મંગલમ્/નૈયા ઝુકાવી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના, | નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના, | ||
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના. | ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના. | ||
સ્વારથનું સંગીત ચારે કોર બાજે, | સ્વારથનું સંગીત ચારે કોર બાજે, | ||
કોઈ નથી કોઈનું આ દુનિયામાં આજે; | કોઈ નથી કોઈનું આ દુનિયામાં આજે; | ||
તનનો તંબૂરો જોજે બેસૂરો થાય | તનનો તંબૂરો જોજે બેસૂરો થાય ના…{{right|ઝાંખો…}} | ||
પાપ ને પુણ્યના ભેદ રે ભુલાતા, | પાપ ને પુણ્યના ભેદ રે ભુલાતા, | ||
રાગ ને દ્વેષ આજે ઘટઘટ ઘુંટાતા; | રાગ ને દ્વેષ આજે ઘટઘટ ઘુંટાતા; | ||
જોજે આ જીવતરમાં ઝેર પ્રસરાય | જોજે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના…{{gap|1em}}{{right|ઝાંખો…}} | ||
શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે, | શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે, | ||
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં પૂરજે; | નિશદિન સ્નેહ કેરું તેલ એમાં પૂરજે; | ||
મનના મંદિરિયામાં અંધારું થાય | મનના મંદિરિયામાં અંધારું થાય ના…{{right|ઝાંખો…}} | ||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||
Latest revision as of 15:01, 27 January 2025
નૈયા ઝુકાવી
નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના,
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના.
સ્વારથનું સંગીત ચારે કોર બાજે,
કોઈ નથી કોઈનું આ દુનિયામાં આજે;
તનનો તંબૂરો જોજે બેસૂરો થાય ના…ઝાંખો…
પાપ ને પુણ્યના ભેદ રે ભુલાતા,
રાગ ને દ્વેષ આજે ઘટઘટ ઘુંટાતા;
જોજે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના…ઝાંખો…
શ્રદ્ધાના દીવડાને જલતો જ રાખજે,
નિશદિન સ્નેહ કેરું તેલ એમાં પૂરજે;
મનના મંદિરિયામાં અંધારું થાય ના…ઝાંખો…