ભારતીય કાવ્યસિદ્ધાંત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 34: Line 34:
|content =  
|content =  
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્ય અને કાવ્યતત્ત્વ|કાવ્ય અને કાવ્યતત્ત્વ]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્ય અને કાવ્યતત્ત્વ|કાવ્ય અને કાવ્યતત્ત્વ]]
'''* આરંભમંગલ'''
'''* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/આરંભમંગલ|આરંભમંગલ]]'''
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કવિસૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિ|કવિસૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિ]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કવિસૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિ|કવિસૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિ]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કવિઓ નિરંકુશ છે|કવિઓ નિરંકુશ છે]]
:* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કવિઓ નિરંકુશ છે|કવિઓ નિરંકુશ છે]]
Line 86: Line 86:
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યના માર્ગો|કાવ્યના માર્ગો]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યના માર્ગો|કાવ્યના માર્ગો]]
'''* કાવ્યલક્ષણ અને કાવ્યના પ્રકારો'''
'''* કાવ્યલક્ષણ અને કાવ્યના પ્રકારો'''
* કાવ્યલક્ષણ
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યના આત્માની ખોજ|કાવ્યના આત્માની ખોજ]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/કાવ્યના આત્માની ખોજ|કાવ્યના આત્માની ખોજ]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/મમ્મટની કાવ્યની વ્યાખ્યા|મમ્મટની કાવ્યની વ્યાખ્યા]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/મમ્મટની કાવ્યની વ્યાખ્યા|મમ્મટની કાવ્યની વ્યાખ્યા]]
Line 126: Line 125:
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/સંદર્ભસૂચિ|સંદર્ભસૂચિ]]
* [[ભારતીય કાવ્યસિદ્ધાંત/સંદર્ભસૂચિ|સંદર્ભસૂચિ]]
}}
}}
<br>
{{border|maxwidth=80%|bthickness=2px|color=black|align=left|padding= 1em|
{{justify|{{gap}}‘ભારતીય કાવ્યસિદ્ધાંત’ જયંત કોઠારી અને નટુભાઈ રાજપરાનો પ્રથમ વિવેચનસંગ્રહ છે. આ સંગ્રહમાં સંસ્કૃતના ભિન્ન ભિન્ન કાવ્યસિદ્ધાંતોનો પરિચય મમ્મટના ‘કાવ્યપ્રકાશ’ને આધારે કરાવવામાં આવ્યો છે. અહીં કવિસૃષ્ટિ અને બ્રહ્માની સૃષ્ટિ, શબ્દની શક્તિ, રસ, અલંકાર ગુણ ઔચિત્ય, ધ્વનિ અને વક્રોક્તિ, કાવ્યલક્ષણ અને કાવ્યના પ્રકારો, કાવ્યહેતુ અને કાવ્યપ્રયોજન જેવા જુદા જુદા સિદ્ધાંતનાં મૂળતત્ત્વોને ચોક્કસ પરિપ્રેક્ષ્યમાં લેખકોએ મૂકી આપ્યા છે. વિવિધ સિદ્ધાંતોની ચર્ચામાં જે તે સિદ્ધાંતવિચારને વધારે સ્પષ્ટ કરવા માટે લેખકોએ અહીં આપણાં ગુજરાતી સાહિત્યના મણિલાલ નભુભાઈ, રમણભાઈ નીલકંઠ, આનંદશંકર ધ્રુવ, જ્યોતિન્દ્ર દવે, ડોલરરાય માંકડ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી અને રામનારાયણ પાઠક આદિનાં મંતવ્યોનું પણ પ્રસંગોપાત્ત અનુસંધાન કર્યું છે. આપણી સંસ્કૃત પરંપરામાં કાવ્યની રમણીયતાનું આકલન કરવાના પ્રયત્નો થયાં છે એ સિદ્ધાંતો સમગ્ર ગુજરાતી સાહિત્યને પામવામાં ક્યાં ને કેટલાં સહાયક બને એ સરળરીતે સમજાવવાનો આ વિવેચનસંગ્રહનો હેતુ છે. અઘરા સિદ્ધાંતને સરળ અને મનોરમ શૈલીમાં સમજાવતો, વિવિધ સિદ્ધાંતની સમજ આપવા માટે સંખ્યાબંધ નિદર્શનો રજૂ કરતો અને સંસ્કૃત સિદ્ધાંતશાસ્ત્રમાં વિષયપ્રવેશ માટે રાજદ્વાર બની રહેતો આ સંગ્રહ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે પાયાનો સંદર્ભગ્રંથ છે.}}
{{right|કીર્તિદા શાહ}}<br>
}}


<br>
<br>

Latest revision as of 08:42, 10 April 2025


Bhartiya Kavya Siddhanta cover.jpg


<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

ભારતીય કાવ્યસિદ્ધાંત

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

જયંત કોઠારી – નટુભાઈ રાજપરા

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(/dev/null): Failed to open stream: Operation not permitted>


પ્રારંભિક


અનુક્રમ

* આરંભમંગલ

* અલંકાર

* ધ્વનિ અને વક્રોક્તિ

* કાવ્યલક્ષણ અને કાવ્યના પ્રકારો

* કાવ્યહેતુ અને કાવ્યપ્રયોજન

* પરિશિષ્ટ