|
|
| (2 intermediate revisions by the same user not shown) |
| Line 4: |
Line 4: |
|
| |
|
|
| |
|
| {{Poem2Open}}
| | |
| ઠાકુર [ઈ.૧૭મી સદી મધ્યભાગ] : વડ તપગચ્છના જૈન સાધુ. પાર્શ્વચંદ્રની પરંપરામાં હીરાનંદચંદ્રના શિષ્ય. સ્થૂલિભદ્રનું સમગ્ર ચરિત્ર વર્ણવતી ૫૮ કડીની ‘સ્થૂલિભદ્ર-સઝાય/સ્થૂલિભદ્રઅષ્ટ પંચાશિકા-પ્રબંધ’ (ર.ઈ.૧૬૪૩; મુ.) અને ૮ કડીની બીજી ‘સ્થૂલિભદ્ર-સઝાય’ (ર.ઈ.૧૬૫૨/સં. ૧૭૦૮. જેઠ સુદ ૭; મુ.), બહુધા નેમિનાથ પ્રત્યેના રાજુલના સ્નેહભર્યા ઉદ્ગારો રૂપે ચાલતી ૧૮ કડીની ‘નેમ રાજુલપ્રીતિ’ (ર.ઈ.૧૬૪૩; મુ.), રાજૂલના વિરહોદ્ગાર રૂપે રચાયેલી ૧૭ કડીની ‘નેમરાજુલ-બારમાસી’ (મુ.) તથા ૧૧ અને ૭ કડીના એમ ૨ ‘સીમંધરસ્વામી-સ્તવન’ (મુ.)ના કર્તા.
| | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઠ/ઠાકુર | ઠાકુર ]] |
| કૃતિ : ષટ્દ્રવ્ય નય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. જૈન હઠીસિંગ સભા, સં. ૧૯૬૯. [પા.માં.]
| | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઠ/ઠાકુરસી | ઠાકુરસી ]] |
|
| |
| ઠાકુરસી [ઈ.૧૫૨૯માં હયાત] : જૈન. ‘પંચેન્દ્રિય વેલી’. (ર.ઈ.૧૫૨૯)ના કર્તા. | |
| સંદર્ભ : રાહસૂચિ :૨. [શ્ર.ત્રિ.]
| |
| {{Poem2Close}}
| |