19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| સમસ્યા માં સંત જાણે | }} {{Block center|<poem> '''સમસ્યામાં સંત જાણે, કહ્યું ન કહેવાય,''' '''થારથ જેમ તેમ, લઈએ તો લેવાય;''' '''વાણીએ વિચાર ન આવે, ગાનારો તે ગાય,''' '''પરિબ્રહ્મ પોતે સદા, જોનારો તે જાય;''' '''સ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 49: | Line 49: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
હું વળી વળી ગુરુને વખાણું, | '''હું વળી વળી ગુરુને વખાણું,''' | ||
{{right|સત્ ગુરુ ગોવિંદ કરી જાણું,}} | {{right|'''સત્ ગુરુ ગોવિંદ કરી જાણું,'''}} | ||
* | <nowiki>*</nowiki> | ||
ગુરુનાં વચન સરવે વૈએ | '''ગુરુનાં વચન સરવે વૈએ''' | ||
{{right|તો તો મોટી દશા હૈએં}} | {{right|'''તો તો મોટી દશા હૈએં'''}} | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | |||
સતગુરુ દ્વારા સ્વરૂપની સાન' મળે છે. પણ એ સાન કેવી છે? સાન એવી સ્થિરતા ન થાય.' કોઈ ચોક્કસ રૂપ, રંગ, માપ, માત્રામાં ઠરાવી શકાય એવું આત્માનું સ્વરૂપ નથી. કોઈ સ્થિરતાના આધારમાં તેને પૂરી શકાતું નથી. રામકૃષ્ણ પરમહંસ કાચંડાના વિવિધ રંગોની વાત કરતા એ અહીં યાદ કરવા જેવી છે. આત્માનું સ્વરૂપ આવું છે' એમ આંગળી મૂકતાં જ એ ત્યાંથી સરકી જાય છે. મૂળદાસ કહે છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''મૂળદાસ કહે માની લેવું, નહીં મૂળ માપ.''' | |||
વળી કહે છે : | |||
'''નરા પંખી નિર્ગુણ થયો, આપમાં અર્ધ્ય આપ''' | |||
'''મૂળદાસ કહે એ તત્ત્વદર્શી, નહીં થાપ ને ઉથાપ.''' | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
પ્રકૃતિની પકડમાંથી મુક્ત થયેલો અલિપ્ત આત્મા જ્યારે પોતાને પામે છે ત્યારે તેને માટે ક્યાંયે તત્ત્વને સ્થાપવા ઉથાપવાનું રહેતું નથી. | |||
{{Poem2Close}} | |||
{{center|'''હદ ને બેદ... આવે વાણીમાંય'''}} | |||
{{Poem2Open}} | |||
પરમ પદ હદ અને બેહદથી પર છે. સંસાર કે મોક્ષ, માયા કે માયાતીતના એમાં ભેદ નથી. મૂળદાસ અંતમાં પણ ભાર દઈ કહેતા જાય છે કે મન-વાણીની પકડમાં તત્ત્વ આવે એમ નથી. અને છતાં કહેવતરૂપ થઈ પડે એવાં સચોટ ને ટૂંકાં વચનોમાં એમણે અહીં ઈંગિતો આપ્યાં છે. જેના પય હદ ને બેહદની સીમારેખાને ભૂંસી નાખતાં સ્વચ્છંદ વિચરે છે, તેમના વિશે એક સાખી છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''હામાં રમે સો માનવી, બેહદ રમે સો પીર,''' | |||
'''હદ-બેહદથી ન્યારા રહે, ઉનકા નામ ફકીર,''' | |||
</poem>}} | |||
{{HeaderNav2 | |||
|previous = એક દેહ, એક આતમા | |||
|next = નાટક નવરંગી | |||
}} | |||
edits