23,710
edits
Shnehrashmi (talk | contribs) No edit summary |
No edit summary |
||
| (12 intermediate revisions by the same user not shown) | |||
| Line 14: | Line 14: | ||
__NOTOC__ | __NOTOC__ | ||
{{BookCover | {{BookCover | ||
|cover_image = File:Adhit 5 Book Cover.jpg | |||
|title = અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર | |title = અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર | ||
|editor = <br>ગુણવંત વ્યાસ <br>હૃષીકેશ રાવલ, દીપક પટેલ, સુનીલ જાદવ<br>અશોક ચૌધરી, અજયસિંહ ચૌહાણ, વર્ષા પ્રજાપતિ<br>બી. બી. વાઘેલા, કનુભાઈ વાળા | |editor = <br>ગુણવંત વ્યાસ <br>હૃષીકેશ રાવલ, દીપક પટેલ, સુનીલ જાદવ<br>અશોક ચૌધરી, અજયસિંહ ચૌહાણ, વર્ષા પ્રજાપતિ<br>બી. બી. વાઘેલા, કનુભાઈ વાળા | ||
| Line 26: | Line 27: | ||
* [[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્રમુખીય|પ્રમુખીય]] | * [[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્રમુખીય|પ્રમુખીય]] | ||
* [[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/નિવેદન|નિવેદન]] | * [[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/નિવેદન|નિવેદન]] | ||
* [[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કૃતિ-પરિચય|કૃતિ-પરિચય]] | |||
}} | }} | ||
| Line 86: | Line 88: | ||
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી અછાંદસ કવિતા : બે તબક્કાઓ |૨૭. ગુજરાતી અછાંદસ કવિતા : બે તબક્કાઓ ]] | *[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગુજરાતી અછાંદસ કવિતા : બે તબક્કાઓ |૨૭. ગુજરાતી અછાંદસ કવિતા : બે તબક્કાઓ ]] | ||
{{Gap|4em}}'''મણિલાલ હ. પટેલ ''' | {{Gap|4em}}'''મણિલાલ હ. પટેલ ''' | ||
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ | *[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/‘ટોળાં અવાજ ઘોંઘાટ' |૨૮. ‘ટોળાં અવાજ ઘોંઘાટ' ]] | ||
{{Gap|4em}}'''ચંદ્રકાન્ત ટોપીવાળા ''' | {{Gap|4em}}'''ચંદ્રકાન્ત ટોપીવાળા ''' | ||
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/નિરંજન ભગત અને ગુલામ મોહમ્મદ શેખની કવિતા : આધુનિકતાના સંદર્ભે |૨૯. નિરંજન ભગત અને ગુલામ મોહમ્મદ શેખની કવિતા : આધુનિકતાના સંદર્ભે ]] | *[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/નિરંજન ભગત અને ગુલામ મોહમ્મદ શેખની કવિતા : આધુનિકતાના સંદર્ભે |૨૯. નિરંજન ભગત અને ગુલામ મોહમ્મદ શેખની કવિતા : આધુનિકતાના સંદર્ભે ]] | ||
| Line 94: | Line 96: | ||
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્રિયકાન્તની કવિતા |૩૧. પ્રિયકાન્તની કવિતા ]] | *[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્રિયકાન્તની કવિતા |૩૧. પ્રિયકાન્તની કવિતા ]] | ||
{{Gap|4em}}'''દક્ષા વ્યાસ ''' | {{Gap|4em}}'''દક્ષા વ્યાસ ''' | ||
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં ધ્વનિ |૩૨. કાવ્યમાં ધ્વનિ ]] | *[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/કાવ્યમાં ધ્વનિ - ૨|૩૨. કાવ્યમાં ધ્વનિ ]] | ||
{{Gap|4em}}'''વિજય પંડ્યા ''' | {{Gap|4em}}'''વિજય પંડ્યા ''' | ||
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ઊઘડતી સદીનું સાહિત્ય : દિશાસંકેત | *[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ઊઘડતી સદીનું સાહિત્ય : દિશાસંકેત ‘કવિતા' |૩૩. ઊઘડતી સદીનું સાહિત્ય : દિશાસંકેત ‘કવિતા' ]] | ||
{{Gap|4em}}'''ડૉ. નૂતન જાની ''' | {{Gap|4em}}'''ડૉ. નૂતન જાની ''' | ||
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગીત : સ્વરૂપ |૩૪. ગીત : સ્વરૂપ ]] | *[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ગીત : સ્વરૂપ |૩૪. ગીત : સ્વરૂપ ]] | ||
| Line 108: | Line 110: | ||
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્લટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા |૩૮. પ્લટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા ]] | *[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્લટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા |૩૮. પ્લટો-એરિસ્ટોટલની કાવ્યવિચારણા ]] | ||
{{Gap|4em}}'''ડૉ. ભરત સોલંકી ''' | {{Gap|4em}}'''ડૉ. ભરત સોલંકી ''' | ||
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/જાપાનીઝ કાવ્યપ્રકારો અને | *[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/જાપાનીઝ કાવ્યપ્રકારો અને ‘હાઈન્કા’ |૩૯. જાપાનીઝ કાવ્યપ્રકારો અને ‘હાઈન્કા’ ]] | ||
{{Gap|4em}}'''ડૉ. કિશોરસિંહ સોલંકી ''' | {{Gap|4em}}'''ડૉ. કિશોરસિંહ સોલંકી ''' | ||
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્રેમાનંદની આખ્યાનકળા |૪૦. પ્રેમાનંદની આખ્યાનકળા ]] | *[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પ્રેમાનંદની આખ્યાનકળા |૪૦. પ્રેમાનંદની આખ્યાનકળા ]] | ||
| Line 130: | Line 132: | ||
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/મનોજ ખંડેરિયાની ગઝલમાં પુરાકલ્પનનો વિનિયોગ |૪૮. મનોજ ખંડેરિયાની ગઝલમાં પુરાકલ્પનનો વિનિયોગ ]] | *[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/મનોજ ખંડેરિયાની ગઝલમાં પુરાકલ્પનનો વિનિયોગ |૪૮. મનોજ ખંડેરિયાની ગઝલમાં પુરાકલ્પનનો વિનિયોગ ]] | ||
{{Gap|4em}}'''ડૉ. ગિરજાશંકર એસ. જોષી ''' | {{Gap|4em}}'''ડૉ. ગિરજાશંકર એસ. જોષી ''' | ||
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ | *[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/સુંદરમ્નું સર્જનવિશ્વ|૫૦. સુંદરમ્નું સર્જનવિશ્વ]] | ||
{{Gap|4em}}'''સંજય મકવાણા ''' | {{Gap|4em}}'''સંજય મકવાણા ''' | ||
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ | *[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/‘ઓખાહરણ'માં પ્રેમાનંદની આખ્યાનકલા |૫૧. ‘ઓખાહરણ'માં પ્રેમાનંદની આખ્યાનકલા ]] | ||
{{Gap|4em}}'''ગિરીશ ચૌધરી ''' | {{Gap|4em}}'''ગિરીશ ચૌધરી ''' | ||
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/બળવંતરાયની કવિતા |૫૨. બળવંતરાયની કવિતા ]] | *[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/બળવંતરાયની કવિતા |૫૨. બળવંતરાયની કવિતા ]] | ||
| Line 144: | Line 146: | ||
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ટી. એસ. એલિયટનો કાવ્યવિચાર |૫૬. ટી. એસ. એલિયટનો કાવ્યવિચાર ]] | *[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/ટી. એસ. એલિયટનો કાવ્યવિચાર |૫૬. ટી. એસ. એલિયટનો કાવ્યવિચાર ]] | ||
{{Gap|4em}}'''સુરેશ ગઢવી ''' | {{Gap|4em}}'''સુરેશ ગઢવી ''' | ||
*[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પરિશિષ્ટ |૫૭. પરિશિષ્ટ | *[[અધીત : પર્વ : ૫ - કાવ્યવિચાર/પરિશિષ્ટ|૫૭. પરિશિષ્ટ<br>{{gap|1.6em}}ગુજરાતીનો અધ્યાપક સંઘનાં 'અધીત’ ઉપરાંતના પ્રકાશનો]] | ||
}} | }} | ||
{{center|❖}} | |||
{|style="background-color: #CDF19E; border: 2px solid #569700;padding:1em" | |||
|‘કવિ ભાષામાં કૃતિ રચે છે, દર્શનને વર્ણનમાં ઢાળવા પ્રેરાય છે એ હકીકત જ દર્શાવે છે કે કવિને ભાવકની અપેક્ષા રહે છે. ભાવકની અપેક્ષા એટલે જ પ્રત્યાયનની અપેક્ષા. એવું ન હોય તો કવિનું દર્શન એની એક અંગત બાબત જ રહી જાય.' | |||
{{right|'''- જયંત પાઠક'''}}<br> | |||
‘ગીત ગઝલ લખનારા કવિઓને કેન્દ્રમાં રાખીને એમ કહેવાયું છે કે આજનો કવિ ભાવકની વચ્ચે જઈને બેઠો છે પણ ગીતગઝલની પ્રકૃતિ કંઈક અંશે આ પ્રકારની છે. આમ છતાં આ ગીતગઝલો પરંપરાથી જુદા તો પડી જ આવ્યાં છે બાકી અત્યારે લખાતી ઘણી રચનાઓ કૃતક હશે એની ના નહીં. અતિ વાસ્તવવાદના આગમન પછી તો મગનછગનને પણ કવિ બનવાનો અધિકાર મળી ગયો.’<br> | |||
{{right|'''- શિરીષ પંચાલ'''}}<br> | |||
‘એ તો સ્વીકારવું જ પડશે કે છંદની એકવિધતાથી યાંત્રિકતા આવે છે અને એ યાંત્રિકતા કવિતાને નીરસ પણ બનાવે છે. આ એકવિધતાથી નિરસતા અટકાવવા કવિ તેમાં વૈવિધ્ય લાવતો હોય છે. આ વૈવિધ્ય આણવા કવિ વર્ણયોજના, શબ્દયોજના, વાક્યયોજના, વિરામ, યતિ, વ્યાક્યાન્ત, પ્રાસ આદિની સહાય લેતો હોય છે. એના પરિણામે કોઈ પણ કાવ્યપંક્તિનું વાચન એકદમ યાંત્રિક નથી થતું, એક જ છંદની અનેક પંક્તિ હોય ત્યાં પણ.'.<br> | |||
{{right|'''-ભોળાભાઈ પટેલ'''}}<br> | |||
‘આખ્યાન જેવું સ્વરૂપ કે તેની કોઈ કૃતિઓનું અધ્યાપન કરીએ-કરાવીએ છીએ ત્યારે એક એવા સ્વરૂપનું અધ્યયન કરાવવાનું થાય છે જેને સાંપ્રતનું સાતત્ય નથી.’<br> | |||
{{right|'''-હસુ યાજ્ઞિક'''}}<br> | |||
‘આધુનિક કવિતાના પ્રતિષ્ઠાપક તથા પુરસ્કર્તા શ્રી સુરેશ જોશી એમના અનુ-કાલીનોની શક્તિ, સજ્જતા અને નિષ્ઠાની ઊણપ પામી ગયા હતા. એમણે એ ઊણપ પ્રમાણી-ઉચ્ચારી પણ હતી. સાહિત્યની એવી ખેવના સાથે કે એમની પેઢી આ વાતને પ્રમાણીને પૂરી નિષ્ઠાથી પ્રવર્તશે. પરંતુ કમભાગ્યે મુંબઈથી અમદાવાદ સુધીના સમકાલીન કવિઓએ એમની અવહેલના કરી.‘રે' મઠે તો એમને ફાંસી પણ આપી.'<br> | |||
{{right|'''-અજિત ઠાકોર'''}}<br> | |||
‘કવિતાને વર્ગમાં ઘણા બધા અધ્યાપકો કોઈ દાક્તરની જેમ તેની શસ્ત્ર ક્રિયાનો માર્ગ અપનાવી કોઈ નિયત ચોકઠામાં બંધબેસતું કરવા મથે છે. તે તેની સમજ કે તેના આસ્વાદ માટેની સમુચિત પદ્ધતિ નથી. તે રીતે તો માત્ર કવિતાનું હાડપિંજર જ હાથમાં આવી રહ્યું હોય છે. તેનું નિ:સીમ, સઘન ભાવવિશ્વ તો હાથતાળી આપીને છટકી જતું હોય છે.'<br> | |||
{{right|'''-પ્રવીણ દરજી'''}}<br> | |||
‘કોઈપણ વિકાસ અને એનાં સીમાસ્થાનો વિશે વાત કરવી એટલા માટે અઘરી છે કે એના નિરીક્ષકનો પોતીકો વિભાવ પણ એમાં ભળેલો હોય છે. છતાં આવા વખતે સભાન લેખક બને તેટલો તટસ્થ રહી પોતાનાં નિરીક્ષણો, અવલોકનો નિર્દેશતો હોય છે.'<br> | |||
{{right|'''-સંજુ વાળા}} | |||
|} | |||
<br> | <br> | ||
{{HeaderNav | {{HeaderNav | ||