દિવ્યચક્ષુ/૧૬. સંસ્કાર અને વ્યાપાર: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:
<center><big>'''૧૬. સંસ્કાર અને વ્યાપાર'''</big>
<center><big>'''૧૬. સંસ્કાર અને વ્યાપાર'''</big>


જનોના આત્મામાં જીવન બસ કે ભાવમયતા,
જનોના આત્મામાં જીવન બસ કે ભાવમયતા,<br>
અરે ! તે લૂંટીને જીવન ક્યમ લૂંટી લઈ જતા ?
અરે ! તે લૂંટીને જીવન ક્યમ લૂંટી લઈ જતા ?
{{gap|6em}}−કલાપી</center>
{{gap|10em}}−કલાપી</center>
{{poem2Open}}
{{poem2Open}}
‘કૃષ્ણકાંત ભાંગ્યા ! સ્વરાજ્યનો મંત્ર. એકએક આનો.’ ફેરિયાએ બૂમ મારવી ચાલુ રાખી એક આનામાં સ્વરાજ્યનો મંત્ર અને કૃષ્ણકાંતની નાદરી આપી દેતો ફેરિયો વર્તમાન જીવનની તટસ્થતાનો અદ્દભુત નમૂનો છે.
‘કૃષ્ણકાંત ભાંગ્યા ! સ્વરાજ્યનો મંત્ર. એકએક આનો.’ ફેરિયાએ બૂમ મારવી ચાલુ રાખી એક આનામાં સ્વરાજ્યનો મંત્ર અને કૃષ્ણકાંતની નાદરી આપી દેતો ફેરિયો વર્તમાન જીવનની તટસ્થતાનો અદ્દભુત નમૂનો છે.