાં કરે ત્યારે રસની પછીથી થતા આ મનના ભાવ અનુભાવ કહેવાય છે. પછીથી થાય માટે આ સાત્ત્વિક અનુભાવ કાર્ય કહેવાય છે. શૃંગારની જોડે જ સ્મૃતિ, ચિન્તા વગેરે કેટલાક ભાવ થાય છે. તેમને સહકારી કે વ્યભિચારી ભાવ કહે છે. આ રીતે વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવથી વ્યક્ત થતો સ્થાયી ભાવ રસ કહેવાય છે. રસની આ રીતે ઉત્પત્તિ થાય છે, તે વિચારતાં માલૂમ પડશે કે રસધ્વનિકાવ્ય અને રાગધ્વનિકાવ્યમાં કંઈ ફેર નથી. રાગધ્વનિકાવ્ય અંતર્ભાવપ્રેરિત હોય છે એ અગાડી દર્શાવ્યું છે. તેમ જ રસની નિષ્પત્તિ પણ ભાવથી જ થાય છે. રાગધ્વનિનો ચિત્તક્ષોભ તે જ રસધ્વનિમાં વિભાવથી થતું ઉદીપન, રસધ્વનિમાં રસની પછીથી થતા અનુભાવ નામના સાત્ત્વિક એટલે મનના ભાવ અને રસની જોડે આવતા ચિન્તા, મોહ, સ્મૃતિ, હર્ષ વગેરે વ્યભિચારી ભાવ આવે છે. રાગધ્વનિ આ જ ભાવના બહાર પડવાથી થાય. પંડિતરાજ જગન્નાથે આપેલો કરુણરસનો દાખલો લઈએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ‘તજી દઈ સહુ બાન્ધવની ચિન્તા, છોડિને ગુરુતણો પ્રણય; | {{Block center|'''<poem> ‘તજી દઈ સહુ બાન્ધવની ચિન્તા, છોડિને ગુરુતણો પ્રણય; | ||
રે તનય વિનયવાળા! કેમ જ પરલોક ચાલ્યો તું?’</poem>'''}} | રે તનય વિનયવાળા! કેમ જ પરલોક ચાલ્યો તું?’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 124: | Line 126: | ||
કુસુમમાળામાં વર્ણનાત્મક કવિતા બહુ થોડી છે અને તે જ માટે તે માળા વિશેષ ચમત્કારવાળી છે. ‘સરોવરમાં ઊભેલો બગ’ ‘કોયલનો ટહુકો’ આવા વિષયો પરની કવિતા એ બનાવોનું વર્ણન નથી કરતી પણ તે જોઈ કે અનુભવી થયેલી ઊર્મિઓ બતાવે છે. | કુસુમમાળામાં વર્ણનાત્મક કવિતા બહુ થોડી છે અને તે જ માટે તે માળા વિશેષ ચમત્કારવાળી છે. ‘સરોવરમાં ઊભેલો બગ’ ‘કોયલનો ટહુકો’ આવા વિષયો પરની કવિતા એ બનાવોનું વર્ણન નથી કરતી પણ તે જોઈ કે અનુભવી થયેલી ઊર્મિઓ બતાવે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘તે મૂકીને પારય નજર બાગ નાંખે લાંબી, | {{Block center|'''<poem>‘તે મૂકીને પારય નજર બાગ નાંખે લાંબી, | ||
કરિને ઊંચી ડોક, જુવે જય્હાં ભૂમિ વિરામી, | કરિને ઊંચી ડોક, જુવે જય્હાં ભૂમિ વિરામી, | ||
ને વળિ ત્હેની પારય ઊંડાં નભમાંહિં નિહાળે, | ને વળિ ત્હેની પારય ઊંડાં નભમાંહિં નિહાળે, | ||
| Line 135: | Line 137: | ||
અહીં ઉદ્દેશ સરોવરમાં ઊભેલા બાગનું વર્ણન કરવાનો નથી પણ તે જોઈ થતા ભાવનું ચિત્ર આપવાનો છે. આ કાવ્યમાં અદ્ભુત રસ છે. આલમ્બન તે જીવન, બગનું ઊંચી ડોક કરી દૂર દૃષ્ટિ નાખવી એ ઉદ્દીપન છે, એટલે એથી હૃદયમાં ભાવ ઊછળી આવ્યો છે. કવિની પોતાની સ્થિતિની સ્મૃતિ એ સહકારીભાવ છે. ‘ને ન ગણું નિજ છાય પડી જે આ સ્થળ માંહિ,’ આ સાત્ત્વિક ભાવ અનુભાવ છે. પાશ્ચાત્ય પદ્ધતિની આ કવિતા આમ રસવાળી છે ત્યારે પાશ્ચાત્ય પદ્ધતિને નિંદવી શું કામ? ચમત્કારી દેખાવ જોઈ આવી કવિતા સર્વ ગુજરાતી કવિઓ લખતા હોય તો વાંચનારના આનંદની સીમા જ ન રહે. આ આનંદ કમલપ્રબન્ધ કે નાગપાશપ્રબન્ધ આપી શકે? આ અન્તઃક્ષોભ કે અનુભાવદર્શક કવિતા સાથે ચાલતા સંપ્રદાયની રા. દલપતરામની આવા જ વિષય પરની કવિતા લઈએ. એમના ‘સાયંકાળ વર્ણન’માં વર્ણવ્યું છે કે, | અહીં ઉદ્દેશ સરોવરમાં ઊભેલા બાગનું વર્ણન કરવાનો નથી પણ તે જોઈ થતા ભાવનું ચિત્ર આપવાનો છે. આ કાવ્યમાં અદ્ભુત રસ છે. આલમ્બન તે જીવન, બગનું ઊંચી ડોક કરી દૂર દૃષ્ટિ નાખવી એ ઉદ્દીપન છે, એટલે એથી હૃદયમાં ભાવ ઊછળી આવ્યો છે. કવિની પોતાની સ્થિતિની સ્મૃતિ એ સહકારીભાવ છે. ‘ને ન ગણું નિજ છાય પડી જે આ સ્થળ માંહિ,’ આ સાત્ત્વિક ભાવ અનુભાવ છે. પાશ્ચાત્ય પદ્ધતિની આ કવિતા આમ રસવાળી છે ત્યારે પાશ્ચાત્ય પદ્ધતિને નિંદવી શું કામ? ચમત્કારી દેખાવ જોઈ આવી કવિતા સર્વ ગુજરાતી કવિઓ લખતા હોય તો વાંચનારના આનંદની સીમા જ ન રહે. આ આનંદ કમલપ્રબન્ધ કે નાગપાશપ્રબન્ધ આપી શકે? આ અન્તઃક્ષોભ કે અનુભાવદર્શક કવિતા સાથે ચાલતા સંપ્રદાયની રા. દલપતરામની આવા જ વિષય પરની કવિતા લઈએ. એમના ‘સાયંકાળ વર્ણન’માં વર્ણવ્યું છે કે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|'''<poem> | ||
‘અજાતણાં વૃંદ દિઠાં પછી બે, | ‘અજાતણાં વૃંદ દિઠાં પછી બે, | ||
બધાં ઉચારે મુખ શબ્દ બે બે; | બધાં ઉચારે મુખ શબ્દ બે બે; | ||
| Line 143: | Line 145: | ||
અહીં ઉદ્દીપન છે એમ ગણીએ તો તે શાથી થયું છે? બકરાનું બેં બેં બોલવું સાંભળી! ગુજરાતી ભાષામાં સંખ્યાવાચક ‘બેં’ શબ્દ છે માટે બકરાં ને ‘બેં’ ને બદલે ‘બે’ બોલતાં કરવાં પડ્યાં. દુનિયાનાં બધાં બકરાંને ગુજરાતી ભાષા બોલતાં કરી લીધેલો આ અનુભાવ, સરોવરમાં ઊભેલા બગને જોઈ થયેલા અનુભાવ આગળ કેટલો નીરસ લાગે છે! કૃત્રિમ અને સ્વયંભૂ કવિતામાં આટલો ફેર છે. ‘સાયંકાળ વર્ણન’ અને ‘પ્રભાત વર્ણન’માં દરેક શ્લોકમાં તે સમયે બનતો અકેક બનાવ આપ્યો છે અને તેની જ જોડે અકેક ઉપમા, રૂપક કે ઉત્પ્રેક્ષા લગાડ્યાં છે; તેથી જાણે કુદરતને ઘેર જપ્તી બેસાડીને ઘરમાંથી નીકળતા બધા સામાન પર તેના મૂલની ચિઠ્ઠી ચોઢી હોય એમ લાગે છે. અને તેથી જ, | અહીં ઉદ્દીપન છે એમ ગણીએ તો તે શાથી થયું છે? બકરાનું બેં બેં બોલવું સાંભળી! ગુજરાતી ભાષામાં સંખ્યાવાચક ‘બેં’ શબ્દ છે માટે બકરાં ને ‘બેં’ ને બદલે ‘બે’ બોલતાં કરવાં પડ્યાં. દુનિયાનાં બધાં બકરાંને ગુજરાતી ભાષા બોલતાં કરી લીધેલો આ અનુભાવ, સરોવરમાં ઊભેલા બગને જોઈ થયેલા અનુભાવ આગળ કેટલો નીરસ લાગે છે! કૃત્રિમ અને સ્વયંભૂ કવિતામાં આટલો ફેર છે. ‘સાયંકાળ વર્ણન’ અને ‘પ્રભાત વર્ણન’માં દરેક શ્લોકમાં તે સમયે બનતો અકેક બનાવ આપ્યો છે અને તેની જ જોડે અકેક ઉપમા, રૂપક કે ઉત્પ્રેક્ષા લગાડ્યાં છે; તેથી જાણે કુદરતને ઘેર જપ્તી બેસાડીને ઘરમાંથી નીકળતા બધા સામાન પર તેના મૂલની ચિઠ્ઠી ચોઢી હોય એમ લાગે છે. અને તેથી જ, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ‘સ્ત્રિયો દિવાની દિવટ્યો કરે છે, | {{Block center|'''<poem> ‘સ્ત્રિયો દિવાની દિવટ્યો કરે છે, | ||
હાથેળિયો બે વચમાં ધરે છે.’</poem>'''}} | હાથેળિયો બે વચમાં ધરે છે.’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 149: | Line 151: | ||
નર્મદાશંકરે પણ ‘ઋતુવર્ણન’ ને પુષ્પવિદ્યાનો ગ્રંથ બનાવવા ઘણે ઠેકાણે આ જ રીતે યત્ન કર્યો છે. | નર્મદાશંકરે પણ ‘ઋતુવર્ણન’ ને પુષ્પવિદ્યાનો ગ્રંથ બનાવવા ઘણે ઠેકાણે આ જ રીતે યત્ન કર્યો છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ‘ગુલ્લાલા ગૂલાલ મુકુંદ જાઈ, પારીજાતે કેવડે વાડિ છાંઈ; | {{Block center|'''<poem> ‘ગુલ્લાલા ગૂલાલ મુકુંદ જાઈ, પારીજાતે કેવડે વાડિ છાંઈ; | ||
જૂઈ ચાંપા મોગરો ને બકૂલો, બાળે ફૂંકી વાસને અબ્જ ફૂલો. | જૂઈ ચાંપા મોગરો ને બકૂલો, બાળે ફૂંકી વાસને અબ્જ ફૂલો. | ||
ફૂલો શોભે છે કરમ્દીકડાનાં, કેસૂડાનાં સાગ સામેરકેરાં; | ફૂલો શોભે છે કરમ્દીકડાનાં, કેસૂડાનાં સાગ સામેરકેરાં; | ||
| Line 156: | Line 158: | ||
રા. નરસિંહરાવનું કાવ્ય કુસુમની જ માળા છે પણ તે કુસુમો કવિનાં ગૂંથેલાં છે, માળીનાં નહિ. તેથી રા. મણિલાલે કુસુમમાલામાં સર્વ વર્ણનાત્મક કાવ્ય છે એમ જે દોષનો આરોપ મૂક્યો છે તે તદ્દન ગેરવાજબી છે, કુસુમમાલા તો રસથી ઊભરાઈ જાય છે. “માંડવા તળે એકએકની ડાળી ગૂંચવી રહેલાં બે ઝાડ જોઈ નીકળેલા ભાવના ચિત્રને કોણ વર્ણનાત્મક કાવ્ય કહેશે? | રા. નરસિંહરાવનું કાવ્ય કુસુમની જ માળા છે પણ તે કુસુમો કવિનાં ગૂંથેલાં છે, માળીનાં નહિ. તેથી રા. મણિલાલે કુસુમમાલામાં સર્વ વર્ણનાત્મક કાવ્ય છે એમ જે દોષનો આરોપ મૂક્યો છે તે તદ્દન ગેરવાજબી છે, કુસુમમાલા તો રસથી ઊભરાઈ જાય છે. “માંડવા તળે એકએકની ડાળી ગૂંચવી રહેલાં બે ઝાડ જોઈ નીકળેલા ભાવના ચિત્રને કોણ વર્ણનાત્મક કાવ્ય કહેશે? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ‘ગુંથી ડાળી ડાળી ભિડિ સજડ આલિંગન ત્હમે | {{Block center|'''<poem> ‘ગુંથી ડાળી ડાળી ભિડિ સજડ આલિંગન ત્હમે | ||
રહ્યાં છો વીંટાઈ, નહિ અલગ થાશો વળિ ક્યમે; | રહ્યાં છો વીંટાઈ, નહિ અલગ થાશો વળિ ક્યમે; | ||
ભલે ગાજે ઘૂમે પવન કરિ તોફાન ઉપરે, | ભલે ગાજે ઘૂમે પવન કરિ તોફાન ઉપરે, | ||
| Line 164: | Line 166: | ||
કુસુમમાળાનાં કાવ્યોના સ્વરૂપ પર ઘણું વિવેચન અવશ્ય છે, પણ આ પ્રકરણમાં તેમની ઉત્પત્તિ જ તપાસીએ છીએ. ‘પ્રભાત’, ‘મેઘ’ અને ‘ચંદા’ એ વર્ણનાત્મક કાવ્ય છે. એમાંનાં વર્ણન લોકોત્તર છે એટલે સાધારણથી ઘણી ઊંચી જાતનાં છે, અને કલ્પના ઘણી સુંદર અને મનોહર છે. કુસુમમાળાની ખરી ખૂબી તો ધ્યાન દઈ વાંચી જોવાથી જ સમજાય. એમાંના ભાવ કેવા અદ્ભુુત છે તેનો એક દાખલો લઈએ. મધ્યરાત્રિએ કોયલનો ‘ટુહુ’ રવ સાંભળી આનંદમાં આવી જઈ કવિ પોતાના હૃદયની સ્થિતિનું ચિત્ર આપે છે કે, | કુસુમમાળાનાં કાવ્યોના સ્વરૂપ પર ઘણું વિવેચન અવશ્ય છે, પણ આ પ્રકરણમાં તેમની ઉત્પત્તિ જ તપાસીએ છીએ. ‘પ્રભાત’, ‘મેઘ’ અને ‘ચંદા’ એ વર્ણનાત્મક કાવ્ય છે. એમાંનાં વર્ણન લોકોત્તર છે એટલે સાધારણથી ઘણી ઊંચી જાતનાં છે, અને કલ્પના ઘણી સુંદર અને મનોહર છે. કુસુમમાળાની ખરી ખૂબી તો ધ્યાન દઈ વાંચી જોવાથી જ સમજાય. એમાંના ભાવ કેવા અદ્ભુુત છે તેનો એક દાખલો લઈએ. મધ્યરાત્રિએ કોયલનો ‘ટુહુ’ રવ સાંભળી આનંદમાં આવી જઈ કવિ પોતાના હૃદયની સ્થિતિનું ચિત્ર આપે છે કે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘સૃષ્ટિ સઘળી શાન્ત રાખી મૂજને જ જગાડતો | {{Block center|'''<poem>‘સૃષ્ટિ સઘળી શાન્ત રાખી મૂજને જ જગાડતો | ||
ટહુકો મિઠો તુજ પવનલહરી સંગ જે બહુ લાડતો; | ટહુકો મિઠો તુજ પવનલહરી સંગ જે બહુ લાડતો; | ||
ગાન તુજ સીંચે હૃદયમાં મોહની કંઈ અવનવી, | ગાન તુજ સીંચે હૃદયમાં મોહની કંઈ અવનવી, | ||
| Line 176: | Line 178: | ||
બીજા બધા રસ મૂકી દઈ શૃંગારનું જ પાન કરાવનારા ‘બુલબુલ’ની વાણી પણ ગુજરાતી સાહિત્યમાં નવીન કવિતાનો અનુભવ કરાવે છે. એક જ વૃત્તિ અને એક જ વિષયમાં તલ્લીન થયેલા હૃદયના-ભાવને ઘટતી જ ભાષામાં-ઉચ્ચારણનું ગાન પહેલવહેલું ‘બુલબુલે’ જ કર્યું છે. બીજાએ એ વિષય પર કેવા વિચાર કર્યાં છે અથવા બીજા હવે પછી એ વિશે કેવા વિચાર કરશે એ ચિન્તા કોરે મૂકી પોતાનો જ અનુભવ ગાવો એ કવિનું કામ જાણી ‘બુલબુલે’ એ જ માર્ગ ગ્રહણ કર્યો છે; અને આવી કવિતામાં એ જ ઘટિત છે. કવિએ દર્શાવેલા વિચાર બાહ્ય સ્વરૂપે ખરા હોય કે ખોટા હોય પણ વાંચનારાને લાગે કે કવિના હૃદયમાં આ ભાવ ઉત્પન્ન થયો છે, કવિને આ લાગ્યું છે, અને અને સત્યની સ્થાયી ભાવનાથી અન્તે વિરોધ ન હોય, તો બસ છે. પોતાના વિભાવના આલંબનને ‘બુલબુલ’ કહે છે. | બીજા બધા રસ મૂકી દઈ શૃંગારનું જ પાન કરાવનારા ‘બુલબુલ’ની વાણી પણ ગુજરાતી સાહિત્યમાં નવીન કવિતાનો અનુભવ કરાવે છે. એક જ વૃત્તિ અને એક જ વિષયમાં તલ્લીન થયેલા હૃદયના-ભાવને ઘટતી જ ભાષામાં-ઉચ્ચારણનું ગાન પહેલવહેલું ‘બુલબુલે’ જ કર્યું છે. બીજાએ એ વિષય પર કેવા વિચાર કર્યાં છે અથવા બીજા હવે પછી એ વિશે કેવા વિચાર કરશે એ ચિન્તા કોરે મૂકી પોતાનો જ અનુભવ ગાવો એ કવિનું કામ જાણી ‘બુલબુલે’ એ જ માર્ગ ગ્રહણ કર્યો છે; અને આવી કવિતામાં એ જ ઘટિત છે. કવિએ દર્શાવેલા વિચાર બાહ્ય સ્વરૂપે ખરા હોય કે ખોટા હોય પણ વાંચનારાને લાગે કે કવિના હૃદયમાં આ ભાવ ઉત્પન્ન થયો છે, કવિને આ લાગ્યું છે, અને અને સત્યની સ્થાયી ભાવનાથી અન્તે વિરોધ ન હોય, તો બસ છે. પોતાના વિભાવના આલંબનને ‘બુલબુલ’ કહે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘સુખ સૃષ્ટિમાં તુજ વિષે, તું સદ્ગુુણ ભંડાર; | {{Block center|'''<poem>‘સુખ સૃષ્ટિમાં તુજ વિષે, તું સદ્ગુુણ ભંડાર; | ||
નિર્મળ નેહનું રૂપ તું, માટે પ્રભુ અવતાર. | નિર્મળ નેહનું રૂપ તું, માટે પ્રભુ અવતાર. | ||
રહે કદી દૂર પણ પાસે–જણાયે તું બધે વાસે; | રહે કદી દૂર પણ પાસે–જણાયે તું બધે વાસે; | ||
| Line 184: | Line 186: | ||
ઉપલું કારણ બતાવી ’બુલબુલ’ પૂછે છે, | ઉપલું કારણ બતાવી ’બુલબુલ’ પૂછે છે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘જોઉં તેને આકાશમાં, ભૂમાં ધ્રુમાં તુંય; | {{Block center|'''<poem>‘જોઉં તેને આકાશમાં, ભૂમાં ધ્રુમાં તુંય; | ||
દશ દિશ માંહિ તું ભરી, તુજ વિણ છે કહે શુંય?!’</poem>'''}} | દશ દિશ માંહિ તું ભરી, તુજ વિણ છે કહે શુંય?!’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘કંઈ જ નહિ’ એ જવાબ સહૃદયને કબૂલ રાખવો પડશે. કૃત્રિમ અલંકાર અથવા સાહિત્યના સાંકેતિક પદ કોરે મૂકી હૃદયને લાગે તે લખવું એ ‘બુલબુલ’નો નિશ્ચય જણાય છે અને તે જ એની ખૂબી છે. સુંદર કપાળ સામું જોતાં ચમત્કારજનક દેખાવ નિહાળી નીકળેલી | ‘કંઈ જ નહિ’ એ જવાબ સહૃદયને કબૂલ રાખવો પડશે. કૃત્રિમ અલંકાર અથવા સાહિત્યના સાંકેતિક પદ કોરે મૂકી હૃદયને લાગે તે લખવું એ ‘બુલબુલ’નો નિશ્ચય જણાય છે અને તે જ એની ખૂબી છે. સુંદર કપાળ સામું જોતાં ચમત્કારજનક દેખાવ નિહાળી નીકળેલી | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ‘વિખરી વાંકી અને કાળી–લલિત લટ શોભતી બાળી; | {{Block center|'''<poem> ‘વિખરી વાંકી અને કાળી–લલિત લટ શોભતી બાળી; | ||
અટકી ભાલે જ રૂપાળી!! અરે જા શું ખસેડે છે?!’</poem>'''}} | અટકી ભાલે જ રૂપાળી!! અરે જા શું ખસેડે છે?!’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ વાણી ભાવને જ અનુસરે છે અને તેનું જ ભાન કરાવે છે. આ અનુભવ થતાં આમ જ વૃત્તિ થાય, એમ જાણતાં વાંચનારને કેટલો આનંદ થાય છે! પ્રેમહીન હૃદયને પણ ક્ષણભર પ્રેમના ચમત્કારનો અનુભવ કરાવે એવી આ લીટીઓ છે. આની સાથે નર્મદાશંકરની, એમણે પોતે પહેલા નંબરની ગણેલી, એક લાવણી સરખાવીએ : | આ વાણી ભાવને જ અનુસરે છે અને તેનું જ ભાન કરાવે છે. આ અનુભવ થતાં આમ જ વૃત્તિ થાય, એમ જાણતાં વાંચનારને કેટલો આનંદ થાય છે! પ્રેમહીન હૃદયને પણ ક્ષણભર પ્રેમના ચમત્કારનો અનુભવ કરાવે એવી આ લીટીઓ છે. આની સાથે નર્મદાશંકરની, એમણે પોતે પહેલા નંબરની ગણેલી, એક લાવણી સરખાવીએ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘પછી સાસુ સ્વામિને કેહ, કરવું છે તેહ, કરીને આવો | {{Block center|'''<poem>‘પછી સાસુ સ્વામિને કેહ, કરવું છે તેહ, કરીને આવો | ||
અહીં જમાઈ બેસે છેય, રૂડો બહુ લ્હાવો. | અહીં જમાઈ બેસે છેય, રૂડો બહુ લ્હાવો. | ||
રે ગયો શ્વશુર તો એમ, સાસુ ગઈ તેમ, જમાઈ ચાલ્યો | રે ગયો શ્વશુર તો એમ, સાસુ ગઈ તેમ, જમાઈ ચાલ્યો | ||
| Line 202: | Line 204: | ||
કવિતાનું એક મૂળ તપાસવું હજી બાકી છે. તે વિશે અમે અગાડી ઇશારો કર્યો છે. અન્તર્ભાવપ્રેરિત (Emotional) તે જ ખરી કવિતા એ અમે ઉપર બતાવ્યું છે. પોતાના અનુભવથી ઉત્પન્ન થયેલા કવિના ભાવનું ચિત્ર એમાં આવે એ વાંચનારને સ્પષ્ટ થયું હશે. પોતાના અનુભવવાળી આ કવિતાને અંગ્રેજીમાં Subjective કહે છે. રા. નવલરામે આ શબ્દનો અર્થ ઘણી યોગ્ય રીતે, ‘સ્વાનુભવરસિક’ એ પદથી કર્યો છે. અન્તર્ભાવપ્રેરિત કવિતાના વર્ગમાં સ્વાનુભવરસિક સિવાય એક બીજો ભેદ છે અને તેનું નામ ‘સર્વાનુભવરસિક’ (Objective) એ પદ પણ રા. નવલરામે ઘણી યોગ્યતાથી કલ્પ્યું છે. સ્વાનુભવરસિક કવિતામાં કવિના પોતાના અનુભવથી થયેલા ચિત્તક્ષોભનું ચિત્ર હોય, અને સર્વ ઠેકાણે કવિના અન્તરાત્માની મૂર્તિ છપાયેલી હોય. સર્વાનુભવરસિક કવિતામાં કવિથી પૃથક્ બાહ્ય વસ્તુસ્થિતિનું ચિત્ર હોય. એમાં કવિ પોતાનું અન્તઃસ્વરૂપ ગુપ્ત રાખી જુદાં જુદાં રૂપ અને નવી નવી સ્થિતિ સાથે એકાત્મ થઈ સૂક્ષ્મ પરીક્ષાથી ચમત્કાર આપે છે. એ વિષય પર ડેવિડ મેસન કહે છે, “કેટલાક કવિ એવા હોય છે કે તેમની કવિતા મુખ્યત્વે કરીને સૃષ્ટિરચના, પ્રસંગ અને જનસ્વભાવઃ એ ત્રણના અનેકતાને લીધે થોડા કે ઘણા સંકુલ સંયોગોની બનેલી હોય છે : આ સર્વ ઇન્દ્રિયબોધ, સ્મૃતિ, અભ્યાસ, અને ધ્યાનયુક્ત વિચાર, એ બધાંથી કલ્પનાને મળેલાં સાધનો વડે વિશેષ જાતના કૌશલથી રચેલાં હોય છે; આ રચાય તેવાં જ તે કવિના પોતાના સ્વભાવના વિશેષ પૃથક્ સ્વરૂપ (Personality)થી ઘણુંખરું તદ્દન જુદાં જ પડે છે, અને તેમને પૃથક્ પદાર્થ બનાવી કાળના વહેલા પર તરતાં મૂકવામાં આવે છે. આ કવિઓ સર્વાનુભવરસિક કહેવાય છે; એમનો પોતાનો વિશેષ સ્વભાવ શો છે તે એમના લખાણ પરથી નક્કી કરવું એ ઘણું મુશ્કેલ કામ છે. શેક્સપિયરે જુદી જુદી વૃત્તિવાળા નાયકો જુદે જુદે પ્રસંગે બનાવ્યા છે; આ સર્વ ચિત્રમાંથી શેક્સપિયરની પોતાની છબી કયામાં વિશેષ કરીને છે તે નક્કી કરવામાં માત્ર નાયકનાં ચિત્રને પૂરતું પ્રમાણ ગણવું એ સહેલો રસ્તો કામ નહિ લાગે. આપણે જુદાં જુદાં ચિત્રો એક પછી એક શેક્સપિયરના મનમાંથી બનીને નીકળતાં જોઈએ છીએ, અને આપણે જાણીએ છીએ કે આસપાસની સૃષ્ટિમાંથી તે મનને મળેલાં સાધનોને સૂક્ષ્મ કૌશલથી વાપરી એ ચિત્રો રચેલાં છે; પણ એ મનની અંદરની રચના કેવી હશે-એ ચિત્રોની રચનાનો શ્રમ ચાલતો હશે તે વેળા ત્યાં કેટલો વિષાદ, ખેદ, કે વ્યાકુલતા વ્યાપી રહ્યાં હશે-તે એ ચિત્રો પરથી બરોબર માલૂમ પડતું નથી. અલબત્ત, રચનાર વિશે બીજું બહારનું જ્ઞાન આપણને હોય તો તેના ગ્રંથમાં તેની પોતાની છબી માલૂમ પડે ખરી. વળી ઊંડી તપાસ કરનારા ટીકાકારોને એવા સૂક્ષ્મ નિયમો પણ જડે છે કે તેથી કલ્પનાનો કવિના પોતાના વિશેષ સ્વભાવ તથા જીવનરીતિ જોડેને સંબંધ માલૂમ પડે. પણ સર્વાનુભવરસિક કવિના વિશેષ સ્વભાવ અને તેનાં રચેલાં ચિત્રોનાં સ્વરૂપ વચ્ચે જે સંબંધ આખરે જડ્યો હોય કે જડે તેવો હોય તે, જે ઝટ જડે એવો સ્પષ્ટ સંબંધ સ્વાનુભવરસિક કવિના વિશેષ સ્વભાવ અને તેના તરંગો વચ્ચે રહેલો હોય છે તેનાથી ઘણી જુદી જ વસ્તુ છે. સ્વાનુભરસિક કવિની કવિતા અને તેના સ્વભાવ વચ્ચેનો સંબંધ શોધી કાઢવામાં કદી મુશ્કેલી પડતી જ નથી. એવા કવિની કવિતા તે તો માત્ર તેના પૃથક્ વિશેષ સ્વભાવનો કલ્પના દ્વારા ઊભરો હોય છે. તેના કેટલાક દૃઢ મત હોય છે; તેનું મન કેટલીક વૃત્તિઓમાં નિત્ય રહે છે, અને સત્ અસત્ વિશે તેના કેટલાક વિશેષ અભિપ્રાય હોય છે; તેની કલ્પના જે જે ચિત્ર રચે છે તે સર્વમાં તે આ મત, વૃત્તિ, અને અભિપ્રાયનો વિસ્તાર કરે છે.” ધ્યાન દઈ વાંચનારને આ પરથી જણાશે કે કેટલાક કવિમાં સ્વભાવથી જ સ્વાનુભવરસિક કવિતા તરફ વલણ હોય છે, અને કેટલાકમાં સ્વભાવથી જ સર્વાનુભવરસિક કવિતાની શક્તિ હોય છે. આ ભેદ કવિની ઇચ્છા પ્રમાણે થતો નથી. વળી, કોઈ મહાકવિ એવા પણ હોય છે કે તેમનામાં બન્ને શક્તિ હોય છે. સર્વાનુભવરસિક કવિતાના ત્રણ વિષય ઉપર જણાવ્યા : સૃષ્ટિરચના, પ્રસંગ અને જનસ્વભાવ. સૃષ્ટિરચનાના વિષયથી વર્ણનાત્મક કાવ્ય બને; કવિમાં એટલાની જ શક્તિ હોય તો તેની કવિતા ઘણી ઊતરતી પંક્તિની થાય. પ્રસંગથી કલ્પનાને જે વિષય મળે તેથી ચમત્કારજનક બનાવ કે ચિત્તનું આકર્ષણ કરે એવું કોઈ કથાનું વૃત્તાન્ત આપવામાં કવિની શક્તિ જણાય. પણ સર્વાનુભવરસિક કવિનો સહુથી ઉત્તમ વિષય જનસ્વભાવ છે. જનસ્વભાવના ચિત્રથી નાટક બને. ખરેખરા સર્વાનુભવરસિક કવિની શક્તિ નાટકમાં જનસ્વભાવનાં ચિત્ર આપવામાં અને જુદા જુદા પ્રસંગે જુદી જુદી વૃત્તિવાળાં સ્ત્રીપુરુષોના મનની આબેહૂબ સ્થિતિ અને ભાવ દેખાડવામાં જણાય. સર્વાનુભવરસિક કવિના ચિત્રસંયોગ સુગમ નહિ પણ સંકુલ હોય છે, કેમ કે એ કવિ પોતાના એક વિષયમાં તલ્લીન ન થતાં અનેક વિષયોમાં ફરી વળે છે અને જુદી જુદી વૃત્તિઓમાં જુદે જુદે રૂપે દેખાવ દે છે. આ ચિત્રો અદ્ભુત કૌશલથી રચાય છે એ શેક્સપિયર કે કાલિદાસ જેવા મહાકવિના ગ્રન્થ વાંચી તેમાં વાસ્તવિક બનાવો કલ્પના વડે કેવી રીતે મનોહર કર્યા છે અને નીરસ વૃત્તાન્ત મૂકી દઈ સ્વાભાવિક તેમ જ રસમય ચિત્રો પસંદ કરી તેમાંના ભાવ કેવી રીતે પ્રદર્શાવ્યા છે તે વિચારી જોવાથી માલૂમ પડશે. આ વિશેષ વિવેચનનો કવિતા કરતાં નાટકના વિષય સાથે વધારે સંબંધ છે. કવિની કલ્પનાને ઇન્દ્રિયબોધ, સ્મૃતિ, અભ્યાસ અને ધ્યાનયુક્તવિચાર – આ સર્વથી સાધન મળે છે. આથી એમ સમજવું નહિ કે આ કવિતા અન્તર્ભાવરહિત હોય છે અને તે હરકોઈથી ઉપલાં સાધનો વડે રચી શકાય. શેક્સપિયરનો પ્રખ્યાત ટીકાકાર પ્રોફેસર જર્વાઇનસ કહે છે, “મનની સ્થિતિ સાથે સંબંધ વિનાના બહારના અભ્યાસથી કે કવિતાના સ્વરૂપની યોગ્યતાના નિયમો સાચવ્યાથી શેક્સપિયરની કવિતા ઉત્પન્ન થઈ નથી, પણ અન્તરના અનુભવ અને ચિત્તની ભાવપ્રેરણા, એ એની કવિતાનાં ઊંડાં મૂળ છે : દરેક વિશાળ કવિત્વશક્તિવાળાની કવિતાને આ ન્યાય લાગુ પડે છે.” આ અન્તરના અનુભવ સ્વાનુભવરસિક કવિના અનુભવ જેવા સ્પષ્ટ નથી હોતા, પણ તે હોય તો ખરા જ. સર્વાનુભવરસિક કવિઓના શિરોમણિ શેક્સપિયરના સર્વાનુભવ અને સ્વાનુભવનો સંબંધ જર્વાઇનસ આ પ્રમાણે બતાવે છે : ‘કવિને અન્તરમાં મહા અનુભવ થયા હતા, અને તે વિશે તેણે આત્મચિન્તન કર્યું હતું; તેણે કાવ્યો, નાટકો અને કલ્પિત કથાઓમાં વાતો વાંચી હતી, અથવા ભૂત અને વર્તમાનકાળના ઇતિહાસમાં તેણે એવા બનાવો અને વૃત્તાન્તો નીરખ્યાં હતાં કે તેમાં તેના હૃદયને વિશેષતા જણાઈ અને તેમાં ચમત્કારવાળી ચેતના છે એવું તેને માલૂમ પડ્યું; કેમ કે તેના પોતાનામાં, તેના સ્વભાવમાં કે તેની જીવનરીતિમાં એના સરખી જ સ્થિતિઓનો તેને અનુભવ હતો, જેથી એ બીનાઓનું ખરું તત્ત્વ તેને સમજાતું; આવા મળેલા કે અનુભવેલા સંસ્કારો, ભાવનાની આ બન્ને રીતિઓથી વધારે ઉજ્જ્વલિત થયા; કવિએ તે સંસ્કારોને નાટકો રચવાના ઉપયોગમાં લીધા અને નિપુણતાથી તેમને મનોહર રૂપ આપી રચ્યા.” આ પરથી સ્પષ્ટ થશે કે નાટકની કવિતા એકલા અભ્યાસની કે યોગ્યતાના નિયમો સાચવ્યાથી રચાતી નથી, પણ તેમાંએ મૂળમાં અન્તર્ભાવ હોવો જોઈએ અને તેથી ભાવના સંસ્કાર જેમાં થઈ શકે તેવા હૃદયમાંથી, જ એવી કવિતા નીકળે. તેમ જ એકલી જનસ્વભાવનું નિરીક્ષણ કરવાની શક્તિ એ કવિતા માટે બસ નથી. જ્યાં જ્યાં નિરીક્ષણ કરે ત્યાં ત્યાં ચમત્કાર ને ચેતના જોઈ શકે તે જ હૃદય કવિતામાં નવાં નવાં ચિત્ર રચી શકે. જ્યોર્જ મોઈર કહે છે, “શાન્તપણે કરેલું નિરીક્ષણ અને જીવનરીતિ તથા જનસ્વભાવનો અભ્યાસ એ બે અગત્યનાં ખરાં. પણ સર્વ સંપ્રદાય, સર્વ દેશ અને સર્વ વયમાં સ્વભાવવૃત્તિનાં જે મૂળતત્ત્વો એનાં એ જ રહે છે તેની કલ્પના કરવા સારુ વાસ્તવિક સંસારમાં જનસ્વભાવનું નિરીક્ષણ, અથવા જે રાગ અને વલણથી સ્વભાવનું અમુક રૂપ બનેલું હોય છે તેનું પૃથક્ પરીક્ષણ-એ બસ નહિ થાય. શેક્સપિયરનાં સ્ત્રીસ્વભાવનાં ચિત્રો તરફ દૃષ્ટિ કરો. હરણાં ચોરી જનારા, નાટક કરનારા અને નાટક લખનારા જેવા હલકી સ્થિતિના લોકોની સોબતમાં રહેનાર તરુણ (શેક્સપિયર) જેને શિષ્ટ સ્ત્રીસમાજ વિશે કશું જ્ઞાન જ નહિ હોય તેણે ક્રૂર, ઉદ્ધત સ્ત્રીઓનાં, તેમ જ શાન્ત રાજોચિત પ્રતાપવાળી સ્ત્રીઓનાં અને તેમ જ સરલ સ્વભાવવાળી સ્ત્રીઓનાં ચિત્ર સરખી જ અનુપમ પ્રવીણતાથી આપ્યાં છે તેનાં સાધનો તેણે વાસ્તવિક સૃષ્ટિમાં ક્યાંથી મેળવ્યાં હશે?” આ પ્રમાણે જનસ્વભાવનું ચિત્ર કવિના હૃદયના ભાવથી નીકળેલું હોય છે, પણ, તે ચિત્ર પરથી કવિના સ્વભાવનું વિશેષ સ્વરૂપ શોધી કાઢવું ઘણું કઠણ છે. સ્વાનુભવરસિક કવિની કવિતામાં એ હરકત નથી પડતી; કેમ કે, તે તો સર્વ જગતને પોતાની વૃત્તિવાળું જ દેખે છે, પોતાના જ અનુભવનું સ્પષ્ટ ચિત્ર આપે છે, અને પોતે જ જુવે છે તે સર્વ સૃષ્ટિ જુવે છે એમ કલ્પે છે. રા. નરસિંહરાવ પોતે ‘ભૂમિ જહિં રહ્યાં છે ચિરસુખો’ જુવે છે ને સરોવરમાં ઊભેલા બગને પણ તે જ ભૂમિ તરફ નજર નાંખતો કલ્પે છે. પોતે બધે આનન્ત્ય જોઈ ધૂમકેતુની ‘જ્યોતિનદી’માંથી પણ ‘ઊંડવીથિ અનન્તપણાની’ ઊઘડતી દેખે છે. પોતાના પ્રેમમય હૃદયથી એકલા ભૂમંડળને જ નહિ પણ અનંત બ્રહ્માંડને પણ ‘પ્રેમસિન્ધુ’ આલિંગી લેતો નિહાળે છે. આ રીતે સ્વાનુભવરસિક કવિતામાંથી કવિના અભિપ્રાય, વૃત્તિ અને સ્વભાવ કેવા છે તે કળવું સહેલું પડે છે. સર્વાનુભવરસિક કવિ જ્યાં સ્વાનુભવરસિક કવિ બને છે, ત્યાં પણ એમ જ થાય છે. શેક્સપિયરના મનની અન્તઃસ્થિતિ બરોબર રીતે તેનાં નાટકોમાંથી નહિ પણ તેના (સ્વાનુભવરસિક) ‘સૉનેટ્સ’માંથી શોધી શકાય છે. કાલિદાસનાં હૃદય ને જીવનરીતિ કેવાં હશે તે ‘શાકુન્તલ’ પરથી નહિ પણ ‘મેઘદૂત’ પરથી કળી શકાય છે. શેક્સપિયરે જુદી જુદી વયે જુદા જુદા રસનાં નાટકો લખ્યાં છે અને અમુક વૃત્તિવાળાં પાત્રો તેણે વિશેષ રુચિ તથા કળાથી કલ્પ્યાં છે, એ પરથી તેના મનનો ઇતિહાસ શોધાય ખરો; પણ તેના ‘સૉનેટ્સ’ પરથી તેના મનની જેવી આબેહૂબ છબી ઝટ જડે છે તેવી અહીં નથી મળતી. એક ગ્રન્થકાર રૂપક કલ્પે છે તેમ સ્વાનુભવરસિક કવિ કાચના ઘરમાં રહે છે અને જે જે ભાવો ને વૃત્તિઓ તેને થાય છે તે સર્વ ચેષ્ટા તથા અવયવોના ઇંગિતથી તે પ્રકાશિત કરે છે, તથા બહારથી જોનારા લોકને તે બધું માલૂમ પડે છે. સર્વાનુભવરસિક કવિ પથ્થરના ઘરમાં રહે છે અને થોડાં બાકાં ને છિદ્રોથી બહારની સૃષ્ટિને નીરખે છે; પણ તે અંદર રહ્યો રહ્યો શું કરે છે અને અમુક વૃત્તિઓથી કેવા વ્યાપાર તેના દિલમાં ઉત્પન્ન થાય છે તે બહારના લોકને દેખાતું નથી. કોઈ વિશેષ પ્રવીણતાવાળા ટીકાકાર હોય તે બહાર સંભળાતી કવિની વાણીથી તેની ચેષ્ટા અને વ્યાપારનું રૂપ પારખી શકે. આનું કારણ કવિના સ્વભાવની વિશેષતા જ છે. કીટ્સને પોતાના સ્વભાવની આ વિશેષતા ખબર હતી અને કવિએ તેવા જ હોવું જોઈએ એ તેનો અભિપ્રાય હતો. તે કહે છે કે સાહિત્યમાં નિપુણતા મેળવનારમાં ‘તત્ત્વમુખી યોગ્યતા’ જોઈએ, એટલે તેનામાં એવી યોગ્યતા હોવી જોઈએ કે શ્રમ ને કષ્ટ વેઠી દુર્લભ તત્ત્વ અને સત્ય તરફ પહોંચવાનો યત્ન ન કરતાં તે સંદેહ, ગુહ્યતા ને શંકામાં જ રહી શકે અને તેમાં જ આનંદ માને. આ સર્વાનુભવરસિક કવિનું લક્ષણ છે. સ્વાનુભવરસિક કવિનું વલણ તો પોતાના સ્વભાવ તથા વૃત્તિને અનુસરતું તત્ત્વ શોધવા તરફ જ હોય છે. રા. નરસિંહરાવને | કવિતાનું એક મૂળ તપાસવું હજી બાકી છે. તે વિશે અમે અગાડી ઇશારો કર્યો છે. અન્તર્ભાવપ્રેરિત (Emotional) તે જ ખરી કવિતા એ અમે ઉપર બતાવ્યું છે. પોતાના અનુભવથી ઉત્પન્ન થયેલા કવિના ભાવનું ચિત્ર એમાં આવે એ વાંચનારને સ્પષ્ટ થયું હશે. પોતાના અનુભવવાળી આ કવિતાને અંગ્રેજીમાં Subjective કહે છે. રા. નવલરામે આ શબ્દનો અર્થ ઘણી યોગ્ય રીતે, ‘સ્વાનુભવરસિક’ એ પદથી કર્યો છે. અન્તર્ભાવપ્રેરિત કવિતાના વર્ગમાં સ્વાનુભવરસિક સિવાય એક બીજો ભેદ છે અને તેનું નામ ‘સર્વાનુભવરસિક’ (Objective) એ પદ પણ રા. નવલરામે ઘણી યોગ્યતાથી કલ્પ્યું છે. સ્વાનુભવરસિક કવિતામાં કવિના પોતાના અનુભવથી થયેલા ચિત્તક્ષોભનું ચિત્ર હોય, અને સર્વ ઠેકાણે કવિના અન્તરાત્માની મૂર્તિ છપાયેલી હોય. સર્વાનુભવરસિક કવિતામાં કવિથી પૃથક્ બાહ્ય વસ્તુસ્થિતિનું ચિત્ર હોય. એમાં કવિ પોતાનું અન્તઃસ્વરૂપ ગુપ્ત રાખી જુદાં જુદાં રૂપ અને નવી નવી સ્થિતિ સાથે એકાત્મ થઈ સૂક્ષ્મ પરીક્ષાથી ચમત્કાર આપે છે. એ વિષય પર ડેવિડ મેસન કહે છે, “કેટલાક કવિ એવા હોય છે કે તેમની કવિતા મુખ્યત્વે કરીને સૃષ્ટિરચના, પ્રસંગ અને જનસ્વભાવઃ એ ત્રણના અનેકતાને લીધે થોડા કે ઘણા સંકુલ સંયોગોની બનેલી હોય છે : આ સર્વ ઇન્દ્રિયબોધ, સ્મૃતિ, અભ્યાસ, અને ધ્યાનયુક્ત વિચાર, એ બધાંથી કલ્પનાને મળેલાં સાધનો વડે વિશેષ જાતના કૌશલથી રચેલાં હોય છે; આ રચાય તેવાં જ તે કવિના પોતાના સ્વભાવના વિશેષ પૃથક્ સ્વરૂપ (Personality)થી ઘણુંખરું તદ્દન જુદાં જ પડે છે, અને તેમને પૃથક્ પદાર્થ બનાવી કાળના વહેલા પર તરતાં મૂકવામાં આવે છે. આ કવિઓ સર્વાનુભવરસિક કહેવાય છે; એમનો પોતાનો વિશેષ સ્વભાવ શો છે તે એમના લખાણ પરથી નક્કી કરવું એ ઘણું મુશ્કેલ કામ છે. શેક્સપિયરે જુદી જુદી વૃત્તિવાળા નાયકો જુદે જુદે પ્રસંગે બનાવ્યા છે; આ સર્વ ચિત્રમાંથી શેક્સપિયરની પોતાની છબી કયામાં વિશેષ કરીને છે તે નક્કી કરવામાં માત્ર નાયકનાં ચિત્રને પૂરતું પ્રમાણ ગણવું એ સહેલો રસ્તો કામ નહિ લાગે. આપણે જુદાં જુદાં ચિત્રો એક પછી એક શેક્સપિયરના મનમાંથી બનીને નીકળતાં જોઈએ છીએ, અને આપણે જાણીએ છીએ કે આસપાસની સૃષ્ટિમાંથી તે મનને મળેલાં સાધનોને સૂક્ષ્મ કૌશલથી વાપરી એ ચિત્રો રચેલાં છે; પણ એ મનની અંદરની રચના કેવી હશે-એ ચિત્રોની રચનાનો શ્રમ ચાલતો હશે તે વેળા ત્યાં કેટલો વિષાદ, ખેદ, કે વ્યાકુલતા વ્યાપી રહ્યાં હશે-તે એ ચિત્રો પરથી બરોબર માલૂમ પડતું નથી. અલબત્ત, રચનાર વિશે બીજું બહારનું જ્ઞાન આપણને હોય તો તેના ગ્રંથમાં તેની પોતાની છબી માલૂમ પડે ખરી. વળી ઊંડી તપાસ કરનારા ટીકાકારોને એવા સૂક્ષ્મ નિયમો પણ જડે છે કે તેથી કલ્પનાનો કવિના પોતાના વિશેષ સ્વભાવ તથા જીવનરીતિ જોડેને સંબંધ માલૂમ પડે. પણ સર્વાનુભવરસિક કવિના વિશેષ સ્વભાવ અને તેનાં રચેલાં ચિત્રોનાં સ્વરૂપ વચ્ચે જે સંબંધ આખરે જડ્યો હોય કે જડે તેવો હોય તે, જે ઝટ જડે એવો સ્પષ્ટ સંબંધ સ્વાનુભવરસિક કવિના વિશેષ સ્વભાવ અને તેના તરંગો વચ્ચે રહેલો હોય છે તેનાથી ઘણી જુદી જ વસ્તુ છે. સ્વાનુભરસિક કવિની કવિતા અને તેના સ્વભાવ વચ્ચેનો સંબંધ શોધી કાઢવામાં કદી મુશ્કેલી પડતી જ નથી. એવા કવિની કવિતા તે તો માત્ર તેના પૃથક્ વિશેષ સ્વભાવનો કલ્પના દ્વારા ઊભરો હોય છે. તેના કેટલાક દૃઢ મત હોય છે; તેનું મન કેટલીક વૃત્તિઓમાં નિત્ય રહે છે, અને સત્ અસત્ વિશે તેના કેટલાક વિશેષ અભિપ્રાય હોય છે; તેની કલ્પના જે જે ચિત્ર રચે છે તે સર્વમાં તે આ મત, વૃત્તિ, અને અભિપ્રાયનો વિસ્તાર કરે છે.” ધ્યાન દઈ વાંચનારને આ પરથી જણાશે કે કેટલાક કવિમાં સ્વભાવથી જ સ્વાનુભવરસિક કવિતા તરફ વલણ હોય છે, અને કેટલાકમાં સ્વભાવથી જ સર્વાનુભવરસિક કવિતાની શક્તિ હોય છે. આ ભેદ કવિની ઇચ્છા પ્રમાણે થતો નથી. વળી, કોઈ મહાકવિ એવા પણ હોય છે કે તેમનામાં બન્ને શક્તિ હોય છે. સર્વાનુભવરસિક કવિતાના ત્રણ વિષય ઉપર જણાવ્યા : સૃષ્ટિરચના, પ્રસંગ અને જનસ્વભાવ. સૃષ્ટિરચનાના વિષયથી વર્ણનાત્મક કાવ્ય બને; કવિમાં એટલાની જ શક્તિ હોય તો તેની કવિતા ઘણી ઊતરતી પંક્તિની થાય. પ્રસંગથી કલ્પનાને જે વિષય મળે તેથી ચમત્કારજનક બનાવ કે ચિત્તનું આકર્ષણ કરે એવું કોઈ કથાનું વૃત્તાન્ત આપવામાં કવિની શક્તિ જણાય. પણ સર્વાનુભવરસિક કવિનો સહુથી ઉત્તમ વિષય જનસ્વભાવ છે. જનસ્વભાવના ચિત્રથી નાટક બને. ખરેખરા સર્વાનુભવરસિક કવિની શક્તિ નાટકમાં જનસ્વભાવનાં ચિત્ર આપવામાં અને જુદા જુદા પ્રસંગે જુદી જુદી વૃત્તિવાળાં સ્ત્રીપુરુષોના મનની આબેહૂબ સ્થિતિ અને ભાવ દેખાડવામાં જણાય. સર્વાનુભવરસિક કવિના ચિત્રસંયોગ સુગમ નહિ પણ સંકુલ હોય છે, કેમ કે એ કવિ પોતાના એક વિષયમાં તલ્લીન ન થતાં અનેક વિષયોમાં ફરી વળે છે અને જુદી જુદી વૃત્તિઓમાં જુદે જુદે રૂપે દેખાવ દે છે. આ ચિત્રો અદ્ભુત કૌશલથી રચાય છે એ શેક્સપિયર કે કાલિદાસ જેવા મહાકવિના ગ્રન્થ વાંચી તેમાં વાસ્તવિક બનાવો કલ્પના વડે કેવી રીતે મનોહર કર્યા છે અને નીરસ વૃત્તાન્ત મૂકી દઈ સ્વાભાવિક તેમ જ રસમય ચિત્રો પસંદ કરી તેમાંના ભાવ કેવી રીતે પ્રદર્શાવ્યા છે તે વિચારી જોવાથી માલૂમ પડશે. આ વિશેષ વિવેચનનો કવિતા કરતાં નાટકના વિષય સાથે વધારે સંબંધ છે. કવિની કલ્પનાને ઇન્દ્રિયબોધ, સ્મૃતિ, અભ્યાસ અને ધ્યાનયુક્તવિચાર – આ સર્વથી સાધન મળે છે. આથી એમ સમજવું નહિ કે આ કવિતા અન્તર્ભાવરહિત હોય છે અને તે હરકોઈથી ઉપલાં સાધનો વડે રચી શકાય. શેક્સપિયરનો પ્રખ્યાત ટીકાકાર પ્રોફેસર જર્વાઇનસ કહે છે, “મનની સ્થિતિ સાથે સંબંધ વિનાના બહારના અભ્યાસથી કે કવિતાના સ્વરૂપની યોગ્યતાના નિયમો સાચવ્યાથી શેક્સપિયરની કવિતા ઉત્પન્ન થઈ નથી, પણ અન્તરના અનુભવ અને ચિત્તની ભાવપ્રેરણા, એ એની કવિતાનાં ઊંડાં મૂળ છે : દરેક વિશાળ કવિત્વશક્તિવાળાની કવિતાને આ ન્યાય લાગુ પડે છે.” આ અન્તરના અનુભવ સ્વાનુભવરસિક કવિના અનુભવ જેવા સ્પષ્ટ નથી હોતા, પણ તે હોય તો ખરા જ. સર્વાનુભવરસિક કવિઓના શિરોમણિ શેક્સપિયરના સર્વાનુભવ અને સ્વાનુભવનો સંબંધ જર્વાઇનસ આ પ્રમાણે બતાવે છે : ‘કવિને અન્તરમાં મહા અનુભવ થયા હતા, અને તે વિશે તેણે આત્મચિન્તન કર્યું હતું; તેણે કાવ્યો, નાટકો અને કલ્પિત કથાઓમાં વાતો વાંચી હતી, અથવા ભૂત અને વર્તમાનકાળના ઇતિહાસમાં તેણે એવા બનાવો અને વૃત્તાન્તો નીરખ્યાં હતાં કે તેમાં તેના હૃદયને વિશેષતા જણાઈ અને તેમાં ચમત્કારવાળી ચેતના છે એવું તેને માલૂમ પડ્યું; કેમ કે તેના પોતાનામાં, તેના સ્વભાવમાં કે તેની જીવનરીતિમાં એના સરખી જ સ્થિતિઓનો તેને અનુભવ હતો, જેથી એ બીનાઓનું ખરું તત્ત્વ તેને સમજાતું; આવા મળેલા કે અનુભવેલા સંસ્કારો, ભાવનાની આ બન્ને રીતિઓથી વધારે ઉજ્જ્વલિત થયા; કવિએ તે સંસ્કારોને નાટકો રચવાના ઉપયોગમાં લીધા અને નિપુણતાથી તેમને મનોહર રૂપ આપી રચ્યા.” આ પરથી સ્પષ્ટ થશે કે નાટકની કવિતા એકલા અભ્યાસની કે યોગ્યતાના નિયમો સાચવ્યાથી રચાતી નથી, પણ તેમાંએ મૂળમાં અન્તર્ભાવ હોવો જોઈએ અને તેથી ભાવના સંસ્કાર જેમાં થઈ શકે તેવા હૃદયમાંથી, જ એવી કવિતા નીકળે. તેમ જ એકલી જનસ્વભાવનું નિરીક્ષણ કરવાની શક્તિ એ કવિતા માટે બસ નથી. જ્યાં જ્યાં નિરીક્ષણ કરે ત્યાં ત્યાં ચમત્કાર ને ચેતના જોઈ શકે તે જ હૃદય કવિતામાં નવાં નવાં ચિત્ર રચી શકે. જ્યોર્જ મોઈર કહે છે, “શાન્તપણે કરેલું નિરીક્ષણ અને જીવનરીતિ તથા જનસ્વભાવનો અભ્યાસ એ બે અગત્યનાં ખરાં. પણ સર્વ સંપ્રદાય, સર્વ દેશ અને સર્વ વયમાં સ્વભાવવૃત્તિનાં જે મૂળતત્ત્વો એનાં એ જ રહે છે તેની કલ્પના કરવા સારુ વાસ્તવિક સંસારમાં જનસ્વભાવનું નિરીક્ષણ, અથવા જે રાગ અને વલણથી સ્વભાવનું અમુક રૂપ બનેલું હોય છે તેનું પૃથક્ પરીક્ષણ-એ બસ નહિ થાય. શેક્સપિયરનાં સ્ત્રીસ્વભાવનાં ચિત્રો તરફ દૃષ્ટિ કરો. હરણાં ચોરી જનારા, નાટક કરનારા અને નાટક લખનારા જેવા હલકી સ્થિતિના લોકોની સોબતમાં રહેનાર તરુણ (શેક્સપિયર) જેને શિષ્ટ સ્ત્રીસમાજ વિશે કશું જ્ઞાન જ નહિ હોય તેણે ક્રૂર, ઉદ્ધત સ્ત્રીઓનાં, તેમ જ શાન્ત રાજોચિત પ્રતાપવાળી સ્ત્રીઓનાં અને તેમ જ સરલ સ્વભાવવાળી સ્ત્રીઓનાં ચિત્ર સરખી જ અનુપમ પ્રવીણતાથી આપ્યાં છે તેનાં સાધનો તેણે વાસ્તવિક સૃષ્ટિમાં ક્યાંથી મેળવ્યાં હશે?” આ પ્રમાણે જનસ્વભાવનું ચિત્ર કવિના હૃદયના ભાવથી નીકળેલું હોય છે, પણ, તે ચિત્ર પરથી કવિના સ્વભાવનું વિશેષ સ્વરૂપ શોધી કાઢવું ઘણું કઠણ છે. સ્વાનુભવરસિક કવિની કવિતામાં એ હરકત નથી પડતી; કેમ કે, તે તો સર્વ જગતને પોતાની વૃત્તિવાળું જ દેખે છે, પોતાના જ અનુભવનું સ્પષ્ટ ચિત્ર આપે છે, અને પોતે જ જુવે છે તે સર્વ સૃષ્ટિ જુવે છે એમ કલ્પે છે. રા. નરસિંહરાવ પોતે ‘ભૂમિ જહિં રહ્યાં છે ચિરસુખો’ જુવે છે ને સરોવરમાં ઊભેલા બગને પણ તે જ ભૂમિ તરફ નજર નાંખતો કલ્પે છે. પોતે બધે આનન્ત્ય જોઈ ધૂમકેતુની ‘જ્યોતિનદી’માંથી પણ ‘ઊંડવીથિ અનન્તપણાની’ ઊઘડતી દેખે છે. પોતાના પ્રેમમય હૃદયથી એકલા ભૂમંડળને જ નહિ પણ અનંત બ્રહ્માંડને પણ ‘પ્રેમસિન્ધુ’ આલિંગી લેતો નિહાળે છે. આ રીતે સ્વાનુભવરસિક કવિતામાંથી કવિના અભિપ્રાય, વૃત્તિ અને સ્વભાવ કેવા છે તે કળવું સહેલું પડે છે. સર્વાનુભવરસિક કવિ જ્યાં સ્વાનુભવરસિક કવિ બને છે, ત્યાં પણ એમ જ થાય છે. શેક્સપિયરના મનની અન્તઃસ્થિતિ બરોબર રીતે તેનાં નાટકોમાંથી નહિ પણ તેના (સ્વાનુભવરસિક) ‘સૉનેટ્સ’માંથી શોધી શકાય છે. કાલિદાસનાં હૃદય ને જીવનરીતિ કેવાં હશે તે ‘શાકુન્તલ’ પરથી નહિ પણ ‘મેઘદૂત’ પરથી કળી શકાય છે. શેક્સપિયરે જુદી જુદી વયે જુદા જુદા રસનાં નાટકો લખ્યાં છે અને અમુક વૃત્તિવાળાં પાત્રો તેણે વિશેષ રુચિ તથા કળાથી કલ્પ્યાં છે, એ પરથી તેના મનનો ઇતિહાસ શોધાય ખરો; પણ તેના ‘સૉનેટ્સ’ પરથી તેના મનની જેવી આબેહૂબ છબી ઝટ જડે છે તેવી અહીં નથી મળતી. એક ગ્રન્થકાર રૂપક કલ્પે છે તેમ સ્વાનુભવરસિક કવિ કાચના ઘરમાં રહે છે અને જે જે ભાવો ને વૃત્તિઓ તેને થાય છે તે સર્વ ચેષ્ટા તથા અવયવોના ઇંગિતથી તે પ્રકાશિત કરે છે, તથા બહારથી જોનારા લોકને તે બધું માલૂમ પડે છે. સર્વાનુભવરસિક કવિ પથ્થરના ઘરમાં રહે છે અને થોડાં બાકાં ને છિદ્રોથી બહારની સૃષ્ટિને નીરખે છે; પણ તે અંદર રહ્યો રહ્યો શું કરે છે અને અમુક વૃત્તિઓથી કેવા વ્યાપાર તેના દિલમાં ઉત્પન્ન થાય છે તે બહારના લોકને દેખાતું નથી. કોઈ વિશેષ પ્રવીણતાવાળા ટીકાકાર હોય તે બહાર સંભળાતી કવિની વાણીથી તેની ચેષ્ટા અને વ્યાપારનું રૂપ પારખી શકે. આનું કારણ કવિના સ્વભાવની વિશેષતા જ છે. કીટ્સને પોતાના સ્વભાવની આ વિશેષતા ખબર હતી અને કવિએ તેવા જ હોવું જોઈએ એ તેનો અભિપ્રાય હતો. તે કહે છે કે સાહિત્યમાં નિપુણતા મેળવનારમાં ‘તત્ત્વમુખી યોગ્યતા’ જોઈએ, એટલે તેનામાં એવી યોગ્યતા હોવી જોઈએ કે શ્રમ ને કષ્ટ વેઠી દુર્લભ તત્ત્વ અને સત્ય તરફ પહોંચવાનો યત્ન ન કરતાં તે સંદેહ, ગુહ્યતા ને શંકામાં જ રહી શકે અને તેમાં જ આનંદ માને. આ સર્વાનુભવરસિક કવિનું લક્ષણ છે. સ્વાનુભવરસિક કવિનું વલણ તો પોતાના સ્વભાવ તથા વૃત્તિને અનુસરતું તત્ત્વ શોધવા તરફ જ હોય છે. રા. નરસિંહરાવને | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ‘આ હૃદયમથન પ્રશ્નનો ન કો ઉત્તર વાળે;— | {{Block center|'''<poem> ‘આ હૃદયમથન પ્રશ્નનો ન કો ઉત્તર વાળે;— | ||
હા! કોણ એહવો આહિ સંશય મુજ ટાળે?’</poem>'''}} | હા! કોણ એહવો આહિ સંશય મુજ ટાળે?’</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 211: | Line 213: | ||
નાટકની કવિતા પાત્ર અને પ્રસંગને અનુસરતી હોવી જોઈએ, તે જ પ્રમાણે પાત્ર ને પ્રસંગ પણ કવિતાને ઘટે તેવાં હોવાં જોઈએ. ભાવનો અવસર જ ન હોય ત્યાં માત્ર ભાષાની સ્વાભાવિકતાથી કવિત્વ કેમ આવે? કૃત્રિમ ભાવ કે ભાવહીનતાવાળાં પદ્ય જ્યાં હોય ત્યાં કવિ રસ આણી શક્યો નથી એ તરત માલૂમ પડી આવે છે. પણ આ પરીક્ષામાં દરેક જણે પોતાની મેળે વિચાર કરવો જોઈએ, અને પોતાની સહૃદયતાથી તપાસ કરવી જોઈએ, કેમ કે તે વિના રસ ગ્રહણ ન થઈ શકે. પરબુદ્ધિથી વિચાર કરનાર કેટલી ભૂલ કરે છે તેનો એક દાખલો કોલેરિજ આપે છે. તે કહે છે, “મારા એક મિત્રે કોઈ ઠેકાણે વાંચ્યું કે સાંભળ્યું હતું કે શેક્સપિયરના ‘કિંગ જોન’ નાટકમાં આરથરના મૃત્યુ માટે વિલાપ કરતી તેની માતા કોસ્ટન્સની નીચેની વાણી સ્વભાવિક નથી : | નાટકની કવિતા પાત્ર અને પ્રસંગને અનુસરતી હોવી જોઈએ, તે જ પ્રમાણે પાત્ર ને પ્રસંગ પણ કવિતાને ઘટે તેવાં હોવાં જોઈએ. ભાવનો અવસર જ ન હોય ત્યાં માત્ર ભાષાની સ્વાભાવિકતાથી કવિત્વ કેમ આવે? કૃત્રિમ ભાવ કે ભાવહીનતાવાળાં પદ્ય જ્યાં હોય ત્યાં કવિ રસ આણી શક્યો નથી એ તરત માલૂમ પડી આવે છે. પણ આ પરીક્ષામાં દરેક જણે પોતાની મેળે વિચાર કરવો જોઈએ, અને પોતાની સહૃદયતાથી તપાસ કરવી જોઈએ, કેમ કે તે વિના રસ ગ્રહણ ન થઈ શકે. પરબુદ્ધિથી વિચાર કરનાર કેટલી ભૂલ કરે છે તેનો એક દાખલો કોલેરિજ આપે છે. તે કહે છે, “મારા એક મિત્રે કોઈ ઠેકાણે વાંચ્યું કે સાંભળ્યું હતું કે શેક્સપિયરના ‘કિંગ જોન’ નાટકમાં આરથરના મૃત્યુ માટે વિલાપ કરતી તેની માતા કોસ્ટન્સની નીચેની વાણી સ્વભાવિક નથી : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘મારો ગયો તનય, તેની હવે જગાએ | {{Block center|'''<poem>‘મારો ગયો તનય, તેની હવે જગાએ | ||
આવી રહ્યો પ્રિય થતો સઘળો જ શોક; | આવી રહ્યો પ્રિય થતો સઘળો જ શોક; | ||
તે શોક પુત્ર પ્રિયને શયને સુવે છે, | તે શોક પુત્ર પ્રિયને શયને સુવે છે, | ||
| Line 225: | Line 227: | ||
હાલનાં ગુજરાતી નાટકો તરફ નજર કરતાં દૃશ્ય કવિતા કેટલાં થોડાંમાં જોવામાં આવે છે? પ્રયોગની અયોગ્યતા કોરે મૂકતાં, ખરી કવિતા જ ક્યાં જોવામાં આવે છે? સંભાષણના રૂપમાં કહાણી લખી તેમાં વિષયવાસનાને ઉદ્દીપ્ત કરવી, ગમે તે રીતે હાસ્ય ઉપજાવવું, કે કોઈ પાત્રને ઉપદેશક બનાવી તેની પાસે ડહાપણનાં ટાહેલાં કરાવવાં, એ નાટક લખનારાઓ પોતાનું કામ સમજે છે. ઉપદેશ એ નાટકનો અપ્રધાન હેતુ છે, માટે તે કોઈ પ્રસંગે સ્પષ્ટ ન મૂકતાં સમજનારને આખા નાટક પરથી પોતાની મેળે જ કાઢી લેવા દેવો જોઈએ તે તો કોઈ જાણતા જ નથી. અપ્રધાન હેતુ વિશેનું આવું અજ્ઞાન છે તેમને પ્રધાન હેતુરસ ઉત્પન્ન કરી આનંદ આપવો તે-ની તો ખબર જ ક્યાંથી હોય? અયોગ્ય શ્રાવ્ય કવિતા કરતાં અયોગ્ય નાટક જનસમાજને વધારે નુકસાન કરે છે, કેમ કે વિષયવાસનાની તૃપ્તિ શોધનારને એવાં નાટક વાંચતાં શ્રમ ઓછો પડે છે અને ગમ્મત વધારે પડે છે. વળી જેમ એવાં નાટક પસંદ કરનારા વધારે તેમ તે વધારે સહેલાઈથી ઉત્પન્ન થાય છે. તે ભજવ્યાથી ભજવનારને પૈસાનો ને જોનારને હલકી મજાનો ફાયદો થાય છે. તેથી શ્રાવ્ય કવિતા કરતાં એવાં નાટકને વધારે ઉત્તેજન મળે છે. નાટક જોનારમાંના ઘણાખરા હસાહસ, અવિનય કે ગાયનની જ આકાંક્ષા રાખે છે. પ્રયોગની તો વખતે કંઈક દરકાર રખાય છે, પણ કવિતાની, કવિત્વવાળા ભાવની, તો કોઈ ઇચ્છા જ નથી કરતા અને તે છે કે નહિ તેની તપાસ જ નથી કરતા. તે એટલે સુધી કે સમજાય નહિ તેવી ભાષા (કઠણ ફારસી શબ્દોથી ભરેલી ઉર્દૂ)માં સારું ગાયન થાય તો રસિક નાટક થયું એમ નિર્વિવાદ માની લેવાય છે. ભજવનારની ભાષા સમજ્યા વિના તેની ઉચ્ચારેલી કવિતા સમજવી, તેનો રસ ગ્રહણ કરવો એ અમાનુષ શક્તિ જણાય છે. તેનું માનુષ બુદ્ધિથી વિવેચન કરવાનું અભિમાની સાહસ અમે કરી શકતા નથી. આ વિલક્ષણ સંભવ એ, વિચિત્ર વિરોધોના સંસ્થાન અને ઘણી વાર સ્વબુદ્ધિ વાપરવામાં દોષ દેખનાર ટોળાંની ભૂમિ મુંબાઈની ખૂબીનો દાખલો છે. ગાયનની ખૂબી ગમે એટલી હોય પણ સમૂળગી કવિતા ન હોય તે છતાં તેને નાટક કેમ કહેવાય? નાટકની અધમ સ્થિતિનું આ સિવાય એક બીજું કારણ છે, અને તે એ કે ગુજરાતી સાહિત્યમાં સર્વાનુભવરસિક કવિ ઘણા થોડા કે ભાગ્યે કોઈ જ છે. કેટલાક નાટક લખનારને સાહિત્યનું કંઈ જ્ઞાન હોય છે ખરું પણ તેથી કંઈ કવિત્વશક્તિ આવતી નથી. સાંકેતિક નિયમો પાળેલા અને સાંકેતિક પદો વાપરેલાં જોવામાં આવે છે, પણ ભાવનો પ્રવેશ તો કોઈ ઠેકાણે નજરે પડતો નથી. પદ્યસંભાષણમાં કોઈ સુન્દર સ્ત્રીનું કંઈ પણ અપૂર્વતા વિના ચાલતી પદ્ધતિમાં વર્ણન આપવું કે કોઈ બિનાનો હેવાલ આપવો એ કવિત્વશક્તિનું કામ ગણાય છે. દેખાદેખી ચાલનાર અને તેવી જ રીતે વિચાર કરનાર વાંચનાર વર્ગે ‘પ્રશંસાના શિખર ઉપર ચઢાવેલા’ ‘લલિતાદુઃખદર્શક’ નાટકમાં કવિતા ખોળવા બેસીએ તો તે ક્યાં જડે છે? એમાંની વખાણાતી કવિતાનો એક દાખલો જોઈએ. હેવાલ આપવાને જ પંથીરામ પદ્યમાં બોલે છે કે, | હાલનાં ગુજરાતી નાટકો તરફ નજર કરતાં દૃશ્ય કવિતા કેટલાં થોડાંમાં જોવામાં આવે છે? પ્રયોગની અયોગ્યતા કોરે મૂકતાં, ખરી કવિતા જ ક્યાં જોવામાં આવે છે? સંભાષણના રૂપમાં કહાણી લખી તેમાં વિષયવાસનાને ઉદ્દીપ્ત કરવી, ગમે તે રીતે હાસ્ય ઉપજાવવું, કે કોઈ પાત્રને ઉપદેશક બનાવી તેની પાસે ડહાપણનાં ટાહેલાં કરાવવાં, એ નાટક લખનારાઓ પોતાનું કામ સમજે છે. ઉપદેશ એ નાટકનો અપ્રધાન હેતુ છે, માટે તે કોઈ પ્રસંગે સ્પષ્ટ ન મૂકતાં સમજનારને આખા નાટક પરથી પોતાની મેળે જ કાઢી લેવા દેવો જોઈએ તે તો કોઈ જાણતા જ નથી. અપ્રધાન હેતુ વિશેનું આવું અજ્ઞાન છે તેમને પ્રધાન હેતુરસ ઉત્પન્ન કરી આનંદ આપવો તે-ની તો ખબર જ ક્યાંથી હોય? અયોગ્ય શ્રાવ્ય કવિતા કરતાં અયોગ્ય નાટક જનસમાજને વધારે નુકસાન કરે છે, કેમ કે વિષયવાસનાની તૃપ્તિ શોધનારને એવાં નાટક વાંચતાં શ્રમ ઓછો પડે છે અને ગમ્મત વધારે પડે છે. વળી જેમ એવાં નાટક પસંદ કરનારા વધારે તેમ તે વધારે સહેલાઈથી ઉત્પન્ન થાય છે. તે ભજવ્યાથી ભજવનારને પૈસાનો ને જોનારને હલકી મજાનો ફાયદો થાય છે. તેથી શ્રાવ્ય કવિતા કરતાં એવાં નાટકને વધારે ઉત્તેજન મળે છે. નાટક જોનારમાંના ઘણાખરા હસાહસ, અવિનય કે ગાયનની જ આકાંક્ષા રાખે છે. પ્રયોગની તો વખતે કંઈક દરકાર રખાય છે, પણ કવિતાની, કવિત્વવાળા ભાવની, તો કોઈ ઇચ્છા જ નથી કરતા અને તે છે કે નહિ તેની તપાસ જ નથી કરતા. તે એટલે સુધી કે સમજાય નહિ તેવી ભાષા (કઠણ ફારસી શબ્દોથી ભરેલી ઉર્દૂ)માં સારું ગાયન થાય તો રસિક નાટક થયું એમ નિર્વિવાદ માની લેવાય છે. ભજવનારની ભાષા સમજ્યા વિના તેની ઉચ્ચારેલી કવિતા સમજવી, તેનો રસ ગ્રહણ કરવો એ અમાનુષ શક્તિ જણાય છે. તેનું માનુષ બુદ્ધિથી વિવેચન કરવાનું અભિમાની સાહસ અમે કરી શકતા નથી. આ વિલક્ષણ સંભવ એ, વિચિત્ર વિરોધોના સંસ્થાન અને ઘણી વાર સ્વબુદ્ધિ વાપરવામાં દોષ દેખનાર ટોળાંની ભૂમિ મુંબાઈની ખૂબીનો દાખલો છે. ગાયનની ખૂબી ગમે એટલી હોય પણ સમૂળગી કવિતા ન હોય તે છતાં તેને નાટક કેમ કહેવાય? નાટકની અધમ સ્થિતિનું આ સિવાય એક બીજું કારણ છે, અને તે એ કે ગુજરાતી સાહિત્યમાં સર્વાનુભવરસિક કવિ ઘણા થોડા કે ભાગ્યે કોઈ જ છે. કેટલાક નાટક લખનારને સાહિત્યનું કંઈ જ્ઞાન હોય છે ખરું પણ તેથી કંઈ કવિત્વશક્તિ આવતી નથી. સાંકેતિક નિયમો પાળેલા અને સાંકેતિક પદો વાપરેલાં જોવામાં આવે છે, પણ ભાવનો પ્રવેશ તો કોઈ ઠેકાણે નજરે પડતો નથી. પદ્યસંભાષણમાં કોઈ સુન્દર સ્ત્રીનું કંઈ પણ અપૂર્વતા વિના ચાલતી પદ્ધતિમાં વર્ણન આપવું કે કોઈ બિનાનો હેવાલ આપવો એ કવિત્વશક્તિનું કામ ગણાય છે. દેખાદેખી ચાલનાર અને તેવી જ રીતે વિચાર કરનાર વાંચનાર વર્ગે ‘પ્રશંસાના શિખર ઉપર ચઢાવેલા’ ‘લલિતાદુઃખદર્શક’ નાટકમાં કવિતા ખોળવા બેસીએ તો તે ક્યાં જડે છે? એમાંની વખાણાતી કવિતાનો એક દાખલો જોઈએ. હેવાલ આપવાને જ પંથીરામ પદ્યમાં બોલે છે કે, | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘હું નગર પાસે બહુ ઉલાસે, પો’ચિયો જેણી ઘડી; | {{Block center|'''<poem>‘હું નગર પાસે બહુ ઉલાસે, પો’ચિયો જેણી ઘડી; | ||
બહુ શોભતી વળી ઓપતી, નજરે મને વાડી પડી. | બહુ શોભતી વળી ઓપતી, નજરે મને વાડી પડી. | ||
તે નીકળી નંદનતણી, પોતે હતા તે વાડિયે; | તે નીકળી નંદનતણી, પોતે હતા તે વાડિયે; | ||
| Line 234: | Line 236: | ||
એક પછી એક કડીઓ વાંચ્યા જઈએ છીએ પણ એકે ઠેકાણે રસ ગ્રહણ કરવા અટકવાનું હૃદયને જડતું નથી. બધું વાંચી રહ્યા પછી પ્રશ્ન ઊઠે છે કે આ હેવાલ પદ્યમાં આપવાનું શું વિશેષ પ્રયોજન છે? આગલા સંભાષણ કરતાં અહીં કંઈ વિશેષતા છે કે કંઈ વિશેષ ભાવ છે કે તેણે કવિતાનું રૂપ લીધું? એવું તો કંઈ જોવામાં આવતું નથી. નીરસ લાંબા હેવાલને પદ્યમાં મૂક્યાથી તેમાં કંઈ ચમત્કાર આવતો નથી. અમે ઉપર બતાવ્યું છે તેમ સર્વાનુભવરસિક કવિતામાં પણ મૂળમાં અન્તર્ભાવની પ્રેરણા હોવી જોઈયે. તેના સંસ્કાર વિના એકલા પદ્યબંધનથી કવિતા થતી નથી. કાલિદાસનું ‘શાકુન્તલ’ વાંચતાં તુરત માલૂમ પડે છે કે કવિએ જે ભાવ ચીતર્યો છે તે પોતાના હૃદય સમક્ષ ઉત્પન્ન થતાં તેણે પોતે અનુભવ્યો છે. પોતે લગ્ન કબૂલ ન રાખ્યાથી શકુન્તલાની થયેલી અવસ્થાનું દુષ્યન્તે આપેલું વર્ણન લઈએ. દુષ્યન્ત કહે છે કે તેને | એક પછી એક કડીઓ વાંચ્યા જઈએ છીએ પણ એકે ઠેકાણે રસ ગ્રહણ કરવા અટકવાનું હૃદયને જડતું નથી. બધું વાંચી રહ્યા પછી પ્રશ્ન ઊઠે છે કે આ હેવાલ પદ્યમાં આપવાનું શું વિશેષ પ્રયોજન છે? આગલા સંભાષણ કરતાં અહીં કંઈ વિશેષતા છે કે કંઈ વિશેષ ભાવ છે કે તેણે કવિતાનું રૂપ લીધું? એવું તો કંઈ જોવામાં આવતું નથી. નીરસ લાંબા હેવાલને પદ્યમાં મૂક્યાથી તેમાં કંઈ ચમત્કાર આવતો નથી. અમે ઉપર બતાવ્યું છે તેમ સર્વાનુભવરસિક કવિતામાં પણ મૂળમાં અન્તર્ભાવની પ્રેરણા હોવી જોઈયે. તેના સંસ્કાર વિના એકલા પદ્યબંધનથી કવિતા થતી નથી. કાલિદાસનું ‘શાકુન્તલ’ વાંચતાં તુરત માલૂમ પડે છે કે કવિએ જે ભાવ ચીતર્યો છે તે પોતાના હૃદય સમક્ષ ઉત્પન્ન થતાં તેણે પોતે અનુભવ્યો છે. પોતે લગ્ન કબૂલ ન રાખ્યાથી શકુન્તલાની થયેલી અવસ્થાનું દુષ્યન્તે આપેલું વર્ણન લઈએ. દુષ્યન્ત કહે છે કે તેને | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ન મેં સ્વીકારી ત્યાં સ્વજનનિ પછાડી ગઈ જવા, | {{Block center|'''<poem>‘ન મેં સ્વીકારી ત્યાં સ્વજનનિ પછાડી ગઈ જવા, | ||
“ઊભી રહે” કીધો એ હુકમ ગુરુશિષ્યે સ્વર ઊંચે; | “ઊભી રહે” કીધો એ હુકમ ગુરુશિષ્યે સ્વર ઊંચે; | ||
કીધાં આંસૂએ ત્યાં ભરિ નયન હું ક્રૂરનિ ભણી, | કીધાં આંસૂએ ત્યાં ભરિ નયન હું ક્રૂરનિ ભણી, | ||
| Line 241: | Line 243: | ||
અહીં બોલનાર દુષ્યન્તનો અનુભવક વિના હૃદયમાં પૂરેપૂરો ઊતર્યો છે તેથી જ ખૂબી આવી છે. હેવાલ વર્ણવ્યાની ખૂબી અહીં નથી, કેમ કે શકુન્તલાનો સ્વીકાર ન કર્યો તે વેળા બીજું ઘણું બન્યું હતું. તેનું સ્મરણ કરતાં હૃદયને લાગે એવું હોય તેટલું જ અહીં લીધું છે. ભાવ અનુભવનાર કવિમાં જ આ કૌશલ જોવામાં આવે છે. હાલના નાટકમાંની કવિતાનો એક બીજો દાખલો લઈએ. ‘નૃસિંહ નાટક’માં દૈત્યોએ બ્રાહ્મણોને કરેલી પીડાના વર્ણનમાં આ શ્લોક છે : | અહીં બોલનાર દુષ્યન્તનો અનુભવક વિના હૃદયમાં પૂરેપૂરો ઊતર્યો છે તેથી જ ખૂબી આવી છે. હેવાલ વર્ણવ્યાની ખૂબી અહીં નથી, કેમ કે શકુન્તલાનો સ્વીકાર ન કર્યો તે વેળા બીજું ઘણું બન્યું હતું. તેનું સ્મરણ કરતાં હૃદયને લાગે એવું હોય તેટલું જ અહીં લીધું છે. ભાવ અનુભવનાર કવિમાં જ આ કૌશલ જોવામાં આવે છે. હાલના નાટકમાંની કવિતાનો એક બીજો દાખલો લઈએ. ‘નૃસિંહ નાટક’માં દૈત્યોએ બ્રાહ્મણોને કરેલી પીડાના વર્ણનમાં આ શ્લોક છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘દ્વિજ્વરા જવ રાખિ પળ્યા કહીં, | {{Block center|'''<poem>‘દ્વિજ્વરા જવ રાખિ પળ્યા કહીં, | ||
ધિરજ ના રજ નાથ રહી જહીં; | ધિરજ ના રજ નાથ રહી જહીં; | ||
ધન મહીં ન મહીં ચિત્તને; | ધન મહીં ન મહીં ચિત્તને; | ||
| Line 249: | Line 251: | ||
ગુજરાતી ભાષાનાં નાટકોમાં એક જ ખરેખરું નાટક જોવામાં આવે છે. તે એક સિવાય ખરેખરી દૃશ્ય કવિતા બીજા કોઈ નાટકમાં માલૂમ પડતી નથી. જનસ્વભાવનું ખરું ચિત્ર અને અનુભવેલા ભાવનો કવિતામાં અનુપ્રવેશ ‘કાન્તા’ સિવાય બીજું કોઈ નાટક આપતું નથી. સર્વાનુભવરસિક કવિતાનાં દૃષ્ટાન્ત શોધનારને રા. મણિલાલની જ કવિતા આશ્રય આપે છે. લગ્ન સમયે લજવાતી કન્યાના હૃદયના ભાવનું | ગુજરાતી ભાષાનાં નાટકોમાં એક જ ખરેખરું નાટક જોવામાં આવે છે. તે એક સિવાય ખરેખરી દૃશ્ય કવિતા બીજા કોઈ નાટકમાં માલૂમ પડતી નથી. જનસ્વભાવનું ખરું ચિત્ર અને અનુભવેલા ભાવનો કવિતામાં અનુપ્રવેશ ‘કાન્તા’ સિવાય બીજું કોઈ નાટક આપતું નથી. સર્વાનુભવરસિક કવિતાનાં દૃષ્ટાન્ત શોધનારને રા. મણિલાલની જ કવિતા આશ્રય આપે છે. લગ્ન સમયે લજવાતી કન્યાના હૃદયના ભાવનું | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> ‘આડી કરી નજર જોઈ નીચું નિહાળે, | {{Block center|'''<poem> ‘આડી કરી નજર જોઈ નીચું નિહાળે, | ||
ને અંગુલી મૃદુથી હાથ મિષે તું ડાબે; | ને અંગુલી મૃદુથી હાથ મિષે તું ડાબે; | ||
જોતાં પિતા હસિ નિહાળી ડબાઈ જાતી, | જોતાં પિતા હસિ નિહાળી ડબાઈ જાતી, | ||
| Line 255: | Line 257: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ચિત્ર કોને સ્વાભાવિક નહિ લાગે? કોને અહીં દૃશ્ય કવિતા માલૂમ નહિ પડે? કોના હૃદયમાં આ ભાવ નહિ ઊતરે? નાટક લખનાર કવિને જનસ્વભાવનો અનુભવ હોવો જોઈએ, એટલે, અમે અગાડી બતાવ્યું છે તેમ વાસ્તવિક સૃષ્ટિમાં બનતા બનાવોમાં ચેતના નીરખી શકવાની અને પોતે નિહાળી ન હોય તેવી સ્થિતિ હૃદય અનુભવીને સમજી શકે તેવા હૃદય-અગાડી ઉત્પન્ન કરી તેમાંના ભાવ ગ્રહણ કરવાની ને ચીતરવાની તેનામાં શક્તિ હોવી જોઈએ. આ શક્તિને લીધે જ જયચન્દ્રના મુખારવિન્દ પરથી તેના હૃદયનો ભાવ સુરસેન પાસે રા. મણિલાલે કળાવ્યો છે. સુરસેન કહે છે કે જયચંદ્ર આમ વિચારતો દીસે છેઃ | આ ચિત્ર કોને સ્વાભાવિક નહિ લાગે? કોને અહીં દૃશ્ય કવિતા માલૂમ નહિ પડે? કોના હૃદયમાં આ ભાવ નહિ ઊતરે? નાટક લખનાર કવિને જનસ્વભાવનો અનુભવ હોવો જોઈએ, એટલે, અમે અગાડી બતાવ્યું છે તેમ વાસ્તવિક સૃષ્ટિમાં બનતા બનાવોમાં ચેતના નીરખી શકવાની અને પોતે નિહાળી ન હોય તેવી સ્થિતિ હૃદય અનુભવીને સમજી શકે તેવા હૃદય-અગાડી ઉત્પન્ન કરી તેમાંના ભાવ ગ્રહણ કરવાની ને ચીતરવાની તેનામાં શક્તિ હોવી જોઈએ. આ શક્તિને લીધે જ જયચન્દ્રના મુખારવિન્દ પરથી તેના હૃદયનો ભાવ સુરસેન પાસે રા. મણિલાલે કળાવ્યો છે. સુરસેન કહે છે કે જયચંદ્ર આમ વિચારતો દીસે છેઃ | ||
{{Poem2Close | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘ક્યારે હણી રિપુતણાં શિર રોળી નાખું, | {{Block center|'''<poem>‘ક્યારે હણી રિપુતણાં શિર રોળી નાખું, | ||
ક્યારે ચઢી સમર સન્મુખ શસ્ત્ર ફેંકું; | ક્યારે ચઢી સમર સન્મુખ શસ્ત્ર ફેંકું; | ||
ફેડું કદા સરવ કંટક રૂપ શત્રુ, | ફેડું કદા સરવ કંટક રૂપ શત્રુ, | ||
| Line 266: | Line 268: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘આંખ કરી વિકરાળ કરાળ સુરક્ષણ કરતો આ અહીં ઊભો, | {{Block center|'''<poem>‘આંખ કરી વિકરાળ કરાળ સુરક્ષણ કરતો આ અહીં ઊભો, | ||
ખઙ્ગ રહ્યું ઝળકે કરમાં, મુજને હણવા નયને મનસૂબો; | ખઙ્ગ રહ્યું ઝળકે કરમાં, મુજને હણવા નયને મનસૂબો; | ||
દૃષ્ટિ કરું જવ હાર ભણી તવ એ ધસતો ઝટ ખઙ્ગ ઉગામી, | દૃષ્ટિ કરું જવ હાર ભણી તવ એ ધસતો ઝટ ખઙ્ગ ઉગામી, | ||
| Line 276: | Line 278: | ||
સ્વાનુભવરસિક અને સર્વાનુભવરસિક કવિના ઉદ્દેશમાં શો ફેર છે, અને એ બે સ્વભાવની કવિતા શી રીતે જુદી પડે છે તે વાંચનારને સ્પષ્ટ થયું હશે. હવે, સ્વાનુભવરસિક કવિ અને સર્વાનુભવરસિક કવિ એ બેની પરસ્પર તુલના કરીએ. એ બેમાંથી શ્રેષ્ઠ કોણ? ગુજરાતી ભાષામાં તો બન્ને વર્ગની પ્રશંસાયોગ્ય કવિતા ઘણી થોડી છે. પણ, લોકો રસિક પુસ્તકો વાંચતા હોય તો એક વાર ‘કાન્તા’ વાંચી ફરીથી તે વાંચવાની ઇચ્છા કરનારા વધારે નીકળે; પણ એક વાર ‘કુસુમમાળા’ વાંચી જઈ ફરીથી તે પુસ્તક ઉઘાડવાનું મન કરનારા પ્રમાણમાં થોડા જડે. બધી ભાષામાં સ્વાનુભવરસિક કવિતા કરતાં સર્વાનુભવરસિક કવિતા વધારે લોકપ્રિય હોય છે. ઇંગ્રેજીમાં શેલી કે વડર્ઝવર્થ વાંચનારની સંખ્યા કરતાં શેક્સપિયર વાંચનારની સંખ્યા ઘણી વધારે છે. પણ લોકપ્રિયતાથી કવિત્વનું પરિમાણ નથી કહડાતું. એ લોકપ્રિયતાનું કારણ છે ખરું; પણ તે કવિત્વઅંશની પરીક્ષાથી જુદું છે. | સ્વાનુભવરસિક અને સર્વાનુભવરસિક કવિના ઉદ્દેશમાં શો ફેર છે, અને એ બે સ્વભાવની કવિતા શી રીતે જુદી પડે છે તે વાંચનારને સ્પષ્ટ થયું હશે. હવે, સ્વાનુભવરસિક કવિ અને સર્વાનુભવરસિક કવિ એ બેની પરસ્પર તુલના કરીએ. એ બેમાંથી શ્રેષ્ઠ કોણ? ગુજરાતી ભાષામાં તો બન્ને વર્ગની પ્રશંસાયોગ્ય કવિતા ઘણી થોડી છે. પણ, લોકો રસિક પુસ્તકો વાંચતા હોય તો એક વાર ‘કાન્તા’ વાંચી ફરીથી તે વાંચવાની ઇચ્છા કરનારા વધારે નીકળે; પણ એક વાર ‘કુસુમમાળા’ વાંચી જઈ ફરીથી તે પુસ્તક ઉઘાડવાનું મન કરનારા પ્રમાણમાં થોડા જડે. બધી ભાષામાં સ્વાનુભવરસિક કવિતા કરતાં સર્વાનુભવરસિક કવિતા વધારે લોકપ્રિય હોય છે. ઇંગ્રેજીમાં શેલી કે વડર્ઝવર્થ વાંચનારની સંખ્યા કરતાં શેક્સપિયર વાંચનારની સંખ્યા ઘણી વધારે છે. પણ લોકપ્રિયતાથી કવિત્વનું પરિમાણ નથી કહડાતું. એ લોકપ્રિયતાનું કારણ છે ખરું; પણ તે કવિત્વઅંશની પરીક્ષાથી જુદું છે. | ||
સ્વાનુભવરસિક કે રાગધ્વનિ૧ કવિતા લખનારા કવિઓ, કવિવર્ગ (કે સહૃદય વર્ગ)ને વધારે પસંદ હોય છે. સાધારણ વાંચનારની રુચિ સર્વાનુભવરસિક કવિતા માટે વધારે હોય છે. આનું કારણ એ છે કે સર્વાનુભવરસિક કવિતાનો વ્યવહાર સૃષ્ટિરચના, પ્રસંગ અને જનસ્વભાવ જોડે હોવાથી એ કવિતા સાધારણ લોકને ઉપરથી સમજવી સહેલી પડે છે, તેનાં વર્ણનો તરફ તેમનું મન વળે છે, તેમાં વાર્તા હોય છે તેથી તે તેમને રસિક લાગે છે અને તેમાંના વિચારની પરંપરા ને તેની વસ્તુરચના તેમને સરળ ભાસે છે. સર્વાનુભવરસિક કવિની શક્તિ જુદાં જુદાં રૂપ ધરી વિસ્મય પમાડે છે. સ્વાનુભવરસિક કવિને દૃઢ વિચારો ને અભિપ્રાય હોય છે. મેસન કહે છે તેમ એવા કવિની વૃત્તિ પદાર્થો વાસ્તવિક રીતે જે અનંત સંકુલ સ્વરૂપે ભાસે છે તેને ન છેડતાં, વસ્તુમાત્રમાં તત્ત્વ છે, જ્યાં જ્યાં અસ્તિત્વ ત્યાં ત્યાં ભાવરૂપ કંઈ મૂળ છે એમ માની, તે શોધવા તરફ હોય છે. પ્રકૃતિના સર્વ અવયવોનો આથી નીકળતો પરસ્પર સંબંધ મગજને ઝાઝી મહેનત નહિ આપનારા સાધારણ વાંચનારને સમજાતો નથી. તત્ત્વ શોધવા કવિ સાથે ઊંડા ઊતરવામાં, કવિના પ્રયાસનું ફળ તપાસવામાં, એવા વાંચનારને રસ પડતો નથી. રા. નરસિંહરાવની વિશાળ કલ્પના ગંભીર ભાવ ધરી અજવાળી મધ્યરાત્રિએ નદી કિનારે પસરેલા “કંઈ ગૂઢ અલૌકિક સત્ત્વ જેહ નવ જાય કળ્યું”નું ભાન કરાવે છે અને વિરલ ઉત્તમ કવિત્વવૃત્તિમાં આવી વિનંતી કરે છે કે | સ્વાનુભવરસિક કે રાગધ્વનિ૧ કવિતા લખનારા કવિઓ, કવિવર્ગ (કે સહૃદય વર્ગ)ને વધારે પસંદ હોય છે. સાધારણ વાંચનારની રુચિ સર્વાનુભવરસિક કવિતા માટે વધારે હોય છે. આનું કારણ એ છે કે સર્વાનુભવરસિક કવિતાનો વ્યવહાર સૃષ્ટિરચના, પ્રસંગ અને જનસ્વભાવ જોડે હોવાથી એ કવિતા સાધારણ લોકને ઉપરથી સમજવી સહેલી પડે છે, તેનાં વર્ણનો તરફ તેમનું મન વળે છે, તેમાં વાર્તા હોય છે તેથી તે તેમને રસિક લાગે છે અને તેમાંના વિચારની પરંપરા ને તેની વસ્તુરચના તેમને સરળ ભાસે છે. સર્વાનુભવરસિક કવિની શક્તિ જુદાં જુદાં રૂપ ધરી વિસ્મય પમાડે છે. સ્વાનુભવરસિક કવિને દૃઢ વિચારો ને અભિપ્રાય હોય છે. મેસન કહે છે તેમ એવા કવિની વૃત્તિ પદાર્થો વાસ્તવિક રીતે જે અનંત સંકુલ સ્વરૂપે ભાસે છે તેને ન છેડતાં, વસ્તુમાત્રમાં તત્ત્વ છે, જ્યાં જ્યાં અસ્તિત્વ ત્યાં ત્યાં ભાવરૂપ કંઈ મૂળ છે એમ માની, તે શોધવા તરફ હોય છે. પ્રકૃતિના સર્વ અવયવોનો આથી નીકળતો પરસ્પર સંબંધ મગજને ઝાઝી મહેનત નહિ આપનારા સાધારણ વાંચનારને સમજાતો નથી. તત્ત્વ શોધવા કવિ સાથે ઊંડા ઊતરવામાં, કવિના પ્રયાસનું ફળ તપાસવામાં, એવા વાંચનારને રસ પડતો નથી. રા. નરસિંહરાવની વિશાળ કલ્પના ગંભીર ભાવ ધરી અજવાળી મધ્યરાત્રિએ નદી કિનારે પસરેલા “કંઈ ગૂઢ અલૌકિક સત્ત્વ જેહ નવ જાય કળ્યું”નું ભાન કરાવે છે અને વિરલ ઉત્તમ કવિત્વવૃત્તિમાં આવી વિનંતી કરે છે કે | ||
{{Poem2Close}} | |||
ઓ તરુ રાજતણાં વૃન્દ! -સત્ત્વ એ દાખવજો.’ | {{Block center|'''<poem> ‘ઓ સરિતા! ને ઓ ચંદ! રજનિ ઓ દિવ્ય જ જો! | ||
ઓ તરુ રાજતણાં વૃન્દ! -સત્ત્વ એ દાખવજો.’</poem>'''}} | |||
{{Poem2Open}} | |||
સહૃદય વાંચનાર આવી અદ્ભુત કવિત્વશક્તિ તરફ સાનંદાશ્ચર્યથી જોઈ રહે છે. કવિના ભાવ અનુભવી વિસ્મય પામે છે અને તેની પ્રશંસા કરવા તેને યોગ્ય શબ્દ જડતા નથી. ત્યારે, સાધારણ વાંચનારને જડ પદાર્થોમાં ગૂઢ સત્ત્વ કેમ હોય તે જ સમજાતું નથી અને ચમત્કાર ઉત્પન્ન કરનારી જે ગંભીરતા તે જ તેના મનથી ગ્રહણ કરાતી નથી. એવા વાંચનારને વાર્તા જ પસંદ પડે છે અને તેથી સર્વાનુભવરસિક કવિતા વાંચવી તેને ગમે છે. એવી કવિતામાં પણ કવિનો મૂળનો અન્તર્ભાવ કે તેની કલ્પનાના પ્રવાહનો નિયમ તેનાથી કળાતો નથી. કવિતામાં જે કવિને લગતું અને જેથી જ કવિતામાં ચૈતન્ય આવે તે તેનાથી ગ્રહણ કરાતું નથી. સ્વાનુભવરસિક કવિતામાં કવિને લગતું ઘણું વધારે અને કવિતામાંના ચિત્રનો ને તેને ઉત્પન્ન કરનારા કવિના હૃદયનો સંબંધ પ્રધાન ને સ્પષ્ટ હોય છે, આ જ કારણથી એ કવિતા સાધારણ વાંચનારને રુચતી નથી અને એ જ કારણથી સ્વાનુભવરસિક કવિ સર્વાનુભવરસિક કવિ કરતાં ઘણે દરજ્જે શ્રેષ્ઠ છે. કંઈક ઊંડા તર્કથી આ વધારે સ્પષ્ટ થશે. મનુષ્યના મનના વ્યાપાર બે પ્રકારના છે : બુદ્ધિવિષયક અને વિકારવિષયક, બુદ્ધિવિષયક અથવા વિચારવિષયક વ્યાપારો મગજને લગતા છે. એ વ્યાપારથી ગણિત ને બીજાં વિજ્ઞાનશાસ્ત્રો થાય છે તે સમજાય છે અને તેમાં વિચારના વિષયી મનની ઇચ્છા ન ગણતાં વિચારના વિષયની ખરેખરી સ્થિતિ કેવી છે તે બુદ્ધિ મનની સમક્ષ આણે છે અથવા આણવા પ્રયત્ન કરે છે. વિકાર વિષયક વ્યાપારો૨ હૃદયને લગતા છે. એ વ્યાપારોથી હૃદયમાં વિકાર કે ફેરફાર થાય છે, એટલે હૃદયમાં જુદી જુદી લાગણી થાય છે, મનની રાગશક્તિ જુદી જુદી સ્થિતિઓ અનુભવે છે. આથી જણાશે કે બુદ્ધિવિષયક વ્યાપાર જોડે કવિત્વશક્તિને (ઉત્પત્તિ વિચારતાં) સંબંધ નથી. કવિતા એ મનુષ્યના હૃદયની, રાગશીલ વ્યાપાર કરનાર શક્તિની ઉત્પત્તિ છે. આ વિકારો-રાગશીલ વ્યાપારો, ભાવ કહેવાય છે. (એક રીતે બુદ્ધિવિષયક વ્યાપારો તે પણ મનના વિકાર જ છે, મનનો ઇંદ્રિયવિષયો સાથે સંબંધ થતાં મનમાં થતા ફેરફાર જ છે. પણ ગમે તે શબ્દ વાપરતાં સ્થાનનો અને ક્રિયાનો ફેર કાયમ જ રહેશે. વળી આ સૂક્ષ્મ વિવાદ આ વિષયની બહાર છે. અને અર્થની સ્પષ્ટતા રાખવા તેમાં ઊતરવાની જરૂર નથી). આ રીતે કવિતા ભાવથી૩ ઉત્પન્ન થાય છે. આ ધ્યાનમાં નહિ રાખવાથી કે નહિ જાણવાથી જ અનેકાર્થી પદ્યોના સંગ્રહને કવિતાનું નામ આપવામાં આવે છે અને શીઘ્રતાથી પદ્ય જોડવાની શક્તિને કવિત્વનું નામ આપી કવિતાને દૂષિત કરવામાં આવે છે. એક શબ્દસમૂહમાં અનેક અર્થ આણવા કે ક્ષણમાં અમુક ક્રમમાં અમુક અર્થવાળા શબ્દો ગોઠવવા એ તો બુદ્ધિનો વ્યાપાર છે; તેને કવિતા જોડે શો સંબંધ? ચિત્તની ગંભીર વૃત્તિમાં લાગણીની પ્રેરણા થયાથી કવિતાનો ઉદ્ભવ થાય છે, અને બે જુદા જુદા અર્થનો શ્લેષ કરવાના મનોવ્યાપારમાં કંઈ ઊંડી લાગણી સમાયેલી હોતી જ નથી. ખરી ગંભીર કવિત્વવૃત્તિને અભાવે જ વાક્યોની આવી રમતો કરવામાં પદ્યકારો ગૂંથાય છે. કવિતા કરતા કવિનું મન ઉન્નત અને ઉદાર ભાવની ઊર્મિથી પ્રેરાયેલું હોય છે. એક શબ્દરચનામાં બે અર્થ પેસાડવાના ક્લેશ તથા શ્રમમાં પડેલું મન એવી ઊર્મિ ધારણ કરી શકતું જ નથી. ગુજરાતી પદ્યસાહિત્યમાં આવી ક્લિષ્ટ રચનાઓ અને ગાંભીર્યહીન રમતો ઘણી છે માટે તે સાહિત્યની ઉન્નતિ ખાતર એવા પદ્યના પ્રયાસ બંધ થવાની અમે આકાંક્ષા રાખીએ છીએ. બુદ્ધિવિષયક વ્યાપાર તરીકે પણ અનેકાર્થી પદો કૃત્રિમ, ગૌરવહીન અને વ્યર્થ છે. ઊંડાં તત્ત્વચિંતન કદી શ્લેષની સહાયતાથી થતાં નથી. સંસ્કૃત કવિઓએ સંપ્રદાયને અનુસરી શ્લેષ, યમક વગેરેની કૃત્રિમ રચનાઓ કરી છે ખરી. પણ, તેમાંના ઉત્તમ વર્ગે એવી રચનાઓનો આશ્રય બહુ જ થોડો કર્યો છે, અને કર્યો છે ત્યાં ભાવક્ષતિ થઈ છે જ. સંસ્કૃત અલંકારવિવેચક પંડિતોએ આવી રચનાઓને હલકી જ ગણી છે અને તે જાતે કવિત્વમય નથી એ સ્પષ્ટ દર્શાવ્યું છે. શ્લેષ, યમક વગેરેમાં રહેલી બુદ્ધિવ્યાપારની ચાલાકીથી જે મનોરંજન થાય છે તે કવિતાના આહ્લાદથી જુદી જ વસ્તુ છે. પદ્યમાં હોવાથી જ તે કવિતા હોવાની ભ્રાન્તિ થાય છે. આ વિષયમાં સામાન્ય લોકોના મત અથવા એવી રચના કરનારાના મત પ્રમાણભૂત થવા ન જોઈએ. જાતે વિચાર કરવાનું નાપસંદ કરી નામમાં જ પ્રમાણ દેખનારાં ટોળાં ભલે કારણ કોરે મૂકી આપ્તવાક્ય સ્વીકારે. એવાંની સભા શીઘ્ર પદ્યનિબંધનની શક્તિથી વિસ્મય પામી જઈએ શક્તિને કવિત્વ કહેવાનું કબૂલ રાખે તેથી કંઈ વસ્તુસ્થિતિ બદલાતી નથી. એ શક્તિને કવિત્વ કહેવા માટે અપાતાં કારણો તપાસતાં ધ્યાનમાં રાખવું જોઈએ કે નિઃસાર મન્દ વાક્યો (Platitudes) એ સહૃદયતાનું લક્ષણ નથી, તેમ આવાં વાક્યોથી કવિતા બનતી નથી. | સહૃદય વાંચનાર આવી અદ્ભુત કવિત્વશક્તિ તરફ સાનંદાશ્ચર્યથી જોઈ રહે છે. કવિના ભાવ અનુભવી વિસ્મય પામે છે અને તેની પ્રશંસા કરવા તેને યોગ્ય શબ્દ જડતા નથી. ત્યારે, સાધારણ વાંચનારને જડ પદાર્થોમાં ગૂઢ સત્ત્વ કેમ હોય તે જ સમજાતું નથી અને ચમત્કાર ઉત્પન્ન કરનારી જે ગંભીરતા તે જ તેના મનથી ગ્રહણ કરાતી નથી. એવા વાંચનારને વાર્તા જ પસંદ પડે છે અને તેથી સર્વાનુભવરસિક કવિતા વાંચવી તેને ગમે છે. એવી કવિતામાં પણ કવિનો મૂળનો અન્તર્ભાવ કે તેની કલ્પનાના પ્રવાહનો નિયમ તેનાથી કળાતો નથી. કવિતામાં જે કવિને લગતું અને જેથી જ કવિતામાં ચૈતન્ય આવે તે તેનાથી ગ્રહણ કરાતું નથી. સ્વાનુભવરસિક કવિતામાં કવિને લગતું ઘણું વધારે અને કવિતામાંના ચિત્રનો ને તેને ઉત્પન્ન કરનારા કવિના હૃદયનો સંબંધ પ્રધાન ને સ્પષ્ટ હોય છે, આ જ કારણથી એ કવિતા સાધારણ વાંચનારને રુચતી નથી અને એ જ કારણથી સ્વાનુભવરસિક કવિ સર્વાનુભવરસિક કવિ કરતાં ઘણે દરજ્જે શ્રેષ્ઠ છે. કંઈક ઊંડા તર્કથી આ વધારે સ્પષ્ટ થશે. મનુષ્યના મનના વ્યાપાર બે પ્રકારના છે : બુદ્ધિવિષયક અને વિકારવિષયક, બુદ્ધિવિષયક અથવા વિચારવિષયક વ્યાપારો મગજને લગતા છે. એ વ્યાપારથી ગણિત ને બીજાં વિજ્ઞાનશાસ્ત્રો થાય છે તે સમજાય છે અને તેમાં વિચારના વિષયી મનની ઇચ્છા ન ગણતાં વિચારના વિષયની ખરેખરી સ્થિતિ કેવી છે તે બુદ્ધિ મનની સમક્ષ આણે છે અથવા આણવા પ્રયત્ન કરે છે. વિકાર વિષયક વ્યાપારો૨ હૃદયને લગતા છે. એ વ્યાપારોથી હૃદયમાં વિકાર કે ફેરફાર થાય છે, એટલે હૃદયમાં જુદી જુદી લાગણી થાય છે, મનની રાગશક્તિ જુદી જુદી સ્થિતિઓ અનુભવે છે. આથી જણાશે કે બુદ્ધિવિષયક વ્યાપાર જોડે કવિત્વશક્તિને (ઉત્પત્તિ વિચારતાં) સંબંધ નથી. કવિતા એ મનુષ્યના હૃદયની, રાગશીલ વ્યાપાર કરનાર શક્તિની ઉત્પત્તિ છે. આ વિકારો-રાગશીલ વ્યાપારો, ભાવ કહેવાય છે. (એક રીતે બુદ્ધિવિષયક વ્યાપારો તે પણ મનના વિકાર જ છે, મનનો ઇંદ્રિયવિષયો સાથે સંબંધ થતાં મનમાં થતા ફેરફાર જ છે. પણ ગમે તે શબ્દ વાપરતાં સ્થાનનો અને ક્રિયાનો ફેર કાયમ જ રહેશે. વળી આ સૂક્ષ્મ વિવાદ આ વિષયની બહાર છે. અને અર્થની સ્પષ્ટતા રાખવા તેમાં ઊતરવાની જરૂર નથી). આ રીતે કવિતા ભાવથી૩ ઉત્પન્ન થાય છે. આ ધ્યાનમાં નહિ રાખવાથી કે નહિ જાણવાથી જ અનેકાર્થી પદ્યોના સંગ્રહને કવિતાનું નામ આપવામાં આવે છે અને શીઘ્રતાથી પદ્ય જોડવાની શક્તિને કવિત્વનું નામ આપી કવિતાને દૂષિત કરવામાં આવે છે. એક શબ્દસમૂહમાં અનેક અર્થ આણવા કે ક્ષણમાં અમુક ક્રમમાં અમુક અર્થવાળા શબ્દો ગોઠવવા એ તો બુદ્ધિનો વ્યાપાર છે; તેને કવિતા જોડે શો સંબંધ? ચિત્તની ગંભીર વૃત્તિમાં લાગણીની પ્રેરણા થયાથી કવિતાનો ઉદ્ભવ થાય છે, અને બે જુદા જુદા અર્થનો શ્લેષ કરવાના મનોવ્યાપારમાં કંઈ ઊંડી લાગણી સમાયેલી હોતી જ નથી. ખરી ગંભીર કવિત્વવૃત્તિને અભાવે જ વાક્યોની આવી રમતો કરવામાં પદ્યકારો ગૂંથાય છે. કવિતા કરતા કવિનું મન ઉન્નત અને ઉદાર ભાવની ઊર્મિથી પ્રેરાયેલું હોય છે. એક શબ્દરચનામાં બે અર્થ પેસાડવાના ક્લેશ તથા શ્રમમાં પડેલું મન એવી ઊર્મિ ધારણ કરી શકતું જ નથી. ગુજરાતી પદ્યસાહિત્યમાં આવી ક્લિષ્ટ રચનાઓ અને ગાંભીર્યહીન રમતો ઘણી છે માટે તે સાહિત્યની ઉન્નતિ ખાતર એવા પદ્યના પ્રયાસ બંધ થવાની અમે આકાંક્ષા રાખીએ છીએ. બુદ્ધિવિષયક વ્યાપાર તરીકે પણ અનેકાર્થી પદો કૃત્રિમ, ગૌરવહીન અને વ્યર્થ છે. ઊંડાં તત્ત્વચિંતન કદી શ્લેષની સહાયતાથી થતાં નથી. સંસ્કૃત કવિઓએ સંપ્રદાયને અનુસરી શ્લેષ, યમક વગેરેની કૃત્રિમ રચનાઓ કરી છે ખરી. પણ, તેમાંના ઉત્તમ વર્ગે એવી રચનાઓનો આશ્રય બહુ જ થોડો કર્યો છે, અને કર્યો છે ત્યાં ભાવક્ષતિ થઈ છે જ. સંસ્કૃત અલંકારવિવેચક પંડિતોએ આવી રચનાઓને હલકી જ ગણી છે અને તે જાતે કવિત્વમય નથી એ સ્પષ્ટ દર્શાવ્યું છે. શ્લેષ, યમક વગેરેમાં રહેલી બુદ્ધિવ્યાપારની ચાલાકીથી જે મનોરંજન થાય છે તે કવિતાના આહ્લાદથી જુદી જ વસ્તુ છે. પદ્યમાં હોવાથી જ તે કવિતા હોવાની ભ્રાન્તિ થાય છે. આ વિષયમાં સામાન્ય લોકોના મત અથવા એવી રચના કરનારાના મત પ્રમાણભૂત થવા ન જોઈએ. જાતે વિચાર કરવાનું નાપસંદ કરી નામમાં જ પ્રમાણ દેખનારાં ટોળાં ભલે કારણ કોરે મૂકી આપ્તવાક્ય સ્વીકારે. એવાંની સભા શીઘ્ર પદ્યનિબંધનની શક્તિથી વિસ્મય પામી જઈએ શક્તિને કવિત્વ કહેવાનું કબૂલ રાખે તેથી કંઈ વસ્તુસ્થિતિ બદલાતી નથી. એ શક્તિને કવિત્વ કહેવા માટે અપાતાં કારણો તપાસતાં ધ્યાનમાં રાખવું જોઈએ કે નિઃસાર મન્દ વાક્યો (Platitudes) એ સહૃદયતાનું લક્ષણ નથી, તેમ આવાં વાક્યોથી કવિતા બનતી નથી. | ||
‘કવિતા કરે તે કવિ’ આ વાક્યમાં એક પક્ષે જ સત્યતા છે. અલબત્ત, અમુક પુરુષ કવિ છે કે નહિ તે તેણે રચેલાં પદ્યો પરથી જણાય. એ પદ્યોમાં કવિતા હોય તો તે રચનારો કવિ. કવિત્વશક્તિ પારખી કાઢવામાં આ ન્યાય લાગુ પડે છે ખરો. કવિતા એ કવિત્વ શક્તિનો માત્ર જ્ઞાપક હેતુ છે, એટલે અમુક હૃદયમાં કવિત્વ છે કે નહિ તે બીજાને તે જણાવે એટલું જ. પણ, કવિતાની ઉત્પત્તિનો ક્રમ વિચારીએ તો ‘કવિ કરે તે કવિતા’ એ જ ખરી સ્થિતિ છે. સૃષ્ટિમાં પહેલા કવિ થયા છે ને પછી કવિતા થઈ છે. ‘કવિ’ શબ્દ પરથી ‘કવિતા’ શબ્દ થયો છે. ઇંગ્રેજીમાં પણ તેમ જ છે. મનુષ્યના હૃદયમાં કવિત્વશક્તિ ન હોત, રાગશીલ કલ્પના કરનારું કોઈ ન હોત તો કવિતા ક્યાંથી ઉત્પન્ન થાત? કવિ ન હોત તો કવિતા કંઈ પ્રકૃતિનાં તત્ત્વોની પેઠે મનુષ્યના અસ્તિત્વથી સ્વતંત્ર ઉત્પન્ન થઈ ન હોત. ત્યારે, ‘કવિતા કરે તે કવિ’ એ વાક્યમાં ઉત્પત્તિ વિચારતાં કાર્યકારણનો વિપર્યક છે. કવિ એ કવિતાનો જનક હેતુ છે, ઉત્પન્ન કરનાર છે. માટે, ‘કવિ કરે તે કવિતા’ એ જ કવિતાના અન્વેષણમાં ધ્યાનમાં રાખવાનું છે. કવિના હૃદયમાં થતા વ્યાપારની પરીક્ષા એ મહોટું નિર્ણયસાધન છે. ગમે તેવી મનોરંજક રચનાને કવિતા કહી તેના રચનારને કવિ કહી શકાય તેમ નથી. | ‘કવિતા કરે તે કવિ’ આ વાક્યમાં એક પક્ષે જ સત્યતા છે. અલબત્ત, અમુક પુરુષ કવિ છે કે નહિ તે તેણે રચેલાં પદ્યો પરથી જણાય. એ પદ્યોમાં કવિતા હોય તો તે રચનારો કવિ. કવિત્વશક્તિ પારખી કાઢવામાં આ ન્યાય લાગુ પડે છે ખરો. કવિતા એ કવિત્વ શક્તિનો માત્ર જ્ઞાપક હેતુ છે, એટલે અમુક હૃદયમાં કવિત્વ છે કે નહિ તે બીજાને તે જણાવે એટલું જ. પણ, કવિતાની ઉત્પત્તિનો ક્રમ વિચારીએ તો ‘કવિ કરે તે કવિતા’ એ જ ખરી સ્થિતિ છે. સૃષ્ટિમાં પહેલા કવિ થયા છે ને પછી કવિતા થઈ છે. ‘કવિ’ શબ્દ પરથી ‘કવિતા’ શબ્દ થયો છે. ઇંગ્રેજીમાં પણ તેમ જ છે. મનુષ્યના હૃદયમાં કવિત્વશક્તિ ન હોત, રાગશીલ કલ્પના કરનારું કોઈ ન હોત તો કવિતા ક્યાંથી ઉત્પન્ન થાત? કવિ ન હોત તો કવિતા કંઈ પ્રકૃતિનાં તત્ત્વોની પેઠે મનુષ્યના અસ્તિત્વથી સ્વતંત્ર ઉત્પન્ન થઈ ન હોત. ત્યારે, ‘કવિતા કરે તે કવિ’ એ વાક્યમાં ઉત્પત્તિ વિચારતાં કાર્યકારણનો વિપર્યક છે. કવિ એ કવિતાનો જનક હેતુ છે, ઉત્પન્ન કરનાર છે. માટે, ‘કવિ કરે તે કવિતા’ એ જ કવિતાના અન્વેષણમાં ધ્યાનમાં રાખવાનું છે. કવિના હૃદયમાં થતા વ્યાપારની પરીક્ષા એ મહોટું નિર્ણયસાધન છે. ગમે તેવી મનોરંજક રચનાને કવિતા કહી તેના રચનારને કવિ કહી શકાય તેમ નથી. | ||