અર્વાચીન કવિતા: Difference between revisions

m
No edit summary
 
(11 intermediate revisions by 2 users not shown)
Line 40: Line 40:
[[અર્વાચીન કવિતા/નવો પ્રવાહ |નવો પ્રવાહ ]]
[[અર્વાચીન કવિતા/નવો પ્રવાહ |નવો પ્રવાહ ]]


[[અર્વાચીન કવિતા/સ્તબક પહેલો|સ્તબક પહેલો]]
<big>સ્તબક પહેલો</big>
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/પ્રાવેશિક|પ્રાવેશિક]]
{{gap|2em}} [[અર્વાચીન કવિતા/પ્રાવેશિક|પ્રાવેશિક]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૧ : મુખ્ય કવિઓ|ખંડક ૧ : મુખ્ય કવિઓ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૧ : મુખ્ય કવિઓ|ખંડક ૧ : મુખ્ય કવિઓ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/કવિ દલપતરામ ડાહ્યાભાઈ|કવિ દલપતરામ ડાહ્યાભાઈ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/કવિ દલપતરામ ડાહ્યાભાઈ|કવિ દલપતરામ ડાહ્યાભાઈ]]
Line 61: Line 61:
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/(૪) પારસી બોલીના કવિઓ|(૪) પારસી બોલીના કવિઓ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/(૪) પારસી બોલીના કવિઓ|(૪) પારસી બોલીના કવિઓ]]


[[અર્વાચીન કવિતા/સ્તબક બીજો :|સ્તબક બીજો :]]
<big>સ્તબક બીજો</big>
{{gap|1em}} [[અર્વાચીન કવિતા/પ્રાવેશિક|પ્રાવેશિક]]
{{gap|1em}} [[અર્વાચીન કવિતા/પ્રાવેશિક-૨|પ્રાવેશિક]]
{{gap|2em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૧ : મસ્ત રંગના કવિઓ|ખંડક ૧ : મસ્ત રંગના કવિઓ]]
{{gap|2em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૧ : મસ્ત રંગના કવિઓ|ખંડક ૧ : મસ્ત રંગના કવિઓ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘ક્લાન્ત કવિ’ – બાળાશંકર ઉલ્લાસરામ|‘ક્લાન્ત કવિ’ – બાળાશંકર ઉલ્લાસરામ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘ક્લાન્ત કવિ’ – બાળાશંકર ઉલ્લાસરામ|‘ક્લાન્ત કવિ’ – બાળાશંકર ઉલ્લાસરામ]]
Line 79: Line 79:
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘કાન્ત’–મણિશંકર રત્નજી ભટ્ટ|‘કાન્ત’–મણિશંકર રત્નજી ભટ્ટ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘કાન્ત’–મણિશંકર રત્નજી ભટ્ટ|‘કાન્ત’–મણિશંકર રત્નજી ભટ્ટ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘પ્રેમભક્તિ’–ન્હાનાલાલ દલપતરામ કવિ|‘પ્રેમભક્તિ’–ન્હાનાલાલ દલપતરામ કવિ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘પ્રેમભક્તિ’–ન્હાનાલાલ દલપતરામ કવિ|‘પ્રેમભક્તિ’–ન્હાનાલાલ દલપતરામ કવિ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/’અદલ’–અરદેશર ફરામજી ખબરદાર|’અદલ’–અરદેશર ફરામજી ખબરદાર]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘અદલ’–અરદેશર ફરામજી ખબરદાર|‘અદલ’–અરદેશર ફરામજી ખબરદાર]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘સેહેની’–બળવંતરાય કલ્યાણરાય ઠાકોર|‘સેહેની’–બળવંતરાય કલ્યાણરાય ઠાકોર]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘સેહેની’–બળવંતરાય કલ્યાણરાય ઠાકોર|‘સેહેની’–બળવંતરાય કલ્યાણરાય ઠાકોર]]


Line 94: Line 94:
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૪ : રાસ અને બાળકાવ્યો|ખંડક ૪ : રાસ અને બાળકાવ્યો]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૪ : રાસ અને બાળકાવ્યો|ખંડક ૪ : રાસ અને બાળકાવ્યો]]


{{gap|1em}} [[અર્વાચીન કવિતા/સ્તબક ત્રીજો :|સ્તબક ત્રીજો :]]
{{gap|1em}}<big>સ્તબક ત્રીજો :</big>
{{gap|2em}} [[અર્વાચીન કવિતા/પ્રાવેશિક|પ્રાવેશિક]]
{{gap|2em}} [[અર્વાચીન કવિતા/પ્રાવેશિક-૩|પ્રાવેશિક]]
 
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૩.૧ : મુખ્ય કવિઓ|ખંડક ૧ : મુખ્ય કવિઓ]]
{{gap|2em}} [[અર્વાચીન કવિતા/પ્રાવેશિક|પ્રાવેશિક]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૧ : મુખ્ય કવિઓ|ખંડક ૧ : મુખ્ય કવિઓ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/નભૂલાલ દ્યાનતરાયજી દ્વિવેદી|નભૂલાલ દ્યાનતરાયજી દ્વિવેદી]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/નભૂલાલ દ્યાનતરાયજી દ્વિવેદી|નભૂલાલ દ્યાનતરાયજી દ્વિવેદી]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘જ્ઞાની’-કાજી અનવરમિયાં|‘જ્ઞાની’-કાજી અનવરમિયાં]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘જ્ઞાની’-કાજી અનવરમિયાં|‘જ્ઞાની’-કાજી અનવરમિયાં]]
Line 104: Line 102:
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘ઋષિરાય’–હરજીવન કુબેરજી ત્રવાડી |‘ઋષિરાય’–હરજીવન કુબેરજી ત્રવાડી ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/‘ઋષિરાય’–હરજીવન કુબેરજી ત્રવાડી |‘ઋષિરાય’–હરજીવન કુબેરજી ત્રવાડી ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૨ : અન્ય કવિઓ |ખંડક ૨ : અન્ય કવિઓ ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/ખંડક ૨ : અન્ય કવિઓ |ખંડક ૨ : અન્ય કવિઓ ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/પરિશિષ્ટ : |પરિશિષ્ટ : ]]
 
<big>પરિશિષ્ટ :</big>
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/(૧) અનુવાદો|(૧) અનુવાદો]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/(૧) અનુવાદો|(૧) અનુવાદો]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/(૨) સંગ્રહો|(૨) સંગ્રહો]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/(૨) સંગ્રહો|(૨) સંગ્રહો]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/સૂચિ :|સૂચિ :]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/તવારીખ :|તવારીખ :]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/તવારીખ :|તવારીખ :]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/લેખકનાં પુસ્તકોની યાદી|લેખકનાં પુસ્તકોની યાદી : [પહેલી આવૃત્તિ પ્રકાશન] ]]
{{gap|3em}} [[અર્વાચીન કવિતા/લેખકનાં પુસ્તકોની યાદી|લેખકનાં પુસ્તકોની યાદી : [પહેલી આવૃત્તિ પ્રકાશન] ]]
</poem>
</poem>}}
}}
 
{{dhr}}{{page break|label=}}{{dhr}}


{{color|green|<big><center>'''અર્વાચીન કવિતા'''</center></big>}}


{{ContentBox
|heading = કૃતિ-પરિચય
|text =
{{Poem2Open}}
{{Poem2Open}}
૧૮૪૫ પછીની ગુજરાતી કવિતાની રૂપરેખા આપતો ‘સુન્દરમ્’નો આ વિવેચનગ્રંથ છે. અહીં જૂના અને નવા એમ બે પ્રવાહોમાં કવિતા વહેંચી છે. સ્તબકો, એના ખંડકો તથા પેટાવિભાગોમાં, વિકસતી કવિતાને કાલક્રમે અવલોકી છે. કુલ ૩૫૦ જેટલા કવિઓની નાનીમોટી સવા હજાર જેટલી વાંચેલી કૃતિઓમાંથી સુન્દરમે અહીં કાવ્યગુણ ધરાવતા લગભગ ૨૫૦ જેટલા લેખકો અને તેમની કૃતિઓને અવલોક્યાં છે. અલ્પપ્રસિદ્ધ કવિઓ અને કૃતિઓમાંથી વધુ અવતરણો લેવાનું અને દોષોનાં દ્રષ્ટાંતોને ટાળવાનું લેખકે મુનાસિબ ગણ્યું છે. આ સમગ્ર અવલોકન પાછળ, કાવ્યનું મૂલ્યાંકન કરવાને કાવ્યની પોતાની દ્રષ્ટિ સૌથી વધુ ન્યાયપૂર્ણ નીવડે છે એવો સંકલ્પ રહેલો છે. છંદોલય, શબ્દવિચારશૈલી અને આંતરિક તત્વની ત્રિવિધ સામગ્રીને મૂલ્યાંકનના મુખ્ય ઘટક ગણી કવિતાને આનંદ અને સૌન્દર્યના કર્મ તરીકે તપાસી છે. કૃતિઓનાં પ્રત્યક્ષ વાચન સાથે મળેલો શ્રદ્ધેય ઇતિહાસગ્રંથ ઝીણવટથી થયેલા પરિશીલનનો મૂલ્યવાન નમૂનો છે.
{{color|green|સુન્દરમ્‌ અગ્રિમ કવિ તરીકે સ્થપાયા છે પરંતુ તેમનું કાવ્ય-વિવેચક તરીકેનું સ્થાન ઓછું નથી જ. સવા હજાર કૃતિઓ વાંચીને યથાર્થ તારવણી કરવી એ નાનુંસૂનું કામ નથી. મને બરાબર યાદ છે કે તેઓ રોજ સવારે ૮-૩૦ કલાકે શાકભાખરી અથવા પૂરીશાક એક થેલીમાં મૂકીને ગુજરાત વિદ્યાસભાના ગ્રંથાલયમાં પહોંચી જતા અને એક નિર્ણીત મેજ પર બેસી નોટબુકોમાં નોંધો લેતા. ત્યાંથી સીધા જ તેઓ જ્યોતિ સંઘ પર પહોંચતા. ઘણી વાર સાંજે ઘેર પાછા ફરતા પહેલાં પણ તેઓ આ કામ કરતા; સાઇકલ વાપરતા હતા તેથી ઠીક સરળતા થઈ હતી. ‘અર્વાચીન કવિતા’માં જે સ્તબકો પાડીને ગૂંથણી કરવાનું તેમણે વિચાર્યું તેમાં તેમની પ્રતિભાની પહોંચ વરતાઈ આવે છે. સળંગ લખાણમાં વચમાં વચમાં સમુચિત મથાળાં મૂકીને લખાણને સુસ્પષ્ટ હસ્તામલકવત્‌ કરાવી આપવાની તેમની ચીવટ પ્રશંસાપાત્ર બને છે. કોઈને તેઓ ભૂલ્યા નથી અને કોઈને મૂલવ્યા વિના રહ્યા નથી. જમશેદજી પીતીતની કવિતા વિશે તેમનું લખાણ કેટલું સહૃદય અને કેટલું સાચુકલું છે! એવું ગજેન્દ્ર ગુલાબરાય બુચની કવિતાનું વિવેચન છે. તેમણે ચૂંટેલી પંક્તિઓની સચોટતા કેટલી વેધક છે! વિસરાઈ ગયેલા કતિઓની સારી પંક્તિઓનું તેમણે ઉદ્ધરણ કર્યું છે તે પણ કૃતિના મૂલ્યમાં વધારો કરે છે.}}
{{Right|'''— ચંદ્રકાન્ત ટોપીવાળા'''<br>(‘ગુજરાતી સાહિત્યકોશ’માંથી સાભાર)}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br><br>
{{right|{{color|green|– રામપ્રસાદ શુક્લ}}}}<br>
}}
{{color|green|‘સુન્દરમ્‌ એટલે સુન્દરમ્‌’, <br>—પૃ. ૩૬૪}}
 
[[Category:વિવેચન]]