ભજનરસ/અલખ નિશાની: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 73: Line 73:
{{center|'''વર્લ્ડ પાવ જ નાહીં'''}}
{{center|'''વર્લ્ડ પાવ જ નાહીં'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અંતઃકરણના ચાર ભાગ કહ્યા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ પણ અંતરાત્માનાં કરણો જ છે, સાધનો જ છે. સાધનો વડે જ એ જગતને જુએ છે, જીવે છે અને એના આધાર ઉપર જ એ પોતાનું અસ્તિત્વ રાખે છે. પણ ખરી રીતે એ તો–
અંતઃકરણના ચાર ભાગ કહ્યા : મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એ પણ અંતરાત્માનાં કરણો જ છે, સાધનો જ છે. સાધનો વડે જ એ જગતને જુએ છે, જીવે છે અને એના આધાર ઉપર જ એ પોતાનું અસ્તિત્વ રાખે છે. પણ ખરી રીતે એ તો–
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|'''હાથ જ નાહીં, વાકું પાંવ જ નાંહી'''}}
{{center|'''હાથ જ નાહીં, વાકું પાંવ જ નાંહી'''}}
Line 141: Line 141:
આ ભજનમાં આવતા ઉપજન' અને નીપજન' શબ્દો ધ્યાનમાં રાખવા જેવા છે. ખેતરમાં મોલ હિલોળા લેતો હોય ત્યારે ‘ઉપજ' ઘણી લાગે પણ ખળું ભરાય અને દાણા ઘેર આવે ત્યારે જ ‘નીપજ'ની ખબર પડે. મનની સમજણ ઉપજ છે, પણ નીપજ તો એ સમજણ પ્રમાણે વર્તવાનું કેટલું સામર્થ્ય આવે છે તેના પર છે. એક ભજનમાં કહ્યું છે :
આ ભજનમાં આવતા ઉપજન' અને નીપજન' શબ્દો ધ્યાનમાં રાખવા જેવા છે. ખેતરમાં મોલ હિલોળા લેતો હોય ત્યારે ‘ઉપજ' ઘણી લાગે પણ ખળું ભરાય અને દાણા ઘેર આવે ત્યારે જ ‘નીપજ'ની ખબર પડે. મનની સમજણ ઉપજ છે, પણ નીપજ તો એ સમજણ પ્રમાણે વર્તવાનું કેટલું સામર્થ્ય આવે છે તેના પર છે. એક ભજનમાં કહ્યું છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>'''સમજી સમજીને સમરથ થાવું,'''
'''ગુરુજી મારે સમજી સમજીને સમરથ થાવું!''' </poem>}}
{{Poem2Open}}
જે સામર્થ્ય આપે તે સમજણ સાચી.
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = મુગત સે પરમાણ
|next = હીરા પરખ લે
}}
19,010

edits