અનુક્રમ/કલાપીના જીવનકવનનો એક વળાંક: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(5 intermediate revisions by the same user not shown)
Line 8: Line 8:
કલાપીના ‘ઉત્સુક હૃદય’ નામે કાવ્યમાં નીચેની બે પંક્તિઓ આવે છેઃ
કલાપીના ‘ઉત્સુક હૃદય’ નામે કાવ્યમાં નીચેની બે પંક્તિઓ આવે છેઃ
{{Poem2Close}}  
{{Poem2Close}}  
{{Block center|<poem>હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત્‌ હરિને,  
{{Block center|<poem>હવે જોવા ચાલ્યું જિગર મુજ સાક્ષાત્‌ હરિને,  
તહીં તેની કોઈ પ્રતિકૃતિ કશો શો રસ પૂરે?</poem>}}
તહીં તેની કોઈ પ્રતિકૃતિ કશો શો રસ પૂરે?</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
શોભના સાથેનાં લગ્ન પછી થોડા સમયમાં આ કાવ્ય લખાયેલું છે અને આ પછી કલાપીની કવિતા સૂફીવાદી ઈશ્વરી પ્રેમગાન તરફ વળી જાય છે. આથી આ પંક્તિઓમાં કલાપીના જીવનનો અને એની કવિતાનો એક વળાંક જોવાનું સરળ બની જાય છે. આ પંક્તિને નિમિત્ત કરીને થયેલું કેટલુંક ચિંતન-વિવેચન જુઓઃ
શોભના સાથેનાં લગ્ન પછી થોડા સમયમાં આ કાવ્ય લખાયેલું છે અને આ પછી કલાપીની કવિતા સૂફીવાદી ઈશ્વરી પ્રેમગાન તરફ વળી જાય છે. આથી આ પંક્તિઓમાં કલાપીના જીવનનો અને એની કવિતાનો એક વળાંક જોવાનું સરળ બની જાય છે. આ પંક્તિને નિમિત્ત કરીને થયેલું કેટલુંક ચિંતન-વિવેચન જુઓઃ
Line 28: Line 28:
૫. પ્રભુપ્રેમના માર્ગમાં કલાપી એકલ પ્રવાસી જ બન્યા હશે. પ્રિયતમાનો સાથ એમાં એમને મળ્યો જણાતો નથી.
૫. પ્રભુપ્રેમના માર્ગમાં કલાપી એકલ પ્રવાસી જ બન્યા હશે. પ્રિયતમાનો સાથ એમાં એમને મળ્યો જણાતો નથી.
આ પાંચે મુદ્દાઓ વિષે થોડા ઊહાપોહને સ્થાન છે એમ લાગે છે. ખાસ કરીને જે પંક્તિઓનો આધાર લઈને આ તારણો પર જવામાં આવ્યું છે, એ પંક્તિઓનો કાવ્યગત સંદર્ભ એવો છે કે જે આપણને થોડું જુદી રીતે વિચારવાની કદાચ ફરજ પાડે.
આ પાંચે મુદ્દાઓ વિષે થોડા ઊહાપોહને સ્થાન છે એમ લાગે છે. ખાસ કરીને જે પંક્તિઓનો આધાર લઈને આ તારણો પર જવામાં આવ્યું છે, એ પંક્તિઓનો કાવ્યગત સંદર્ભ એવો છે કે જે આપણને થોડું જુદી રીતે વિચારવાની કદાચ ફરજ પાડે.


<center> '''૨''' </center>
<center> '''૨''' </center>
સૌ પ્રથમ તો એ વસ્તુ ધ્યાન ખેંચે છે કે આ બે પંક્તિઓ જેમાં આવે છે એ ‘ઉત્સુક હૃદય’ પ્રધાનતયા પ્રિયામિલનની ઉત્સુકતાને, એના આનંદમય રોમાંચને અને એની નિશ્ચિતતાને કારણે થતી ઈશ્વર-કૃપાની આર્દ્ર અનુભૂતિને નિરૂપતું કાવ્ય છે :{{Poem2Close}}
સૌ પ્રથમ તો એ વસ્તુ ધ્યાન ખેંચે છે કે આ બે પંક્તિઓ જેમાં આવે છે એ ‘ઉત્સુક હૃદય’ પ્રધાનતયા પ્રિયામિલનની ઉત્સુકતાને, એના આનંદમય રોમાંચને અને એની નિશ્ચિતતાને કારણે થતી ઈશ્વર-કૃપાની આર્દ્ર અનુભૂતિને નિરૂપતું કાવ્ય છે :{{Poem2Close}}
{{Block center|<poem>* અહો! ક્યારે પેલો કનકમય ભાનુ નીકળશે?  
{{Block center|<poem>અહો! ક્યારે પેલો કનકમય ભાનુ નીકળશે?  
  પ્રિયાનો ભેટો જે કિરણકરથી કાલ ધરશે?
પ્રિયાનો ભેટો જે કિરણકરથી કાલ ધરશે?
 
<center> * </center>
* ગઈ છે સૌ ચિન્તા, અનુકૂળ વિધિયે થઈ ગયો,
ગઈ છે સૌ ચિન્તા, અનુકૂળ વિધિયે થઈ ગયો,
  અમારાં ભાવિને વણકર વિધાતા વણી રહ્યો,
અમારાં ભાવિને વણકર વિધાતા વણી રહ્યો,
  પ્રભુએ, વ્હાલાંએ, જગત પરનાં લોક સઘળે,  
પ્રભુએ, વ્હાલાંએ, જગત પરનાં લોક સઘળે,  
  દીધો નિર્મિ તેનો મધુર કર મારા કર સહે.  
દીધો નિર્મિ તેનો મધુર કર મારા કર સહે.  
  હવે તો જાણે એ કુસુમપદને ચુંબન કરું.  
હવે તો જાણે એ કુસુમપદને ચુંબન કરું.  
  ભરાઈને પ્યાલે અધરપરવાળે જઈ કહ્યું.
ભરાઈને પ્યાલે અધરપરવાળે જઈ કહ્યું.
 
<center> * </center>
* સુધાની પ્યાલી આ સહુ તરફ જાણે છલકતી.  
સુધાની પ્યાલી આ સહુ તરફ જાણે છલકતી.  
  હવામાં હીરાની ઝગમગ થતી આ રજ ભરી;   
હવામાં હીરાની ઝગમગ થતી આ રજ ભરી;   
  દીસે તાજું તાજું જગત સહુ રોમાંચમય આ!  
દીસે તાજું તાજું જગત સહુ રોમાંચમય આ!  
  જુદાઈના કિલ્લા હૃદયથડકે શું ઢળી જતા!
જુદાઈના કિલ્લા હૃદયથડકે શું ઢળી જતા!
 
<center> * </center>
* પ્રિયાને પામંતાં કુદરત બધી પામીશ નકી,  
પ્રિયાને પામંતાં કુદરત બધી પામીશ નકી,  
  જહીં ઇષ્ટપ્રાપ્તિ તહીં સહુ, તહીં મ્હેર હરિની.</poem>}}
જહીં ઇષ્ટપ્રાપ્તિ તહીં સહુ, તહીં મ્હેર હરિની.</poem>}}
 
{{Poem2Open}}
{{Poem2Open}}
પ્રશ્ન એ ઊભો થાય છે કે જે ક્ષણે કલાપી શોભનાની પ્રાપ્તિમાં જીવનની સાર્થકતા અનુભવી રહ્યા છે, એને ઇષ્ટપ્રાપ્તિ અને હરિની મહેર ગણી રહ્યા છે, પ્રિયાને પામતાં કુદરતને આપોઆપ પામી શકાશે એવું માની રહ્યા છે, હૃદયની થડકથી જુદાઈના કિલ્લા ઢળી જતા જોઈ રહ્યા છે અને પ્યાલામાં ભરાઈને પ્રિયાના અધરપરવાળે જઈ ઠરવાનું ઇચ્છી રહ્યા છે એ ક્ષણે પ્રિયાપ્રેમને હરિરસની માત્ર છાયા ગણે અને એમાં પોતાને રસ રહ્યો નથી એવું કહે એ સંભવિત ખરું? આ રીતે, આ નવમી કડી પહેલી આઠ કડીમાં રજૂ થયેલા સંવેદનનો છેદ જ ઉડાડી નાખે. આઠ કડી સુધી પ્રિયામિલનની રોમાંચભરી આતુરતા અને નવમી કડીમાં એને સ્થાને હરિદર્શનની આતુરતા – આ તો ભારે વિસંગતિ ગણાય અને એ કોઈ રીતે નિર્વાહ્ય ન બની શકે.
પ્રશ્ન એ ઊભો થાય છે કે જે ક્ષણે કલાપી શોભનાની પ્રાપ્તિમાં જીવનની સાર્થકતા અનુભવી રહ્યા છે, એને ઇષ્ટપ્રાપ્તિ અને હરિની મહેર ગણી રહ્યા છે, પ્રિયાને પામતાં કુદરતને આપોઆપ પામી શકાશે એવું માની રહ્યા છે, હૃદયની થડકથી જુદાઈના કિલ્લા ઢળી જતા જોઈ રહ્યા છે અને પ્યાલામાં ભરાઈને પ્રિયાના અધરપરવાળે જઈ ઠરવાનું ઇચ્છી રહ્યા છે એ ક્ષણે પ્રિયાપ્રેમને હરિરસની માત્ર છાયા ગણે અને એમાં પોતાને રસ રહ્યો નથી એવું કહે એ સંભવિત ખરું? આ રીતે, આ નવમી કડી પહેલી આઠ કડીમાં રજૂ થયેલા સંવેદનનો છેદ જ ઉડાડી નાખે. આઠ કડી સુધી પ્રિયામિલનની રોમાંચભરી આતુરતા અને નવમી કડીમાં એને સ્થાને હરિદર્શનની આતુરતા – આ તો ભારે વિસંગતિ ગણાય અને એ કોઈ રીતે નિર્વાહ્ય ન બની શકે.
Line 57: Line 57:
કાવ્યમાં બે વખત ‘પ્રભુ’ અને ‘બે વખત ‘હરિ’નો ઉલ્લેખ છે. એમાંથી એક વખત ‘પ્રભુ’ અને એક વખત ‘હરિ’ એના ચાલુ અર્થમાં જ છે એ દેખાઈ આવે એવું છે :
કાવ્યમાં બે વખત ‘પ્રભુ’ અને ‘બે વખત ‘હરિ’નો ઉલ્લેખ છે. એમાંથી એક વખત ‘પ્રભુ’ અને એક વખત ‘હરિ’ એના ચાલુ અર્થમાં જ છે એ દેખાઈ આવે એવું છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>* પ્રભુએ, વ્હાલાંએ, જગત પરના લોક સઘળે,  
{{Block center|<poem>પ્રભુએ, વ્હાલાંએ, જગત પરના લોક સઘળે,  
  દીધા નિર્મી તેનો મધુર કર મારા કર સહે.
દીધા નિર્મી તેનો મધુર કર મારા કર સહે.
 
<center> * </center>
* પ્રિયાને પાંમતાં કુદરત બધી પામીશ નકી,  
પ્રિયાને પાંમતાં કુદરત બધી પામીશ નકી,  
  જહીં ઇષ્ટપ્રાપ્તિ તહીં સહુ, તહીં મ્હેર હરિની.</poem>}}
જહીં ઇષ્ટપ્રાપ્તિ તહીં સહુ, તહીં મ્હેર હરિની.</poem>}}


{{Poem2Open}}
{{Poem2Open}}
પણ બાકીનાં બે સ્થાનોએ ‘પ્રભુ’ અને ‘હરિ’ શબ્દ મૂંઝવણ ઊભી કરે છે. એક વખત, રવિકિરણો અને વાદળીની તથા ગ્રહ-ઉપગ્રહની રસિક છૂપી ક્રીડાનું રહસ્ય આજે હૃદયને પ્રત્યક્ષ થાય છે અને જ્યાં નજર નાખે છે ત્યાં પોતાને આદર મળે છે એમ કહી કવિ વર્ણવે છે કે :
પણ બાકીનાં બે સ્થાનોએ ‘પ્રભુ’ અને ‘હરિ’ શબ્દ મૂંઝવણ ઊભી કરે છે. એક વખત, રવિકિરણો અને વાદળીની તથા ગ્રહ-ઉપગ્રહની રસિક છૂપી ક્રીડાનું રહસ્ય આજે હૃદયને પ્રત્યક્ષ થાય છે અને જ્યાં નજર નાખે છે ત્યાં પોતાને આદર મળે છે એમ કહી કવિ વર્ણવે છે કે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>છતાં ‘લે ! લે’ એવો મધુર ધ્વનિ જાણે ગણગણી,  
{{Block center|<poem>છતાં ‘લે ! લે’ એવો મધુર ધ્વનિ જાણે ગણગણી,  
મને દેતાં દેતાં પવનલહરી કે ખસી જતી;  
મને દેતાં દેતાં પવનલહરી કે ખસી જતી;  
નક્કી પી દારૂ ને કુદરત વિનોદે ચડી દીસે,  
નક્કી પી દારૂ ને કુદરત વિનોદે ચડી દીસે,  
પ્રભુને જોવાને અગર મદમાતી થઈ ચડે.</poem>}}
પ્રભુને જોવાને અગર મદમાતી થઈ ચડે.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં ‘પ્રભુ’ એટલે ‘ઈશ્વર’ એ અર્થ સહેલાઈથી બેસે તેમ નથી. પ્રભુને જોવાની વાત જ કાવ્યમાં એકાએક આવી પડતી લાગે છે. પણ કવિનું મન પ્રિયામિલન માટે આતુર છે તો કુદરતની મસ્તીમાં પણ એ પ્રિયાને જોવાની આતુરતા કલ્પે એ બંધ બેસે તેવું છે. કાવ્યમાં પ્રિયાનો જે મહિમા થાય છે એની સાથે પણ એ સુસંગત છે. આના અનુસંધાનમાં કવિ “પ્રિયાને પામંતાં કુદરત બધી પામીશ નકી” એમ કહે છે તે પણ આ અર્થનું સમર્થન કરે એવું છે.
અહીં ‘પ્રભુ’ એટલે ‘ઈશ્વર’ એ અર્થ સહેલાઈથી બેસે તેમ નથી. પ્રભુને જોવાની વાત જ કાવ્યમાં એકાએક આવી પડતી લાગે છે. પણ કવિનું મન પ્રિયામિલન માટે આતુર છે તો કુદરતની મસ્તીમાં પણ એ પ્રિયાને જોવાની આતુરતા કલ્પે એ બંધ બેસે તેવું છે. કાવ્યમાં પ્રિયાનો જે મહિમા થાય છે એની સાથે પણ એ સુસંગત છે. આના અનુસંધાનમાં કવિ “પ્રિયાને પામંતાં કુદરત બધી પામીશ નકી” એમ કહે છે તે પણ આ અર્થનું સમર્થન કરે એવું છે.
Line 75: Line 75:
‘પ્રભુ’ કે ‘હરિ’ શબ્દનો આ વિશિષ્ટ અને લાક્ષણિક ઉપયોગ કહેવાય અને કવિએ એ શબ્દને કાવ્યમાં બે સ્થાનોએ ચાલુ અર્થમાં પ્રયોજીને ગૂંચવાડો ઊભો કર્યો છે – પણ કવિને શબ્દના અર્થને વિસ્તારવાની ક્યાં છૂટ નથી હોતી?
‘પ્રભુ’ કે ‘હરિ’ શબ્દનો આ વિશિષ્ટ અને લાક્ષણિક ઉપયોગ કહેવાય અને કવિએ એ શબ્દને કાવ્યમાં બે સ્થાનોએ ચાલુ અર્થમાં પ્રયોજીને ગૂંચવાડો ઊભો કર્યો છે – પણ કવિને શબ્દના અર્થને વિસ્તારવાની ક્યાં છૂટ નથી હોતી?
જો કાવ્યની પંક્તિઓનું આ અર્થઘટન બરાબર હોય તો કલાપી શોભનાના પ્રેમથી અતૃપ્ત થઈને કે મોહ નષ્ટ થતાં ઈશ્વરપ્રેમ તરફ વળ્યા એવું આ કાવ્ય બતાવે છે એમ કહી શકાય નહિ.
જો કાવ્યની પંક્તિઓનું આ અર્થઘટન બરાબર હોય તો કલાપી શોભનાના પ્રેમથી અતૃપ્ત થઈને કે મોહ નષ્ટ થતાં ઈશ્વરપ્રેમ તરફ વળ્યા એવું આ કાવ્ય બતાવે છે એમ કહી શકાય નહિ.


<center> '''૩''' </center>
<center> '''૩''' </center>
Line 81: Line 82:
૨. બીજું, આ ગઝલો સૂફી કવિઓની રીતે પ્રભુને ઉદ્દેશીને જ લખાયેલી છે – શોભના કે બીજી કોઈ વ્યક્તિને ઉદ્દેશીને નહિ એવો કલાપીનો ખુલાસો<ref>‘કલાપીની પત્રધારા’, જીવનલાલ અમરશી મહેતા, અમદાવાદ, ૧૯૩૧ પૃ. ૩૮૬.</ref> સ્વીકારવામાં બાધ નથી. એમના સંપ્રજ્ઞાત મનની એ માન્યતા છે પણ આ ગઝલોમાં જે ચિત્રકલ્પનો છે તે તો માનવશૃંગારનાં જ છે અને એની તાઝગી અને તાદૃશતા એવી છે કે આપણને એમ લાગ્યા વિના ન રહે કે માનવપ્રેમના નિબિડ સંસ્પર્શથી રોમાંચિત થયેલા, ચિત્તમાંથી આ ગઝલો જન્મી હશે :
૨. બીજું, આ ગઝલો સૂફી કવિઓની રીતે પ્રભુને ઉદ્દેશીને જ લખાયેલી છે – શોભના કે બીજી કોઈ વ્યક્તિને ઉદ્દેશીને નહિ એવો કલાપીનો ખુલાસો<ref>‘કલાપીની પત્રધારા’, જીવનલાલ અમરશી મહેતા, અમદાવાદ, ૧૯૩૧ પૃ. ૩૮૬.</ref> સ્વીકારવામાં બાધ નથી. એમના સંપ્રજ્ઞાત મનની એ માન્યતા છે પણ આ ગઝલોમાં જે ચિત્રકલ્પનો છે તે તો માનવશૃંગારનાં જ છે અને એની તાઝગી અને તાદૃશતા એવી છે કે આપણને એમ લાગ્યા વિના ન રહે કે માનવપ્રેમના નિબિડ સંસ્પર્શથી રોમાંચિત થયેલા, ચિત્તમાંથી આ ગઝલો જન્મી હશે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>* યારી ગુલામી શું કરું તારી? સનમ!  
{{Block center|<poem>યારી ગુલામી શું કરું તારી? સનમ!  
  ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને? સનમ!
ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને? સનમ!
* જાણે વીંટાઈ ઝૂલ્ફમાં છૂપી રહું!
<center> * </center>
* માશૂકોના ગાલના લાલી મહીં લાલી, અને  
જાણે વીંટાઈ ઝૂલ્ફમાં છૂપી રહું!
  જ્યાંજ્યાં ચમન જ્યાંજ્યાં ગુલો, ત્યાંત્યાં નિશાની આપની!</poem>}}
<center> * </center>
માશૂકોના ગાલના લાલી મહીં લાલી, અને  
જ્યાંજ્યાં ચમન જ્યાંજ્યાં ગુલો, ત્યાંત્યાં નિશાની આપની!</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
અહીં એ નોંધી શકાય કે કલાપીએ એક વખત શોભનાને લખેલું “હું જ્યાંજ્યાં દૃષ્ટિ નાખું છું, ત્યાંત્યાં ચોગમ તારાં જ દર્શન જામી રહ્યાં છે”<ref>એજન, પૃ. ૨ </ref> તેનો જ ઉપયોગ ‘આપની યાદી’માં એમણે પછીથી કર્યો છે : “જ્યાંજ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.” ઉપરાંત આ કવિતાઓ શોભનાને ઉદ્દેશીને નથી લખાયેલી એમ કલાપી જે કાગળમાં કહે છે તે જ કાગળમાં આરંભે “શોભના સાથે બહુ જ આનંદ આવે છે તેમાં તો કંઈ જ શંકા નહિ” એમ સ્વીકાર્યું છે. (કાગળમાં નામને ઠેકાણે ખાલી જગ્યા છે. પણ એ શોભના જ છે એમાં શંકા લાગતી નથી).
અહીં એ નોંધી શકાય કે કલાપીએ એક વખત શોભનાને લખેલું “હું જ્યાંજ્યાં દૃષ્ટિ નાખું છું, ત્યાંત્યાં ચોગમ તારાં જ દર્શન જામી રહ્યાં છે”<ref>એજન, પૃ. ૨ </ref> તેનો જ ઉપયોગ ‘આપની યાદી’માં એમણે પછીથી કર્યો છે : “જ્યાંજ્યાં નજર મારી ઠરે, યાદી ભરી ત્યાં આપની.” ઉપરાંત આ કવિતાઓ શોભનાને ઉદ્દેશીને નથી લખાયેલી એમ કલાપી જે કાગળમાં કહે છે તે જ કાગળમાં આરંભે “શોભના સાથે બહુ જ આનંદ આવે છે તેમાં તો કંઈ જ શંકા નહિ” એમ સ્વીકાર્યું છે. (કાગળમાં નામને ઠેકાણે ખાલી જગ્યા છે. પણ એ શોભના જ છે એમાં શંકા લાગતી નથી).
કલાપીના જીવનમાં આવી કવિતા અત્યારે જ કેમ આવી એનો આવો ખુલાસો આપી શકાય. ઓછામાં ઓછું, કલાપીના ચિત્તમાં પ્રિયાપ્રેમને સ્થાને પ્રભુપ્રેમ નહિ પણ લાગણીઓનો એક સંકુલ અસ્તિત્વ ધરાવતો થયો છે એમ કહી શકાય.
કલાપીના જીવનમાં આવી કવિતા અત્યારે જ કેમ આવી એનો આવો ખુલાસો આપી શકાય. ઓછામાં ઓછું, કલાપીના ચિત્તમાં પ્રિયાપ્રેમને સ્થાને પ્રભુપ્રેમ નહિ પણ લાગણીઓનો એક સંકુલ અસ્તિત્વ ધરાવતો થયો છે એમ કહી શકાય.


<center> '''૪''' </center>
<center> '''૪''' </center>
જે તારણો પર આપણે જઈએ છીએ તેનું સમર્થન કરે એવી કલાપીના જીવનને લગતી કોઈ માહિતી કે આધારો છે કે કેમ તે જોવું જોઈએ. કલાપી લગ્નના નિશ્ચયથી શોભનાને પોતાને બંગલે લાવ્યા તા. ૧૧–૭–‘૯૮ના રોજ, શોભના પણ કબૂલ થાય છે.<ref>‘કલાપી એક અધ્યયન’, ઇન્દ્રવદન દવે, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૧૯૬૯, પૃ. ૧૭૩</ref> આ સમયની કલાપીની મનઃસ્થિતિનો ખ્યાલ તા. ૧૭-૭-૯૮ના રોજ દરબાર શ્રી. વાજસૂરવાળાને<ref>‘કલાપીની પત્રધારા’, પૃ. ૨૦૦</ref> તથા તા. ૧૭-૭-૯૮ના રોજ જટિલને<ref>‘કલાપીના ૧૪૪ પત્રો’, મુનિકુમાર ભટ્ટ, ભાવનગર, ૧૯૨૫, પૃ. ૬૫</ref> પત્રમાં ટાંકેલી બે પંક્તિઓ આપી દે છે :
જે તારણો પર આપણે જઈએ છીએ તેનું સમર્થન કરે એવી કલાપીના જીવનને લગતી કોઈ માહિતી કે આધારો છે કે કેમ તે જોવું જોઈએ. કલાપી લગ્નના નિશ્ચયથી શોભનાને પોતાને બંગલે લાવ્યા તા. ૧૧–૭–‘૯૮ના રોજ, શોભના પણ કબૂલ થાય છે.<ref>‘કલાપી એક અધ્યયન’, ઇન્દ્રવદન દવે, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ, ૧૯૬૯, પૃ. ૧૭૩</ref> આ સમયની કલાપીની મનઃસ્થિતિનો ખ્યાલ તા. ૧૭-૭-૯૮ના રોજ દરબાર શ્રી. વાજસૂરવાળાને<ref>‘કલાપીની પત્રધારા’, પૃ. ૨૦૦</ref> તથા તા. ૧૭-૭-૯૮ના રોજ જટિલને<ref>‘કલાપીના ૧૪૪ પત્રો’, મુનિકુમાર ભટ્ટ, ભાવનગર, ૧૯૨૫, પૃ. ૬૫</ref> પત્રમાં ટાંકેલી બે પંક્તિઓ આપી દે છે :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>“અબ તો બાત ફેલ ગઈ, જાને સબ કોઈ,  
{{Block center|<poem>“અબ તો બાત ફેલ ગઈ, જાને સબ કોઈ,  
મીરાં તો મગન ભઈ! હોનારી સો હોઈ.”</poem>}}
મીરાં તો મગન ભઈ! હોનારી સો હોઈ.”</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
તા. ૧૯–૭–૯૮ના રોજ કલાપી વાજસૂરવાળાને લખે છે<ref>‘કલાપીની પત્રધારા’, પૃ. ૨૦૦</ref> : “દુઃખ કરતાં આનંદનો ઇતિહાસ નાનો હોય છે અને તેથી દુઃખ કરતાં આનંદમાં બોલવાનું ઓછું હોય છે.
તા. ૧૯–૭–૯૮ના રોજ કલાપી વાજસૂરવાળાને લખે છે<ref>‘કલાપીની પત્રધારા’, પૃ. ૨૦૦</ref> : “દુઃખ કરતાં આનંદનો ઇતિહાસ નાનો હોય છે અને તેથી દુઃખ કરતાં આનંદમાં બોલવાનું ઓછું હોય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>હમે હમારા જલા દિયા, અગન પલીતા હાથ,  
{{Block center|<poem>હમે હમારા જલા દિયા, અગન પલીતા હાથ,  
તુમ તુમારા જલા દિયો! ફિર ચલો હમારી સાથ.”</poem>}}
તુમ તુમારા જલા દિયો! ફિર ચલો હમારી સાથ.”</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
લગભગ આ જ અરસામાં લખાયેલા જણાતા બીજા પત્રો પણ કલાપીના આત્મસંતોષને – જે પ્રિયતમા શોભનાની પ્રાપ્તિ, શોભનાને ઉગારીને પોતે બજાવેલું કર્તવ્ય વગેરે મિશ્ર કારણોથી હોવા સંભવ છે – સ્પષ્ટપણે પ્રગટ કરે છે :
લગભગ આ જ અરસામાં લખાયેલા જણાતા બીજા પત્રો પણ કલાપીના આત્મસંતોષને – જે પ્રિયતમા શોભનાની પ્રાપ્તિ, શોભનાને ઉગારીને પોતે બજાવેલું કર્તવ્ય વગેરે મિશ્ર કારણોથી હોવા સંભવ છે – સ્પષ્ટપણે પ્રગટ કરે છે :
Line 112: Line 116:
આ પહેલાં આપણે નોંધ્યું છે એ પ્રમાણે પોતાની ગઝલો વિષે ખુલાસો કરતી વખતે (છેક ૧૦–૪–૧૯૦૦ના રોજ) કલાપી સ્વીકારે છે કે “શોભના સાથે બહુ આનંદ આવે છે તેમાં તો કાંઈ જ શંકા નહીં.”
આ પહેલાં આપણે નોંધ્યું છે એ પ્રમાણે પોતાની ગઝલો વિષે ખુલાસો કરતી વખતે (છેક ૧૦–૪–૧૯૦૦ના રોજ) કલાપી સ્વીકારે છે કે “શોભના સાથે બહુ આનંદ આવે છે તેમાં તો કાંઈ જ શંકા નહીં.”
તા. ૧૦–૬–૧૯૦૦ના રોજ તો કલાપીનું અવસાન થયું, એટલે એમ કહી શકાય કે લગભગ છેક સુધી કલાપીને શોભના સાથેનાં પોતાનાં લગ્નથી, પોતાની સ્થિતિથી એકંદરે સંતોષ જ રહ્યો છે. એમની પ્રેમની લાગણીમાં કશી ઓટ આવી હોય એમ માનવાને ખાસ કશું કારણ જણાતું નથી.
તા. ૧૦–૬–૧૯૦૦ના રોજ તો કલાપીનું અવસાન થયું, એટલે એમ કહી શકાય કે લગભગ છેક સુધી કલાપીને શોભના સાથેનાં પોતાનાં લગ્નથી, પોતાની સ્થિતિથી એકંદરે સંતોષ જ રહ્યો છે. એમની પ્રેમની લાગણીમાં કશી ઓટ આવી હોય એમ માનવાને ખાસ કશું કારણ જણાતું નથી.


<center> '''૫''' </center>
<center> '''૫''' </center>
Line 119: Line 124:
સ્નેહીઓ કે સ્નેહનો ત્યાગ કરવાની વાત આમાં ક્યાંયે આવતી નથી. સ્નેહીઓની ઇચ્છાને વશ વર્તીને તો એ ત્યાગનું પગલું લેતાં અટકે છે. જગતપ્રીતિ – જેમાં મિત્રસ્નેહ, વિદ્યાપ્રીતિ, નારીપ્રેમ સઘળું આવી જાય છે – કલાપીના વ્યક્તિત્વનો અવિભાજ્ય અંશ હતો – કાન્તની પેઠે, એનો પ્રભુપ્રીતિ સાથે કશોક અભેદ પણ કલાપીના મનમાં રચાયેલો લાગે છે.
સ્નેહીઓ કે સ્નેહનો ત્યાગ કરવાની વાત આમાં ક્યાંયે આવતી નથી. સ્નેહીઓની ઇચ્છાને વશ વર્તીને તો એ ત્યાગનું પગલું લેતાં અટકે છે. જગતપ્રીતિ – જેમાં મિત્રસ્નેહ, વિદ્યાપ્રીતિ, નારીપ્રેમ સઘળું આવી જાય છે – કલાપીના વ્યક્તિત્વનો અવિભાજ્ય અંશ હતો – કાન્તની પેઠે, એનો પ્રભુપ્રીતિ સાથે કશોક અભેદ પણ કલાપીના મનમાં રચાયેલો લાગે છે.
સ્નેહીઓ વિના, પત્ની વિના – કદાચ શોભના વિના – કલાપી રાજ્યત્યાગ કરવા તૈયાર થયા હોત ખરા? એ રીતે રાજ્યત્યાગ કર્યો હોત તો એ ટકી શકત ખરો? કાન્તના જેવું કંઈક ન થાત? પણ “નિર્વાણનું સુખ છોડી દઈ સંસારીને મદદ આપવા સંસારમાં રહેતા મહાત્માઓ”<ref>કલાપીએ આપેલી સમજૂતી, જુઓ સાગરસંપાદિત ‘કેકારવ’ ની આવૃત્તિ ત્રીજી, પૃ. ૫૦૯-૧૦</ref> ને ઉદ્દેશીને લખાયેલી ‘શરાબનો ઇન્કાર’ એ ગઝલમાં કલાપી કહે છે કે “આવું, કહો! ક્યાં એકલો! આશક જહાં થાતી નથી.” એ આપણા પ્રશ્નનો જવાબ હોવા પૂરતો સંભવ છે.
સ્નેહીઓ વિના, પત્ની વિના – કદાચ શોભના વિના – કલાપી રાજ્યત્યાગ કરવા તૈયાર થયા હોત ખરા? એ રીતે રાજ્યત્યાગ કર્યો હોત તો એ ટકી શકત ખરો? કાન્તના જેવું કંઈક ન થાત? પણ “નિર્વાણનું સુખ છોડી દઈ સંસારીને મદદ આપવા સંસારમાં રહેતા મહાત્માઓ”<ref>કલાપીએ આપેલી સમજૂતી, જુઓ સાગરસંપાદિત ‘કેકારવ’ ની આવૃત્તિ ત્રીજી, પૃ. ૫૦૯-૧૦</ref> ને ઉદ્દેશીને લખાયેલી ‘શરાબનો ઇન્કાર’ એ ગઝલમાં કલાપી કહે છે કે “આવું, કહો! ક્યાં એકલો! આશક જહાં થાતી નથી.” એ આપણા પ્રશ્નનો જવાબ હોવા પૂરતો સંભવ છે.


<center> '''૬''' </center>
<center> '''૬''' </center>
Line 129: Line 135:
પણ જીવનનો જે માર્ગ પોતે લેવા ચાહતા હતા તેમાં સાથ ન મળવાથી કલાપીને નિરાશા થઈ હોય. રમા પ્રત્યે ગાઢ પ્રેમમાં હતા ત્યારે પણ કલાપીને થયેલું – “એક જ વિચાર, એક જ મત, એક જ માર્ગ, તે બની શકે તેવું નથી. એકને રાજ્ય, વૈભવ, લક્ષ્મી, સત્તા વગેરેમાં લોભ તો બીજાને તેમાંનું કશું નહિ!”<ref>એજન, પૃ. ૫-૬</ref> શોભના તો, આપણે આગળ નોંધ્યું છે તે પ્રમાણે, કલાપી રહે ત્યાં રહેવા, વિચારે તે વિચારવા તૈયાર છે એમ કલાપીએ લખ્યું છે. આમ છતાં, વાસ્તવિક નિર્ણયની પળે શોભનાના મનમાં કંઈ અચકાટ હોય પણ ખરો. વળી કલાપી, ‘શરાબનો ઇન્કાર’માં જરા વ્યાપક સંદર્ભમાં કહે છે તેમ, એના ખરેખરા મન વિના એને ખેંચી જવા ચાહે પણ નહિ :
પણ જીવનનો જે માર્ગ પોતે લેવા ચાહતા હતા તેમાં સાથ ન મળવાથી કલાપીને નિરાશા થઈ હોય. રમા પ્રત્યે ગાઢ પ્રેમમાં હતા ત્યારે પણ કલાપીને થયેલું – “એક જ વિચાર, એક જ મત, એક જ માર્ગ, તે બની શકે તેવું નથી. એકને રાજ્ય, વૈભવ, લક્ષ્મી, સત્તા વગેરેમાં લોભ તો બીજાને તેમાંનું કશું નહિ!”<ref>એજન, પૃ. ૫-૬</ref> શોભના તો, આપણે આગળ નોંધ્યું છે તે પ્રમાણે, કલાપી રહે ત્યાં રહેવા, વિચારે તે વિચારવા તૈયાર છે એમ કલાપીએ લખ્યું છે. આમ છતાં, વાસ્તવિક નિર્ણયની પળે શોભનાના મનમાં કંઈ અચકાટ હોય પણ ખરો. વળી કલાપી, ‘શરાબનો ઇન્કાર’માં જરા વ્યાપક સંદર્ભમાં કહે છે તેમ, એના ખરેખરા મન વિના એને ખેંચી જવા ચાહે પણ નહિ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>તાઝિમોથી, ઇશ્કથી, લાખો ખુશામદથી અગર –  
{{Block center|<poem>તાઝિમોથી, ઇશ્કથી, લાખો ખુશામદથી અગર –  
જાઉં જહાંને લાવવા, તો ત્યાં મઝા એને નથી.</poem>}}
જાઉં જહાંને લાવવા, તો ત્યાં મઝા એને નથી.</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ વસ્તુસ્થિતિ હોય તો પણ કલાપીએ એની સાથે, પોતાના સ્વભાવ મુજબ સમાધાન કરી લીધું હશે જ. એમની છેલ્લી ગઝલ પણ એ દર્શાવે છે.
આ વસ્તુસ્થિતિ હોય તો પણ કલાપીએ એની સાથે, પોતાના સ્વભાવ મુજબ સમાધાન કરી લીધું હશે જ. એમની છેલ્લી ગઝલ પણ એ દર્શાવે છે.
Line 139: Line 145:
{{Right |[કલાપીદર્શન, ૧૯૭૪] }} <br>
{{Right |[કલાપીદર્શન, ૧૯૭૪] }} <br>
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<hr>
<br>
{{HeaderNav2
|previous = કાકાસાહેબનું વર્ણનાત્મક ગદ્ય
|next = ભટ્ટ નાયકનો ભાવનાવ્યાપાર
}}
<br>