અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(9 intermediate revisions by the same user not shown)
Line 143: Line 143:
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘હાથ સળગે છે હજી' એક સમીક્ષા |૫૩. ‘હાથ સળગે છે હજી' એક સમીક્ષા ]]
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘હાથ સળગે છે હજી' એક સમીક્ષા |૫૩. ‘હાથ સળગે છે હજી' એક સમીક્ષા ]]
{{Gap|4em}}'''જિગ્નેશ ઠક્કર '''  
{{Gap|4em}}'''જિગ્નેશ ઠક્કર '''  
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/લય-માધુર્યની નવીન કવિતા - ‘મોરપીંછના સરનામે’ |૫૪. લય-માધુર્યની નવીન કવિતા: ‘મોરપીંછના સરનામે’ ]]
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/લય-માધુર્યની નવીન કવિતા: ‘મોરપીંછના સરનામે’|૫૪. લય-માધુર્યની નવીન કવિતા: ‘મોરપીંછના સરનામે’ ]]
{{Gap|4em}}'''– સંજય પટેલ '''  
{{Gap|4em}}'''– સંજય પટેલ '''  
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/સેલ્લારા' : ઉદયનનું ઉડ્ડયન |૫૫. 'સેલ્લારા' : ઉદયનનું ઉડ્ડયન ]]
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘સેલ્લારા' : ઉદયનનું ઉડ્ડયન |૫૫. ‘સેલ્લારા' : ઉદયનનું ઉડ્ડયન ]]
{{Gap|4em}}'''ગુણવંત વ્યાસ '''  
{{Gap|4em}}'''ગુણવંત વ્યાસ '''  
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/ઉશનસની કાવ્યધારા - ‘તેજ અને તાસીર' |૫૬. ઉશનસની કાવ્યધારા : ‘તેજ અને તાસીર' ]]
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/ઉશનસની કાવ્યધારા : ‘તેજ અને તાસીર'|૫૬. ઉશનસની કાવ્યધારા : ‘તેજ અને તાસીર' ]]
{{Gap|4em}}'''ચંદ્રકાન્ત શેઠ '''  
{{Gap|4em}}'''ચંદ્રકાન્ત શેઠ '''  
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘કવિતા નામે સંજીવની' : હું કવિતાથી જીવી લઈશ |૫૭. ‘કવિતા નામે સંજીવની' : હું કવિતાથી જીવી લઈશ ]]
*[[અધીત : પર્વ : ૬ - કાવ્યસમીક્ષા/‘કવિતા નામે સંજીવની' : હું કવિતાથી જીવી લઈશ |૫૭. ‘કવિતા નામે સંજીવની' : હું કવિતાથી જીવી લઈશ ]]
Line 161: Line 161:


{{center|❖}}
{{center|❖}}
 
<center>
{|style="background-color: #CDF19E; border: 2px solid #569700;padding:1em"
{|style="background-color: #C6BE94; border: 2px solid #569700;padding:1em;width:65%"
|‘કવિ ભાષામાં કૃતિ રચે છે, દર્શનને વર્ણનમાં ઢાળવા પ્રેરાય છે એ હકીકત જ દર્શાવે છે કે કવિને ભાવકની અપેક્ષા રહે છે. ભાવકની અપેક્ષા એટલે જ પ્રત્યાયનની અપેક્ષા. એવું ન હોય તો કવિનું દર્શન એની એક અંગત બાબત જ રહી જાય.'
| {{justify|‘રોમેન્ટિક ઊર્મિકવિતાના કવિને વ્યંગ-કટાક્ષની કવિતા સાથે, મોટાભાગે, બિયાબારું હોય છે. કેમ કે ઈન્દ્રીયસ્પર્શિતા, કલ્પનાવિહાર અને ઊર્મિસિક્ત ભાવલીલાને મુકાબલે વ્યંગકવિતાને બૌદ્ધિક તોલન, નક્કર વાસ્તવસ્પર્શ અને વિડંબન-હ્રાસ સાથે વધુ નિસ્બત હોય છે.’}}
{{right|'''- જયંત પાઠક'''}}<br>
{{right|'''- લાભશંકર પુરોહિત'''}}<br>
‘ગીત ગઝલ લખનારા કવિઓને કેન્દ્રમાં રાખીને એમ કહેવાયું છે કે આજનો કવિ ભાવકની વચ્ચે જઈને બેઠો છે પણ ગીતગઝલની પ્રકૃતિ કંઈક અંશે આ પ્રકારની છે. આમ છતાં આ ગીતગઝલો પરંપરાથી જુદા તો પડી જ આવ્યાં છે બાકી અત્યારે લખાતી ઘણી રચનાઓ કૃતક હશે એની ના નહીં. અતિ વાસ્તવવાદના આગમન પછી તો મગનછગનને પણ કવિ બનવાનો અધિકાર મળી ગયો.’<br>
{{justify|‘નિજી રણકો સિદ્ધ કરવા મથતા કોઈપણ સર્જક માટે પૂર્વસૂરિની અસરમાંથી હેમખેમ મુક્ત થવું અને સમકાલીનોની ભીડ વચ્ચેથી દૂર જઈ ટટ્ટાર ઊભવું અનિવાર્ય હોય છે.’}}
{{right|'''- શિરીષ પંચાલ'''}}<br>
{{right|'''- જયદેવ શુક્લ'''}}<br>
‘એ તો સ્વીકારવું પડશે કે છંદની એકવિધતાથી યાંત્રિકતા આવે છે અને એ યાંત્રિકતા કવિતાને નીરસ પણ બનાવે છે. આ એકવિધતાથી નિરસતા અટકાવવા કવિ તેમાં વૈવિધ્ય લાવતો હોય છે. આ વૈવિધ્ય આણવા કવિ વર્ણયોજના, શબ્દયોજના, વાક્યયોજના, વિરામ, યતિ, વ્યાક્યાન્ત, પ્રાસ આદિની સહાય લેતો હોય છે. એના પરિણામે કોઈ પણ કાવ્યપંક્તિનું વાચન એકદમ યાંત્રિક નથી થતું, એક જ છંદની અનેક પંક્તિ હોય ત્યાં પણ.'.<br>
{{justify|‘સાહિત્યનો ઇતિહાસ તો કહે છે કે બધી કવિતા મુખ્યત્વે પદ્યવિવેચના છે, જેવી રીતે બધી જ વિવેચના ગદ્યકાવ્ય છે.’}}
{{right|'''-ભોળાભાઈ પટેલ'''}}<br>
{{right|'''- નીતિન મહેતા'''}}<br>
‘આખ્યાન જેવું સ્વરૂપ કે તેની કોઈ કૃતિઓનું અધ્યાપન કરીએ-કરાવીએ છીએ ત્યારે એક એવા સ્વરૂપનું અધ્યયન કરાવવાનું થાય છે જેને સાંપ્રતનું સાતત્ય નથી.’<br>
{{justify|‘સત્વસમૃદ્ધિ અને સંખ્યાસમૃદ્ધિની દૃષ્ટિએ મિશ્ર વર્ણો દાખવતી આપણી છેલ્લા બે દાયકાની કવિતા સ્વરૂપસમૃદ્ધિની દૃષ્ટિએ મોટાભાગે ગીત, ગઝલ અને ગદ્યકાવ્યના ધોરીમાર્ગ પર પ્રવાસ કરવાનું જ વિશેષ પસંદ કરે છે.’}}
{{right|'''-હસુ યાજ્ઞિક'''}}<br>
{{right|'''- નીતિન વડગામા'''}}<br>
‘આધુનિક કવિતાના પ્રતિષ્ઠાપક તથા પુરસ્કર્તા શ્રી સુરેશ જોશી એમના અનુ-કાલીનોની શક્તિ, સજ્જતા અને નિષ્ઠાની ઊણપ પામી ગયા હતા. એમણે એ ઊણપ પ્રમાણી-ઉચ્ચારી પણ હતી. સાહિત્યની એવી ખેવના સાથે કે એમની પેઢી આ વાતને પ્રમાણીને પૂરી નિષ્ઠાથી પ્રવર્તશે. પરંતુ કમભાગ્યે મુંબઈથી અમદાવાદ સુધીના સમકાલીન કવિઓએ એમની અવહેલના કરી.‘રે'  મઠે તો એમને ફાંસી પણ આપી.'<br>
{{justify|‘આપણી ગુજરાતી ગઝલ છેલ્લાં વર્ષોમાં ગીતાત્મક બનતી ચાલી છે. રૂપ અને રંગ એમ બંને વાનાંએ એના પર ગીતકવિતાનો પ્રભાવ નરી આંખે જોઈ શકાય તેવો છે.'}}
{{right|'''-અજિત ઠાકોર'''}}<br>
{{right|'''- અનિરુદ્ધસિંહ ગોહિલ'''}}<br>
‘કવિતાને વર્ગમાં ઘણા બધા અધ્યાપકો કોઈ દાક્તરની જેમ તેની શસ્ત્ર ક્રિયાનો માર્ગ અપનાવી કોઈ નિયત ચોકઠામાં બંધબેસતું કરવા મથે છે. તે તેની સમજ કે તેના આસ્વાદ માટેની સમુચિત પદ્ધતિ નથી. તે રીતે તો માત્ર કવિતાનું હાડપિંજર જ હાથમાં આવી રહ્યું હોય છે. તેનું નિ:સીમ, સઘન ભાવવિશ્વ તો હાથતાળી આપીને છટકી જતું હોય છે.'<br>
{{right|'''-પ્રવીણ દરજી'''}}<br>
‘કોઈપણ વિકાસ અને એનાં સીમાસ્થાનો વિશે વાત કરવી એટલા માટે અઘરી છે કે એના નિરીક્ષકનો પોતીકો વિભાવ પણ એમાં ભળેલો હોય છે. છતાં આવા વખતે સભાન લેખક બને તેટલો તટસ્થ રહી પોતાનાં નિરીક્ષણો, અવલોકનો નિર્દેશતો હોય છે.'<br>
{{right|'''-સંજુ વાળા}}
|}
|}
</center>
<br>
<br>
{{HeaderNav
{{HeaderNav
|previous =  
|previous =  
|next = [[અધીત : પર્વ : - કાવ્યવિચાર/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
|next = [[અધીત : પર્વ : - કાવ્યસમીક્ષા/‘એકત્ર’નો ગ્રંથગુલાલ|‘એકત્ર’નો ગ્રંથગુલાલ]]
}}
}}