બાળ કાવ્ય સંપદા/પ્રશ્ન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|પ્રશ્ન|લેખક : નાથાલાલ દવે<br>(1912-1991)}}
{{Heading|પ્રશ્ન|લેખક : રાજેન્દ્ર શાહ <br>(1913-2010)}}


{{Block center|<poem>
{{Block center|<poem>

Latest revision as of 02:36, 14 February 2025

પ્રશ્ન

લેખક : રાજેન્દ્ર શાહ
(1913-2010)

વાદળ વરસી જાય તે આભે
કેમ ચડે પૂર-પાણી ?
કોણ ક્યાંથી નિત સીંચતું ? એને
જોઈ નહીં, નહીં જાણી.

કૂવાને ૫૨થા૨ નહીં,
નહીં તળાવના કોઈ તીરે !
નદીએ બેસી નીરખું ત્યાં
જળ ઊછળે સ્હેજ સમીરે.

કોઈ ઝૂકે આકાશથી નહીં,
નહીં ગાગ૨ની એંધાણી,
વાદળ વ૨સી જાય તે આભે
કેમ ચડે પૂર-પાણી ?