9,256
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
m (Atulraval moved page આત્માની માતૃભાષા/35 to આત્માની માતૃભાષા/35) |
||
| (2 intermediate revisions by one other user not shown) | |||
| Line 3: | Line 3: | ||
{{Heading|અંતરપટ ખોલતી વસંત| પ્રફુલ્લ રાવલ}} | {{Heading|અંતરપટ ખોલતી વસંત| પ્રફુલ્લ રાવલ}} | ||
<center>'''પંચમી આવી વસંતની'''</center> | |||
<poem> | <poem> | ||
કોકિલ, પંચમ બોલ બોલો | કોકિલ, પંચમ બોલ બોલો | ||
| Line 24: | Line 25: | ||
{{Right|અમદાવાદ, ૧૬-૧-૧૯૪૯}} | {{Right|અમદાવાદ, ૧૬-૧-૧૯૪૯}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 32: | Line 33: | ||
બે કડીમાં વસંતના આગમનથી પક્ષી-પ્રકૃતિમાં જે પ્રસન્નતા વ્યાપી વળી છે તે નિરૂપ્યા પછી કવિ કહે છે — ‘આતમ, અંતરપટ ખોલો.’ ભીતર જે પટ છે તેનાથી જોવાનું જોવાતું નથી — દેખાતું નથી. એ અંતરપટ ખૂલે તો જ પામવાનું પામી શકાય. ચેતના તો બારણાં ખખડાવી રહી છે અને કવિ એને ‘હેતે વધાવી’ લઈને ‘ઓવારણાં’ લેવાનું સૂચવે છે. પરંતુ માનવજાત જાણે પ્રકૃતિથી વિમુખ થઈ ગઈ છે. અથવા અંતરપટ આડે એને કશું જ પરખાતું નથી. ‘ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો’ દ્વારા કવિ પ્રકૃતિની રમ્યલીલાનો નિર્દેશ કરે છે. પરંતુ મોટી વાત તો આત્મા જાગવાની છે. ખુદ મનુષ્યને જાગવાનું છે અને ત્યારે કવિનું કોકિલને ‘પંચમ બોલ’ ઉદ્ગારવાનું કહેણ સમજાય છે! અપાર સાંસારિક ગતિ-વિધિ વચ્ચે ક્યાંક મધુર ટહુકો સંભળાય તો જ મનુષ્ય સળવળશે અને તો જ અંતરપટ ખૂલશે. બાકી તો ઋતુઓ આવશે ને જશે. માણસ તો ત્યાંનો ત્યાં જ રહેશે. માનવજાત માટેની કવિની આ નિસબત કોકિલને ‘પંચમ બોલ’ બોલવાના કહેણમાં જ વ્યક્ત થઈ છે. ‘કોકિલ’ જેવું પારંપરિક પ્રતીક લઈને પણ કવિતા દ્વારા જે સિદ્ધ કર્યું છે તે ઉમાશંકર જોશીની કવિપ્રતિભાની દ્યુતિ છે. પરંપરિત ભાવવિશ્વથી નૂતન અર્થદ્યુતિ એ કવિનું કર્મ છે. પ્રકૃતિના પડછે કવિએ શુષ્ક થતી જતી માનવજાતનું દર્શન કરાવ્યું છે. ‘અંતરપટ’ એ જ જાણે આજે માનવજાતનું વાસ્તવ છે. અલબત્ત, અંતરપટ પ્રણયભાવને પણ નિર્દેશે છે જ અને કોકિલનો ટહુકાર એ જાણે તમસ્માંથી અજવાસમાં આવવાની આલેબલ છે તો પ્રણયની પણ આલબેલ છે | બે કડીમાં વસંતના આગમનથી પક્ષી-પ્રકૃતિમાં જે પ્રસન્નતા વ્યાપી વળી છે તે નિરૂપ્યા પછી કવિ કહે છે — ‘આતમ, અંતરપટ ખોલો.’ ભીતર જે પટ છે તેનાથી જોવાનું જોવાતું નથી — દેખાતું નથી. એ અંતરપટ ખૂલે તો જ પામવાનું પામી શકાય. ચેતના તો બારણાં ખખડાવી રહી છે અને કવિ એને ‘હેતે વધાવી’ લઈને ‘ઓવારણાં’ લેવાનું સૂચવે છે. પરંતુ માનવજાત જાણે પ્રકૃતિથી વિમુખ થઈ ગઈ છે. અથવા અંતરપટ આડે એને કશું જ પરખાતું નથી. ‘ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો’ દ્વારા કવિ પ્રકૃતિની રમ્યલીલાનો નિર્દેશ કરે છે. પરંતુ મોટી વાત તો આત્મા જાગવાની છે. ખુદ મનુષ્યને જાગવાનું છે અને ત્યારે કવિનું કોકિલને ‘પંચમ બોલ’ ઉદ્ગારવાનું કહેણ સમજાય છે! અપાર સાંસારિક ગતિ-વિધિ વચ્ચે ક્યાંક મધુર ટહુકો સંભળાય તો જ મનુષ્ય સળવળશે અને તો જ અંતરપટ ખૂલશે. બાકી તો ઋતુઓ આવશે ને જશે. માણસ તો ત્યાંનો ત્યાં જ રહેશે. માનવજાત માટેની કવિની આ નિસબત કોકિલને ‘પંચમ બોલ’ બોલવાના કહેણમાં જ વ્યક્ત થઈ છે. ‘કોકિલ’ જેવું પારંપરિક પ્રતીક લઈને પણ કવિતા દ્વારા જે સિદ્ધ કર્યું છે તે ઉમાશંકર જોશીની કવિપ્રતિભાની દ્યુતિ છે. પરંપરિત ભાવવિશ્વથી નૂતન અર્થદ્યુતિ એ કવિનું કર્મ છે. પ્રકૃતિના પડછે કવિએ શુષ્ક થતી જતી માનવજાતનું દર્શન કરાવ્યું છે. ‘અંતરપટ’ એ જ જાણે આજે માનવજાતનું વાસ્તવ છે. અલબત્ત, અંતરપટ પ્રણયભાવને પણ નિર્દેશે છે જ અને કોકિલનો ટહુકાર એ જાણે તમસ્માંથી અજવાસમાં આવવાની આલેબલ છે તો પ્રણયની પણ આલબેલ છે | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = 34 | |||
|next = 36 | |||
}} | |||