23,710
edits
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 18: | Line 18: | ||
मिथ्याक्रयस्य कथनं प्रकृतिरियं स्याद्वणिजानाम् ॥ | मिथ्याक्रयस्य कथनं प्रकृतिरियं स्याद्वणिजानाम् ॥ | ||
અહીં ‘કિરાટ’ને સ્થાને ‘વણિક’ને મૂકયો છે. એ બતાવે છે કે એ બન્ને શબ્દો પર્યાયવાચી છે. ‘કિરાટ’નો આ જ અર્થ સન્દર્ભમાં પણ બંધ બેસે છે. | અહીં ‘કિરાટ’ને સ્થાને ‘વણિક’ને મૂકયો છે. એ બતાવે છે કે એ બન્ને શબ્દો પર્યાયવાચી છે. ‘કિરાટ’નો આ જ અર્થ સન્દર્ભમાં પણ બંધ બેસે છે. | ||
‘પંચતંત્ર'ની મૌલિક પાઠપરંપરાઓમાંથી સૌથી અર્વાચીન ‘પંચાખ્યાન’ (ઈ.સ.૧૧૯૯)ના કર્તા પૂર્ણભદ્રે આ શ્લોકનો પાઠ નીચે મુજબ આપ્યો છેઃ | |||
पूर्णा माने परिचितजनवञ्चनं तथा नित्यम् । | पूर्णा माने परिचितजनवञ्चनं तथा नित्यम् । | ||
मिथ्याक्रयस्य कथनं स्वभावरूपं किराटानाम् ॥ | मिथ्याक्रयस्य कथनं स्वभावरूपं किराटानाम् ॥ | ||
| Line 49: | Line 49: | ||
षड्बिन्दु वृश्चिक इव क्षणात प्राणान्तकृद्वणिक् II(૮.૧૩૨-૩૩) | षड्बिन्दु वृश्चिक इव क्षणात प्राणान्तकृद्वणिक् II(૮.૧૩૨-૩૩) | ||
‘કપાળ ઉપર ચંદનની અર્ચા કરનાર, શ્વેત વસ્ત્ર પહેરનાર અને સુવાસિત શરીરવાળા કિરાટનો-વણિકનો*<ref>* ‘રાજતરંગિણી’નો River of kings એ નામથી અંગ્રેજી અનુવાદ કરનાર શ્રી. રણજિત પંડિત ‘કિરાટ’નો અનુવાદ ‘કિરાત' કરે છે અને ‘વિન્ધ્ય પર્વત અને રાજપુતાનામાં રહેતી એક આદિવાસી જાતિ-ભીલ' એવો તેનો અર્થ આપે છે, તે સન્દર્ભમાં બંધબેસતો નથી. | |||
[‘પરબ’, સપ્ટેમ્બર ૧૯૬૦]</ref> જે વિશ્વાસ રાખે છે તેનાથી આપત્તિઓ દૂર રહેતી નથી. | [‘પરબ’, સપ્ટેમ્બર ૧૯૬૦]</ref> જે વિશ્વાસ રાખે છે તેનાથી આપત્તિઓ દૂર રહેતી નથી. | ||
કપાળ, બે પોપચાં, બે કાન અને છાતીએ (એમ છ સ્થળે) ચન્દનની અર્ચા કરનાર વણિક ષડ્બિન્દુ વૃશ્ચિકની જેમ ક્ષણવારમાં પ્રાણ હરે છે. ’ | કપાળ, બે પોપચાં, બે કાન અને છાતીએ (એમ છ સ્થળે) ચન્દનની અર્ચા કરનાર વણિક ષડ્બિન્દુ વૃશ્ચિકની જેમ ક્ષણવારમાં પ્રાણ હરે છે. ’ | ||
| Line 63: | Line 63: | ||
{{right|[‘બુદ્ધિપ્રકાશ’, જાન્યુઆરી ૧૯૬૨]}} | {{right|[‘બુદ્ધિપ્રકાશ’, જાન્યુઆરી ૧૯૬૨]}} | ||
<hr> | |||
{{reflist}} | |||
<br> | <br> | ||