બાળ કાવ્ય સંપદા/ઉષા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|જઈને કોઈ કે'જો|લેખક : નિરંજન સરકાર<br>(1936)}}
{{Heading|ઉષા|લેખક : જગદીશ ધ. ભટ્ટ<br>(1937-2019)}}


{{Block center|<poem>
{{Block center|<poem>
ઓલી વાદળીને જઈને કોઈ કે'જો, કે
સોનાનો લઈ થાળ સૂરજનો,
દિન-રાત વરસ્યાં કરે. (૨)
કુમ કુમ પગલાં પાડે ઉષા.


ડુંગરિયે ડોલતાં રંગીલાં ફૂલડાંને
પંખી જાગે સ૨વ૨ જાગે,
સંદેશો જઈને કોઈ કે'જો, કે
શીતળતા છલકાવે ઉષા.
દિન-રાત મલક્યાં કરે. (૨)


વનરાતે વન કેરી ઘેરી ઘટામાં,
મંદિર જાગે મસ્જિદ જાગે,
મોરલાને જઈને કોઈ કે'જો, કે
સૃષ્ટિને પસવારે ઉષા.
દિન-રાત ગેહક્યાં કરે. (૨)


ઘૂઘવતા સાગરના ઘોડલે પલાણ કરી,
ડુંગર નદીઓ નિર્ઝર ધારા,
મોજાંને જઈને કોઈ કે'જો, કે
તેજ થકી નવડાવે ઉષા.
દિન-રાત ઊછળ્યાં કરે. (૨)


અંધારી રાત કેરી ઊડતી ઓઢણીમાં,
લાલ ગુલાબી રંગો વેરે,
તારલાને જઈને કોઈ કે'જો કે
નભ આખું ઝળકાવે ઉષા.
રોજ રોજ ચમક્યાં કરે. (૨)
 
ભજનિકો સૌ ગાય ભજન ને,
પ્રભાતિયાં ગવરાવે ઉષા.
</poem>}}
</poem>}}
<br>
<br>

Revision as of 12:41, 16 February 2025

ઉષા

લેખક : જગદીશ ધ. ભટ્ટ
(1937-2019)

સોનાનો લઈ થાળ સૂરજનો,
કુમ કુમ પગલાં પાડે ઉષા.

પંખી જાગે સ૨વ૨ જાગે,
શીતળતા છલકાવે ઉષા.

મંદિર જાગે મસ્જિદ જાગે,
સૃષ્ટિને પસવારે ઉષા.

ડુંગર નદીઓ નિર્ઝર ધારા,
તેજ થકી નવડાવે ઉષા.

લાલ ગુલાબી રંગો વેરે,
નભ આખું ઝળકાવે ઉષા.

ભજનિકો સૌ ગાય ભજન ને,
પ્રભાતિયાં ગવરાવે ઉષા.