કવિની ચોકી/7: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 95: Line 95:
શિશિર ૠતુની સમાપ્તિ પછી દક્ષિણ દિશાના પવનની લહરીઓ વસંત ૠતુનો સંદેશ આપે છે ત્યારે આંબાની ડાળો અસંખ્ય મોરથી લચી રહે છે અને તેમાંનો ઘણો મોર ખરીને ધૂળમાં જ મળી જાય છે; તો પણ ખરું રહસ્ય તો એ છે કે વસંત ૠતુ આવે છે અને જીવનતત્વની રસરેલ જામે તે વખતે કુદરત આટલી ઉડાઉ તો સહેજે જ થઈ શકે છે.
શિશિર ૠતુની સમાપ્તિ પછી દક્ષિણ દિશાના પવનની લહરીઓ વસંત ૠતુનો સંદેશ આપે છે ત્યારે આંબાની ડાળો અસંખ્ય મોરથી લચી રહે છે અને તેમાંનો ઘણો મોર ખરીને ધૂળમાં જ મળી જાય છે; તો પણ ખરું રહસ્ય તો એ છે કે વસંત ૠતુ આવે છે અને જીવનતત્વની રસરેલ જામે તે વખતે કુદરત આટલી ઉડાઉ તો સહેજે જ થઈ શકે છે.
મારે વિશે મત બાંધવામાં અને મને માન આપવામાં તમે અવિચારી બન્યા હશો અને મારા ભાવના ઘણાખરા આવિર્ભાવ તો ભૂંસાઈ પણ જશે અને કાળ સાગરમાં ગુમ થઈ જશે પણ ખરું રહસ્ય તો એ જ છે કે આપણા પ્રજાજીવનમાં અત્યારે વસંત ૠતુનો અવતાર થયો છે અને આપણે પણ અત્યારે તેનો જ ઉત્સવ ઊજવી રહ્યા છીએ.
મારે વિશે મત બાંધવામાં અને મને માન આપવામાં તમે અવિચારી બન્યા હશો અને મારા ભાવના ઘણાખરા આવિર્ભાવ તો ભૂંસાઈ પણ જશે અને કાળ સાગરમાં ગુમ થઈ જશે પણ ખરું રહસ્ય તો એ જ છે કે આપણા પ્રજાજીવનમાં અત્યારે વસંત ૠતુનો અવતાર થયો છે અને આપણે પણ અત્યારે તેનો જ ઉત્સવ ઊજવી રહ્યા છીએ.
 
{{સ-મ||'''* * *'''}}
(નોંધ : પરિશિષ્ટ1, 2, 3 ‘અમદાવાદમાં રવીન્દ્રનાથ’ અને પરિશિષ્ટ4 ‘ગાંધીનો અક્ષરદેહ’, પૃ. 17માંથી લીધેલાં છે.)
(નોંધ : પરિશિષ્ટ1, 2, 3 ‘અમદાવાદમાં રવીન્દ્રનાથ’ અને પરિશિષ્ટ4 ‘ગાંધીનો અક્ષરદેહ’, પૃ. 17માંથી લીધેલાં છે.)
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Reflist}}
<br>
{{HeaderNav2
|previous = 6
}}
19,010

edits