At The Existentialist Café: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(5 intermediate revisions by the same user not shown)
Line 1: Line 1:
[[File:Granthsar-logo.jpg|frameless|center]]
<center>
<center>
<span style="color:#ff0000">
<span style="color:#ff0000">
'''‘ગ્લોબલ ગુજરાતી બુકશેલ્ફ’'''<br>
{{fine|વિશ્વનાં ઉત્તમ પુસ્તકોની સંક્ષિપ્ત આવૃત્તિઓનો કૅલિડોસ્કૉપ}}<br>  
''પરદેશી પુસ્તકોનાં લઘુ-પરિચયો''
</span>
</center>
</center>
</span>
<hr>
<hr>


{{BookCover
{{BookCover
|cover_image = File:Homo Deus title.jpg
|cover_image = File:At The Existentialist Café-Title.jpg
|title =  At The Existentialist Café  
|title =  At The Existentialist Café  
<br>{{xx-smaller|Freedom, Being, and Apricot cocktails}}
<center>
<br>{{xx-smaller|Sarah Bakewell}}
Sarah Bakewe<br>
<br>{{larger| મુક્તિ, અસ્તિત્વ (હોવાપણું), અને જરદાલુ કોકટેલ}}
<center>{{color|red|<big><big><big>'''અસ્તિત્વવાદનો ઉદય- એક કેફેમાંથી '''</big></big></big>}}
<br>{{xx-smaller|સારા બેઈકવેલ}}
'''મુક્તિ, અસ્તિત્વ (હોવાપણું), અને જરદાલુ કોકટેલ'''
<br>{{xx-smaller| સારાંશનો અનુવાદ: ડૉ. ચૈતન્ય દેસાઈ}}
<br>સારા બેઈકવેલ
 
<br>ગ્રંથસારાંશ : એકત્ર ફાઉન્ડેશન
<br>અનુવાદ: ચૈતન્ય દેસાઈ
</center>
}}
}}


== લેખિકા પરિચય: ==
== લેખિકા પરિચય: ==
[[File:Yuval Noah Harari-2.jpg|right|frameless|175px]]
[[File:Sarah Bakewell NBCC 2011.jpg|right|frameless|175px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
સારા બેઈકવેલ બોર્નમથ(Bournemouth) ઇંગ્લેન્ડનાં લેખિકા છે. જેમણે તેમનું બાળપણ માતાપિતા જોડે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ-નિવાસમાં વીતાવ્યું, આખરે બ્રિટન આવી રહ્યાં. ત્યાં એસેક્ષ યુનિવર્સિટીમાં ફિલસૂફી ભણીને લંડનની વેલકમ લાયબ્રેરીમાં કેટેલોગર-ક્યૂરેટર તરીકે Histrory of Medicine માટે સેવા આપી. The English Dane અને How to Live : A LIfe of Montaigne- એમનાં પુસ્તકો છે.
સારા બેઈકવેલ બોર્નમથ(Bournemouth) ઇંગ્લેન્ડનાં લેખિકા છે. જેમણે તેમનું બાળપણ માતાપિતા જોડે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ-નિવાસમાં વીતાવ્યું, આખરે બ્રિટન આવી રહ્યાં. ત્યાં એસેક્ષ યુનિવર્સિટીમાં ફિલસૂફી ભણીને લંડનની વેલકમ લાયબ્રેરીમાં કેટેલોગર-ક્યૂરેટર તરીકે Histrory of Medicine માટે સેવા આપી. The English Dane અને How to Live : A LIfe of Montaigne- એમનાં પુસ્તકો છે.
Line 34: Line 40:
૧૯૩૦ના દાયકામાં, જ્યાં પોલ સાર્ત્ર, સીમોન દ-બુવા અને અન્યોએ જીવન-સમાવેશક ચિંતન વિકસાવ્યું અને આપણે કેવી રીતે જીવવું જોઈએ અને કેવી રીતે જીવી રહ્યા છીએ. તેનો હેતુ શો છે-જેવા પ્રશ્નો કરવાની શરૂઆત કરી. એમના આ દાર્શનિક ચિંતને માત્ર તેમના જીવનનું પથદર્શન માત્ર ન કરાવ્યું, પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધના મુશ્કેલ દિવસોમાં તેમને ટકી રહેવાનું બળ પણ પૂરું પાડ્યું.
૧૯૩૦ના દાયકામાં, જ્યાં પોલ સાર્ત્ર, સીમોન દ-બુવા અને અન્યોએ જીવન-સમાવેશક ચિંતન વિકસાવ્યું અને આપણે કેવી રીતે જીવવું જોઈએ અને કેવી રીતે જીવી રહ્યા છીએ. તેનો હેતુ શો છે-જેવા પ્રશ્નો કરવાની શરૂઆત કરી. એમના આ દાર્શનિક ચિંતને માત્ર તેમના જીવનનું પથદર્શન માત્ર ન કરાવ્યું, પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધના મુશ્કેલ દિવસોમાં તેમને ટકી રહેવાનું બળ પણ પૂરું પાડ્યું.
આ પુસ્તકનાં પ્રકરણોમાં આપણને શીખવા મળશે કે—
આ પુસ્તકનાં પ્રકરણોમાં આપણને શીખવા મળશે કે—
* ફિલોસોફીનું કોકટેલ (મિશ્રપીણું) કેમ બનાવવું?
ફિલોસોફીનું કોકટેલ (મિશ્રપીણું) કેમ બનાવવું?
* દુઃખ, યાતના, મુશ્કેલી વિશે કેવી રીતે વાત કરવી—વ્યથાની કથા કઈ રીતે કહેવી?
દુઃખ, યાતના, મુશ્કેલી વિશે કેવી રીતે વાત કરવી—વ્યથાની કથા કઈ રીતે કહેવી?
* ઘણા લોકો સ્ત્રીને પદાર્થ/વસ્તુ તરીકે શા માટે જુએ છે?
ઘણા લોકો સ્ત્રીને પદાર્થ/વસ્તુ તરીકે શા માટે જુએ છે?
{{Poem2Close}}
{{Poem2Close}}