એરિસ્ટોટલનું કાવ્યશાસ્ત્ર/સર્જક-પરિચય: Difference between revisions

(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
<center><big><big>'''સર્જક-પરિચય'''</big></big></center>
<center><big><big>'''સર્જક-પરિચય'''</big></big></center>


[[File:Anirudhdha-Brahmbhatt.jpg|200px|center]]
[[File:Anirudhdha-Brahmbhatt.jpg|300px|center]]


<centerઅનિરુદ્ધ બ્રહ્મભટ્ટ}}
<center>અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ}}</center>


{{Poem2Open}}
{{Poem2Open}}

Latest revision as of 16:16, 18 October 2023

સર્જક-પરિચય
Anirudhdha-Brahmbhatt.jpg
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ}}

સુરેશ જોષીદ્વારા ગુજરાતીમાં અદ્યતનતાનું જે આંદોલન આરંભાયું એના એક મહત્ત્વના વિવેચક અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ (જ. 11.11.1935 – અવ. 31.7 1981). અભિનિવેશ કે ઉદ્રેક વિના, વિશ્વસાહિત્યના પરિશીલનવાળું એમનું વિવેચન પ્રાસાદિકતાના ગુણવાળું હતું. પશ્ચિમના સાહિત્ય ઉપરાંત ભારતીય સાહિત્યશાસ્ત્ર-વિશે પણ એમણે સ્વાધ્યાયો આપેલા. ‘અન્વીક્ષા'(1970) અને બીજા બે વિવેચન-સંગ્રહોમાં એમનું વિવેચન ગ્રંથસ્થ થયેલું છે. વિવેચન ઉપરાંત કવિતા (‘કિમપિ’), વાર્તા (‘અજાણ્યું સ્ટેશન’), ચરિત્રનિબંધોના સર્જક અનિરુદ્ધનું ધ્યાનપાત્ર પુસ્તક તે નામરૂપ(1981)નાં ચરિત્રો. ઝવેરચંદ મેઘાણી, કાન્ત જેવા કર્તાઓ અને સુદામાચરિત્ર, મામેરું જેવી કૃતિઓ પરનાં સમીક્ષા-વિવેચનલેખોનાં એમનાં સંપાદનો વિશિષ્ટ અને અધ્યાપકની નિષ્ઠાવાળાં છે.

આજીવન ગુજરાતીના અધ્યાપક રહેલા અનિરુદ્ધ એક પ્રભાવક વક્તા પણ હતા.

આ તેજસ્વી, અને હજુ ઘણું આપી શક્યા હોત એવા શિક્તમંત સાહિત્યકારનું બ્લડ કૅન્સરની બિમારીથી માત્ર 46ની વયે અવસાન થયેલું.