26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (7 intermediate revisions by the same user not shown) | |||
| Line 4: | Line 4: | ||
મે ૧૯૧૫ }} | મે ૧૯૧૫ }} | ||
<center>'''<big>{{Color|Red|[[સ્વ. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા]]}}</big>'''</center> | <center>'''<big>{{Color|Red|[[સ્વ. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા]]}}</big>'''</center> | ||
<center>'''<big>{{Color|Red|[[(ઈ.સ. ૧૮૫૯થી ૧૯૩૭)]]}}</big>'''</center> | <center>'''<big>{{Color|Red|[[(ઈ.સ. ૧૮૫૯થી ૧૯૩૭)]]}}</big>'''</center> | ||
<Poem> | |||
“નાટક ને નવલકથા સિવાયનાં ઘણાંખરાં સાહિત્યનાં ક્ષેત્રોમાં લગભગ પચાસ વર્ષ સુધી એમની હાક વાગતી હતી. ઘણા વિષયોમાં એમનો નિર્ણય અંતિમ ગણાતો. શુદ્ધિ અને સત્યશોધનથી પ્રેરાયેલી આ ભીષ્મપિતામહની આણથી સાહિત્યકારો ને સાહિત્યરસિકો બંને ધ્રૂજતા હતા. ઘણી વાર તો જાણે અચળ ધ્રુવ હોય એમ એ આપણા સાહિત્યવ્યોમમાં શોભતા.” | “નાટક ને નવલકથા સિવાયનાં ઘણાંખરાં સાહિત્યનાં ક્ષેત્રોમાં લગભગ પચાસ વર્ષ સુધી એમની હાક વાગતી હતી. ઘણા વિષયોમાં એમનો નિર્ણય અંતિમ ગણાતો. શુદ્ધિ અને સત્યશોધનથી પ્રેરાયેલી આ ભીષ્મપિતામહની આણથી સાહિત્યકારો ને સાહિત્યરસિકો બંને ધ્રૂજતા હતા. ઘણી વાર તો જાણે અચળ ધ્રુવ હોય એમ એ આપણા સાહિત્યવ્યોમમાં શોભતા.” | ||
</Poem> | |||
{{Poem2Open}} | |||
આવા ઉજ્જવલ શબ્દોમાં શ્રી. મુનશીએ જેમનો પરિચય આપ્યો છે તે નરસિંહરાવભાઈની પ્રવૃત્તિ ગુજરાતી સાહિત્યને અનેક રીતે ઉપકારક બની છે. ૧૮૮૭માં ‘કુસુમમાળા’ પ્રગટ કરીને તેમણે ગુજરાતી કવિતાને નવી દિશામાં સંક્રમણ કરાવ્યું. તે પછી ‘હૃદયવીણા’, ‘નૂપુરઝંકાર’ અને ‘સ્મરણસંહિતા’ એ એમની કાવ્યસર્જન પ્રવૃત્તિનો પરિપાક છે. | આવા ઉજ્જવલ શબ્દોમાં શ્રી. મુનશીએ જેમનો પરિચય આપ્યો છે તે નરસિંહરાવભાઈની પ્રવૃત્તિ ગુજરાતી સાહિત્યને અનેક રીતે ઉપકારક બની છે. ૧૮૮૭માં ‘કુસુમમાળા’ પ્રગટ કરીને તેમણે ગુજરાતી કવિતાને નવી દિશામાં સંક્રમણ કરાવ્યું. તે પછી ‘હૃદયવીણા’, ‘નૂપુરઝંકાર’ અને ‘સ્મરણસંહિતા’ એ એમની કાવ્યસર્જન પ્રવૃત્તિનો પરિપાક છે. | ||
ગુજરાતી ગદ્યના વિકાસમાં એમનું નામ ઉજ્જલતાથી પ્રકાશશે. પાંડિત્યના ભારથી સહેજ પણ દબાઈ ગયા વગર એમનું ગદ્ય સંસ્કૃત ભાષાના ગૌરવ અને શિષ્ટતાને ધારણ કરે છે, અને ગૌરવની ગંભીરતામાં પણ એ વિશદતાનો ત્યાગ કરતું નથી. વિવેચન અને ચિન્તનના એમના અનેક લેખો આ સત્યની પ્રતીતિ કરાવતા ઊભા છે. ગુજરાતના વિવેચન સાહિત્યને એમણે ઘણી સમૃદ્ધિ અર્પી છે. સત્ય, નીડરતા, અભ્યાસદોહન, નિષ્પક્ષતા અને સાહિત્યનાં સાચાં તત્ત્વોની મુલવણીઃ આ બધું એમનાં નાનાંમોટાં વિવેચનોમાં પ્રત્યક્ષ થાય છે. ગ્રન્થકર્તાઓને સમજે તો ઉપકારક અને સાહિત્યના અભ્યાસીઓને અનેક રીતે માર્ગદર્શક બને એવાં એમનાં વિવેચનો છે. | ગુજરાતી ગદ્યના વિકાસમાં એમનું નામ ઉજ્જલતાથી પ્રકાશશે. પાંડિત્યના ભારથી સહેજ પણ દબાઈ ગયા વગર એમનું ગદ્ય સંસ્કૃત ભાષાના ગૌરવ અને શિષ્ટતાને ધારણ કરે છે, અને ગૌરવની ગંભીરતામાં પણ એ વિશદતાનો ત્યાગ કરતું નથી. વિવેચન અને ચિન્તનના એમના અનેક લેખો આ સત્યની પ્રતીતિ કરાવતા ઊભા છે. ગુજરાતના વિવેચન સાહિત્યને એમણે ઘણી સમૃદ્ધિ અર્પી છે. સત્ય, નીડરતા, અભ્યાસદોહન, નિષ્પક્ષતા અને સાહિત્યનાં સાચાં તત્ત્વોની મુલવણીઃ આ બધું એમનાં નાનાંમોટાં વિવેચનોમાં પ્રત્યક્ષ થાય છે. ગ્રન્થકર્તાઓને સમજે તો ઉપકારક અને સાહિત્યના અભ્યાસીઓને અનેક રીતે માર્ગદર્શક બને એવાં એમનાં વિવેચનો છે. | ||
| Line 18: | Line 21: | ||
<Poem> | <Poem> | ||
<center>'''<big>{{Color|Red|[[ઉપોદ્ઘાત]]}}</big>'''</center> | <center>'''<big>{{Color|Red|[[ઉપોદ્ઘાત]]}}</big>'''</center> | ||
तेने ब्रह्म हृदा य आदिकवये मुह्यन्ति यत्सूरयो | तेने ब्रह्म हृदा य आदिकवये मुह्यन्ति यत्सूरयो | ||
* | * | ||
धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ।।</Poem> | धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि ।। | ||
</Poem> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાહિત્યસેવાપરાયણ અને વિદ્યાવિલાસી બન્ધુઓ તથા ભગિનીઓ! | સાહિત્યસેવાપરાયણ અને વિદ્યાવિલાસી બન્ધુઓ તથા ભગિનીઓ! | ||
| Line 30: | Line 34: | ||
उत त्वः पश्यन्न ददर्श वाचमुत त्वः शृण्वन्न शृणोत्येनाम् । | उत त्वः पश्यन्न ददर्श वाचमुत त्वः शृण्वन्न शृणोत्येनाम् । | ||
उतो त्वस्मै तन्वं वि सस्रे जायेव पत्य उशती सुवासाः ।। | उतो त्वस्मै तन्वं वि सस्रे जायेव पत्य उशती सुवासाः ।। | ||
</Poem> | |||
‘વાગ્દેવીને એક જણ જુવે છે છતાં દેખતો નથી, બીજો એને સાંભળે છે છતાં સાંભળતો નથી; પ્રેમવશ પત્ની સુન્દર વસ્ત્રો ધારેલી પોતાના પતિની આગળ પોતાનું રૂપ દર્શાવે છે તેમ વાગ્દેવી વળી ત્રીજાને પોતાનું સ્વરૂપ કરે છે.’</Poem> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ કારણથી એ દેવીના સ્વરૂપદર્શનનો લાભ આપણા અન્ય બન્ધુઓ જે તે જોવાને વધારે ભાગ્યશાળી છે તેમની પાસેથી લેવાને શા માટે તત્પર નહીં રહીએ? એવા અન્ય બન્ધુઓમાં પણ પોતપોતે કરેલા દર્શનના અનુભવોની સરખામણી કર્યાથી લાભ થાય એ જ સહકારભાવે શા માટે ન લેવો? | આ કારણથી એ દેવીના સ્વરૂપદર્શનનો લાભ આપણા અન્ય બન્ધુઓ જે તે જોવાને વધારે ભાગ્યશાળી છે તેમની પાસેથી લેવાને શા માટે તત્પર નહીં રહીએ? એવા અન્ય બન્ધુઓમાં પણ પોતપોતે કરેલા દર્શનના અનુભવોની સરખામણી કર્યાથી લાભ થાય એ જ સહકારભાવે શા માટે ન લેવો? | ||
<br> | <br> | ||
| Line 76: | Line 80: | ||
પાશ્ચાત્ય ‘ઓરિએન્ટલ કૉંગ્રેસ’નું સ્વરૂપ આપણે આદર્શરૂપે લીધું છે તે ખરું, પરંતુ બંનેના કાર્યક્ષેત્રના વિસ્તારમાં ભેદ હોવાને લીધે બંને વચ્ચે ભેદ આપોઆપ ઉત્પન્ન થાય છે. ‘ઓરિએન્ટાલિસ્ટ્સ કૉંગ્રેસ’નો વ્યાપાર સંસ્કૃત, અરબી, ચિનાઈ, ઇત્યાદિ ઇત્યાદિ સર્વ પૂર્વખંડની ભાષાઓ વગેરે સંબંધે પ્રાચીન ઇતિહાસ, ઇત્યાદિના અભ્યાસકોની પ્રવૃત્તિઓમાં પ્રવર્તે છે, આપણે તો અવશ્યમેવ ગુજરાતી ભાષાના પ્રદેશમાં સંકોચ રાખી પ્રવૃત્તિ કરવાની છે. યુરોપની કૉંગ્રેસમાં આખા જગતમાંથી વિશેષ વિષયોનો ખાસ અભ્યાસ કરેલા પંડિતો અને વિદ્યાના પ્રતિનિધિઓ ભેગા થાય છે; આપણે તો આપણામાં છે તેવા અલ્પ અભ્યાસીઓનું જ મંડળ ભેગું થઈ શકે છે; યુરોપની કૉંગ્રેસમાં વિષયોના વિભાગ એટલા બધા અને મહત્ત્વના છે, અને તે તે વિભાગ માટે અન્વેષક અને શ્રોતા સર્વનું મંડળ એવું મોટું બનવું શક્ય છે કે કૉંગ્રેસને જુદા જુદા વિભાગમાં વહેંચવાની ફરજ પડે છે; આપણી સ્થિતિ, સર્વે વિષયમાં આપણી દરિદ્રતાને લીધે તેમ જ ગુર્જર ભાષામાં જ પ્રવૃત્તિ રોકવાની આવશ્યકતાને લીધે, એથી ઊલટી છે. ત્યાંની કૉંગ્રેસમાં મળનારા બહુધા ખાસ અભ્યાસી પંડિતો, વિશિષ્ટ નિપુણતાવાળા વિદ્વાનો હોય છે; આપણા મંડળમાં હાલ લભ્ય છે તે વિદ્વાનો ભેગા સર્વ વિદ્યારસિક વર્ગનો સંગ્રહ થાય છે. | પાશ્ચાત્ય ‘ઓરિએન્ટલ કૉંગ્રેસ’નું સ્વરૂપ આપણે આદર્શરૂપે લીધું છે તે ખરું, પરંતુ બંનેના કાર્યક્ષેત્રના વિસ્તારમાં ભેદ હોવાને લીધે બંને વચ્ચે ભેદ આપોઆપ ઉત્પન્ન થાય છે. ‘ઓરિએન્ટાલિસ્ટ્સ કૉંગ્રેસ’નો વ્યાપાર સંસ્કૃત, અરબી, ચિનાઈ, ઇત્યાદિ ઇત્યાદિ સર્વ પૂર્વખંડની ભાષાઓ વગેરે સંબંધે પ્રાચીન ઇતિહાસ, ઇત્યાદિના અભ્યાસકોની પ્રવૃત્તિઓમાં પ્રવર્તે છે, આપણે તો અવશ્યમેવ ગુજરાતી ભાષાના પ્રદેશમાં સંકોચ રાખી પ્રવૃત્તિ કરવાની છે. યુરોપની કૉંગ્રેસમાં આખા જગતમાંથી વિશેષ વિષયોનો ખાસ અભ્યાસ કરેલા પંડિતો અને વિદ્યાના પ્રતિનિધિઓ ભેગા થાય છે; આપણે તો આપણામાં છે તેવા અલ્પ અભ્યાસીઓનું જ મંડળ ભેગું થઈ શકે છે; યુરોપની કૉંગ્રેસમાં વિષયોના વિભાગ એટલા બધા અને મહત્ત્વના છે, અને તે તે વિભાગ માટે અન્વેષક અને શ્રોતા સર્વનું મંડળ એવું મોટું બનવું શક્ય છે કે કૉંગ્રેસને જુદા જુદા વિભાગમાં વહેંચવાની ફરજ પડે છે; આપણી સ્થિતિ, સર્વે વિષયમાં આપણી દરિદ્રતાને લીધે તેમ જ ગુર્જર ભાષામાં જ પ્રવૃત્તિ રોકવાની આવશ્યકતાને લીધે, એથી ઊલટી છે. ત્યાંની કૉંગ્રેસમાં મળનારા બહુધા ખાસ અભ્યાસી પંડિતો, વિશિષ્ટ નિપુણતાવાળા વિદ્વાનો હોય છે; આપણા મંડળમાં હાલ લભ્ય છે તે વિદ્વાનો ભેગા સર્વ વિદ્યારસિક વર્ગનો સંગ્રહ થાય છે. | ||
આટલા દૃષ્ટિનિક્ષેપ ઉપરથી એટલું તો જણાશે કે પ્રાચીનકાળની આપણા દેશની પરિષદોના અને હાલની સાહિત્યપરિષદના વિષયમાં ભેદ હોવા છતાં, પ્રાચીન પરિષદોની ઘટનામાંથી, તેમજ હાલની પાશ્ચાત્ય પરિષદોની ઘટનામાંથી, મુખ્ય તત્ત્વભૂત અંશ પરિષદના સભ્યના અધિકારમાં વિશિષ્ટ વિદ્યાદિકની આવશ્યકતા અને એની બહારના વર્ગનો અસંગ્રહ – એ જણાય છે. પરિષદનું ગૌરવ, કર્તવ્ય, મહત્ત્વ, ઇત્યાદિ જોતાં સંકુચિતપણાનો ભાસ ભલે થાય, પરિષદના ઉપર નાતો સમી બહિષ્કારિતાનો આરોપ ભલે આવે, પણ પરિષદનું પરિષદપણું માગી જ લે છે કે એ સ્વરૂપઘટના ફરે નહીં. હવે આપણી પરિષદના સ્વરૂપમાં શિથિલતા કરવી કે નહિ એ પ્રશ્ન આપણી આગળ વારંવાર ઉપસ્થિત થાય છે. દેશકાલને લક્ષમાં લેતાં એટલું તો સ્વીકારવું પડશે કે પ્રાચીન પરિષદોના જેટલી અથવા હાલની યુરોપની પરિષદોના જેટલી દૃઢ મર્યાદા સાચવવી આપણે માટે શક્ય પણ નથી અને ઇષ્ટ છે કે આપણી પરિષદને અવિકારનું બન્ધન તદ્દન તોડી નાખી ગમે તે વર્ગનો સંગ્રહ કરીને સંકુલ મેળો બનાવવી નહિ. પરિષદના ઉપર સંકુચિતવૃત્તિનો આરોપ મૂકનારાઓ એટલું જ વિચારે કે દરેક વિષયમાં ખાસ અધિકારની આવશ્યકતા હોય ત્યાં સંકુચિતતાનો ભાસ આવે જ, તો એ આરોપ મૂકતાં તેઓ કાંઈક અચકાય. ધારો કે કાલને વહાણે એંજિનિયરોની પરિષદ ભરાય, દાક્તરોની પરિષદ મળે, તો તેમાં અન્યવર્ગને સ્થાન ન આપવા માટે ફરિયાદ વાજબી ગણાશે? તો શું શુદ્ધ સાહિત્ય એ શ્રમ વિના, અધિકાર વિના, સર્વસાધ્ય છે કે તેમાં અધિકારમર્યાદાનો પ્રવેશ થવાનો ભાસ માત્ર થતાં પોકાર ઉઠાવશો? | આટલા દૃષ્ટિનિક્ષેપ ઉપરથી એટલું તો જણાશે કે પ્રાચીનકાળની આપણા દેશની પરિષદોના અને હાલની સાહિત્યપરિષદના વિષયમાં ભેદ હોવા છતાં, પ્રાચીન પરિષદોની ઘટનામાંથી, તેમજ હાલની પાશ્ચાત્ય પરિષદોની ઘટનામાંથી, મુખ્ય તત્ત્વભૂત અંશ પરિષદના સભ્યના અધિકારમાં વિશિષ્ટ વિદ્યાદિકની આવશ્યકતા અને એની બહારના વર્ગનો અસંગ્રહ – એ જણાય છે. પરિષદનું ગૌરવ, કર્તવ્ય, મહત્ત્વ, ઇત્યાદિ જોતાં સંકુચિતપણાનો ભાસ ભલે થાય, પરિષદના ઉપર નાતો સમી બહિષ્કારિતાનો આરોપ ભલે આવે, પણ પરિષદનું પરિષદપણું માગી જ લે છે કે એ સ્વરૂપઘટના ફરે નહીં. હવે આપણી પરિષદના સ્વરૂપમાં શિથિલતા કરવી કે નહિ એ પ્રશ્ન આપણી આગળ વારંવાર ઉપસ્થિત થાય છે. દેશકાલને લક્ષમાં લેતાં એટલું તો સ્વીકારવું પડશે કે પ્રાચીન પરિષદોના જેટલી અથવા હાલની યુરોપની પરિષદોના જેટલી દૃઢ મર્યાદા સાચવવી આપણે માટે શક્ય પણ નથી અને ઇષ્ટ છે કે આપણી પરિષદને અવિકારનું બન્ધન તદ્દન તોડી નાખી ગમે તે વર્ગનો સંગ્રહ કરીને સંકુલ મેળો બનાવવી નહિ. પરિષદના ઉપર સંકુચિતવૃત્તિનો આરોપ મૂકનારાઓ એટલું જ વિચારે કે દરેક વિષયમાં ખાસ અધિકારની આવશ્યકતા હોય ત્યાં સંકુચિતતાનો ભાસ આવે જ, તો એ આરોપ મૂકતાં તેઓ કાંઈક અચકાય. ધારો કે કાલને વહાણે એંજિનિયરોની પરિષદ ભરાય, દાક્તરોની પરિષદ મળે, તો તેમાં અન્યવર્ગને સ્થાન ન આપવા માટે ફરિયાદ વાજબી ગણાશે? તો શું શુદ્ધ સાહિત્ય એ શ્રમ વિના, અધિકાર વિના, સર્વસાધ્ય છે કે તેમાં અધિકારમર્યાદાનો પ્રવેશ થવાનો ભાસ માત્ર થતાં પોકાર ઉઠાવશો? | ||
આ આરોપના ભેગભેગો આ જ સ્વરૂપનો બીજો આરોપ આપણી પરિષદ ઉપર મુકાય છે તે તપાસીએ; તે એ કે યુવકવર્ગનો એમાં સંગ્રહ થતો નથી. આ આરોપ માટે પણ ઉપરનો ઉત્તર બસ થશે. વિશેષમાં, એટલું જ કહેવું બસ છે કે સાહિત્યપરિષદની ઘટનામાં વયનું બન્ધન કોઈ ઠેકાણે છે જ નહિ; વય એ અનુભવની ઊનતાને લીધે કદાચ બાધક બને, પરંતુ તે સિવાય વય તે બાધ છે જ નહીં. મહાકવિ ભવભૂતિએ સુશ્લિષ્ટ વાણીમાં દર્શાવેલુ સત્ય– | આ આરોપના ભેગભેગો આ જ સ્વરૂપનો બીજો આરોપ આપણી પરિષદ ઉપર મુકાય છે તે તપાસીએ; તે એ કે યુવકવર્ગનો એમાં સંગ્રહ થતો નથી. આ આરોપ માટે પણ ઉપરનો ઉત્તર બસ થશે. વિશેષમાં, એટલું જ કહેવું બસ છે કે સાહિત્યપરિષદની ઘટનામાં વયનું બન્ધન કોઈ ઠેકાણે છે જ નહિ; વય એ અનુભવની ઊનતાને લીધે કદાચ બાધક બને, પરંતુ તે સિવાય વય તે બાધ છે જ નહીં. મહાકવિ ભવભૂતિએ સુશ્લિષ્ટ વાણીમાં દર્શાવેલુ સત્ય–{{Poem2Close}} | ||
<Poem> | |||
गुणाः पूजास्थानं गुणिषु न च लिड्गं न च वयः | |||
</Poem> | |||
{{Poem2Open}} | |||
એ સત્ય – આ પરિષદ સ્વીકારે જ છે. અને પ્રત્યક્ષ જ જુવો; યુવકવર્ગ વિના આ પરિષદમાં ઉત્સાહ, કાર્યબળ, ઇત્યાદિ આવે ક્યાંથી? મૂળ આ પરિષદની કલ્પના ઉત્પન્ન કરનાર કોણ હતું? અમદાવાદની ‘સાહિત્યસભા’ એ નામથી બનેલું યુવકમંડળ જ. આ સમાધાન પછી જણાશે કે સાહિત્યપરિષદની ભાવનામાં ગૌરવ હોય, એના કાર્યક્ષેત્રમાં વિદ્યા, જ્ઞાન, ઇત્યાદિની કક્ષાની ઉચ્ચતાની આવશ્યકતા હોય, એનાં કર્તવ્યોમાં મહત્ત્વ હોય, તો તે ગૌરવ, ઉચ્ચતા અને મહત્ત્વના પ્રમાણમાં મંડળમાં સંખ્યાનું નહિ, પણ અધિકારનું નિયન્ત્રણ અવશ્યમેવ આવશે. એ નિયંત્રણ માટે સમજુ વર્ગ, પોતાની યોગ્યતાની ખરી મર્યાદા જાણનાર વર્ગ, કદી પણ ફરિયાદ કરશે નહિ. | એ સત્ય – આ પરિષદ સ્વીકારે જ છે. અને પ્રત્યક્ષ જ જુવો; યુવકવર્ગ વિના આ પરિષદમાં ઉત્સાહ, કાર્યબળ, ઇત્યાદિ આવે ક્યાંથી? મૂળ આ પરિષદની કલ્પના ઉત્પન્ન કરનાર કોણ હતું? અમદાવાદની ‘સાહિત્યસભા’ એ નામથી બનેલું યુવકમંડળ જ. આ સમાધાન પછી જણાશે કે સાહિત્યપરિષદની ભાવનામાં ગૌરવ હોય, એના કાર્યક્ષેત્રમાં વિદ્યા, જ્ઞાન, ઇત્યાદિની કક્ષાની ઉચ્ચતાની આવશ્યકતા હોય, એનાં કર્તવ્યોમાં મહત્ત્વ હોય, તો તે ગૌરવ, ઉચ્ચતા અને મહત્ત્વના પ્રમાણમાં મંડળમાં સંખ્યાનું નહિ, પણ અધિકારનું નિયન્ત્રણ અવશ્યમેવ આવશે. એ નિયંત્રણ માટે સમજુ વર્ગ, પોતાની યોગ્યતાની ખરી મર્યાદા જાણનાર વર્ગ, કદી પણ ફરિયાદ કરશે નહિ. | ||
<br> | <br> | ||
| Line 146: | Line 152: | ||
ઉદાહરણઃ સં. शाण, ગુજ. ‘સરાણ’ (श्राण એમ થઈ પછી વિશ્લેષ થઈ ‘સરાણ’); | ઉદાહરણઃ સં. शाण, ગુજ. ‘સરાણ’ (श्राण એમ થઈ પછી વિશ્લેષ થઈ ‘સરાણ’); | ||
સં. पक्ष – एक्खं – પખું – પ્રખું – પડખું; | સં. पक्ष – एक्खं – પખું – પ્રખું – પડખું; | ||
સં. कोटि- | સં. कोटि-कोडि <Ref>સચેદીના નાનજિયાણીએ પ્રસિદ્ધ કરેલા ‘ખોજાવૃત્તાન્ત’માં ખોજાઓના કેટલાક પદોના નમૂના આપ્યા છે, તેમાં (પૃષ્ઠ ૨૦૭ તથા ૨૧૧ ઉપર) ‘કોડી’ તેમ જ ‘ક્રોડ’ શબ્દ પણ છે. એ પદોના સમયનો સ્પષ્ટ ઉલ્લેખ આપ્યો નથી.</ref> – કોડ – કરોડ (દસ લાખથી દસ ગણી સંખ્યા;) | ||
સં. तुष्टः – तृट्ठो – ત્રૂઠ્યો; | સં. तुष्टः – तृट्ठो – ત્રૂઠ્યો; | ||
(ટીપઃ આ र કારનો ઉમેરો અકારણ તો ખરો જ, પરંતુ કાંઈક સંસ્કૃતનો ભાસ આપવાનો લોભ એ પણ પ્રવર્તક કારણ હોય; એક દક્ષણી પાઘડી બાંધેલા ગુજરાતી પુરુષને પૂછ્યું કે તમે આવી પાઘડી કેમ બાંધી છે? તો ઉત્તર મળ્યો – “હમે અસલથી જ દ્રક્ષણી પાઘડી બાંધીએ છીએ.” આ ખરી બનેલી વાત પછી, પેલા ગામડાનો અભણ બ્રાહ્મણ સાસુ આગળ સંસ્કૃત ભણ્યાનો ડોળ બતાવવાને બોલ્યો હતો કે – “પ્રેલી ખ્રીંટિયેથી અબ્રોટિયું લ્રાવો.” તે બનાવટી ઉપહાસવાર્તાનું પ્રયોજન રહેતું નથી.) | (ટીપઃ આ र કારનો ઉમેરો અકારણ તો ખરો જ, પરંતુ કાંઈક સંસ્કૃતનો ભાસ આપવાનો લોભ એ પણ પ્રવર્તક કારણ હોય; એક દક્ષણી પાઘડી બાંધેલા ગુજરાતી પુરુષને પૂછ્યું કે તમે આવી પાઘડી કેમ બાંધી છે? તો ઉત્તર મળ્યો – “હમે અસલથી જ દ્રક્ષણી પાઘડી બાંધીએ છીએ.” આ ખરી બનેલી વાત પછી, પેલા ગામડાનો અભણ બ્રાહ્મણ સાસુ આગળ સંસ્કૃત ભણ્યાનો ડોળ બતાવવાને બોલ્યો હતો કે – “પ્રેલી ખ્રીંટિયેથી અબ્રોટિયું લ્રાવો.” તે બનાવટી ઉપહાસવાર્તાનું પ્રયોજન રહેતું નથી.) | ||
| Line 159: | Line 165: | ||
ઉદાહરણઃ | ઉદાહરણઃ | ||
પુલિંગ નપુંસકલિંગ | પુલિંગ નપુંસકલિંગ | ||
घोटकः घोडउ ઘોડો; मृतकं मडउं મડું; | घोटकः घोडउ ઘોડો; {{Space}}मृतकं मडउं મડું; | ||
धवलकः धवलउ ધોળો; भाजनकं भाणउं ભાણું; | धवलकः धवलउ ધોળો; {{Space}}भाजनकं भाणउं ભાણું; | ||
पादकः पायउ પાયો; अंगनकं अंगणउं આંગણું; | पादकः पायउ પાયો; {{Space}} अंगनकं अंगणउं આંગણું; | ||
मर्कटकः भक्कडउ માંકડો | मर्कटकः भक्कडउ માંકડો | ||
शब्दः सद्दु સાદ; नयनं नयणु નૅણ; | शब्दः सद्दु સાદ;{{Space}} नयनं नयणु નૅણ; | ||
मत्कुणः मक्कुणु માંકણ; वचनं वयणु વૅણ; | मत्कुणः मक्कुणु માંકણ;{{Space}} वचनं वयणु વૅણ; | ||
{{Space}}{{Space}}{{Space}} गृहं घऱु ઘર; | |||
{{Space}}{{Space}}{{Space}} दुग्घं दुद्धु દૂધ | |||
આ શિવાય કાનો, કાન (સં. कर्ण;) ગાભો, ગાભ (સં. गर्भः) દાંતો, દાંત (સં. दन्तः); વાંસો, વાંસ (સં. वंशः) ઇત્યાદિ વૈકલ્પિક રૂપો ભિન્નર્થ પ્રસંગે થાય છે. ત્યાં અર્થભેદ સ્વરભારનો ભેદ હશે એમ કલ્પના ઉપસ્થિત થઈ શકે એમ છે. | આ શિવાય કાનો, કાન (સં. कर्ण;) ગાભો, ગાભ (સં. गर्भः) દાંતો, દાંત (સં. दन्तः); વાંસો, વાંસ (સં. वंशः) ઇત્યાદિ વૈકલ્પિક રૂપો ભિન્નર્થ પ્રસંગે થાય છે. ત્યાં અર્થભેદ સ્વરભારનો ભેદ હશે એમ કલ્પના ઉપસ્થિત થઈ શકે એમ છે. | ||
આ સ્વરૂપ વિશે સવિસ્તર ચર્ચા મેં “ગુજરાતી ભાષાનું બંધારણ” એ વિષયના લેખમાં કરેલી છે. (‘વસંત’, સંવત ૧૯૬૯, ચૈત્ર તથા જયેષ્ઠ, પૃષ્ઠ ૧૩૪–૧૩૬ તથા ૨૪૧–૨૪૭ જુવો.) | આ સ્વરૂપ વિશે સવિસ્તર ચર્ચા મેં “ગુજરાતી ભાષાનું બંધારણ” એ વિષયના લેખમાં કરેલી છે. (‘વસંત’, સંવત ૧૯૬૯, ચૈત્ર તથા જયેષ્ઠ, પૃષ્ઠ ૧૩૪–૧૩૬ તથા ૨૪૧–૨૪૭ જુવો.) | ||
| Line 181: | Line 188: | ||
(ટીપઃ શાસ્ત્રી વ્રજલાલે તેમ જ કેટલાક આધુનિક વિદ્વાનોએ विशति ઉપરથી ‘બેસે’ એમ વ્યુત્પત્તિ કાઢી છે તે આ પૃથક્કરણ જોયા પછી ત્યાજ્ય ગણાશે એમ આશા છે.) | (ટીપઃ શાસ્ત્રી વ્રજલાલે તેમ જ કેટલાક આધુનિક વિદ્વાનોએ विशति ઉપરથી ‘બેસે’ એમ વ્યુત્પત્તિ કાઢી છે તે આ પૃથક્કરણ જોયા પછી ત્યાજ્ય ગણાશે એમ આશા છે.) | ||
अपत्यं – अवच्चं – वच्चं – બચ્ચું; | अपत्यं – अवच्चं – वच्चं – બચ્ચું; | ||
अस्ति – | अस्ति – अच्छइ <ref>ડૉ. ટેસિટોરી પિશેલનો આધાર લઈને ऋच्छति ઉપરથી अच्छइ-अछइ ઉપજાવે છે (‘ઈન્ડિઅન એન્ટીક્વેરી’, એપ્રીલ ૧૯૧૩, પાન ૫૬); પરંતુ ‘પ્રાકૃતપ્રકાશ’, પરિચ્છેદ ૧૨, સૂત્ર ૧૯ પ્રમાણે શૌરસેનીમાં अस् ધાતુનો अच्छ् આદેશ છે.</ref> - अछइ – છઈ – છે; | ||
अन्यत् – अण्णं – अनइ – नइ – ને; | अन्यत् – अण्णं – अनइ – नइ – ને; | ||
अरघट्टः – अरहट्टो – રહેંટ; | अरघट्टः – अरहट्टो – રહેંટ; | ||
ઇત્યાદિ. | ઇત્યાદિ. | ||
વિ.સં. ૧૩૪૮માંના બામનેરા (રજપૂતાના)માંના એક શિલાલેખમાં अरहड શબ્દ (‘રહેંટવાળો કૂવો’ એ અર્થમાં) છે. | વિ.સં. ૧૩૪૮માંના બામનેરા (રજપૂતાના)માંના એક શિલાલેખમાં अरहड શબ્દ (‘રહેંટવાળો કૂવો’ એ અર્થમાં) છે.<ref> ‘રિપોર્ટ ઑફ ધી આર્કિઓલોજીકલ સર્વે ઑફ ઇસ્ટર્ન ઇન્ડિયાઃ આસિસ્ટંટ સુપરિન્ટેન્ડન્ટ્સ રિપોર્ટ’, પરિચ્છેદ ૪૫, પા.૫૨ </ref> તે ઉપરથી કદાચ જણાય કે આ વિકાર એ સમયમાં હજી પ્રવૃત્ત થયો નહિ હોય. વિ.સં. ૧૪૦૦ની પછી આ લોપ પ્રગટ થાય છે. મેરુસુંદરના ‘પુષ્પમાળ-પ્રકરણ’ (પ્રતસાલ સં. ૧૫૨૯ એટલે રચ્યાસાલ ૧૪૦૦ ને ૧૫૦૦ની વચ્ચે સંભવે) પુસ્તકમાં ‘બઈઠું’ રૂપ નજરે પડે છે. | ||
‘મુગ્ધાવબોધઔકિતક’ (સં. ૧૪૫૦)માં ‘છઈ’ તેમજ ‘અનઈ’ એ રૂપો છે; | ‘મુગ્ધાવબોધઔકિતક’ (સં. ૧૪૫૦)માં ‘છઈ’ તેમજ ‘અનઈ’ એ રૂપો છે; | ||
‘વસંતવિલાસ’ (સં.૧૫૦૮)માં ‘બઈઠ’ રૂપ છે; | ‘વસંતવિલાસ’ (સં.૧૫૦૮)માં ‘બઈઠ’ રૂપ છે; | ||
| Line 193: | Line 200: | ||
મરાઠીમાં સંસ્કૃત उपरिનું પ્રાકૃત उवरि દ્વારા वर થયેલું છે તે પ્રાચીન મરાઠીમાં પણ वर અથવા वरिं જ માલૂમ પડે છે; તેથી લાગે છે કે આ પ્રથમશ્રુતિલોપનું તત્ત્વ મરાઠીના આરંભ કરતાં પ્રાચીન હોય. પરંતુ આ માટે વધારે અન્વેષણની જરૂર છે. | મરાઠીમાં સંસ્કૃત उपरिનું પ્રાકૃત उवरि દ્વારા वर થયેલું છે તે પ્રાચીન મરાઠીમાં પણ वर અથવા वरिं જ માલૂમ પડે છે; તેથી લાગે છે કે આ પ્રથમશ્રુતિલોપનું તત્ત્વ મરાઠીના આરંભ કરતાં પ્રાચીન હોય. પરંતુ આ માટે વધારે અન્વેષણની જરૂર છે. | ||
(૪) ‘છે’ (પ્રાચીન ‘છઇ’) એનો સ્વતંત્ર ક્રિયાપદ મટી ઉપક્રિયાપદ તરીકે ઉપયોગ; | (૪) ‘છે’ (પ્રાચીન ‘છઇ’) એનો સ્વતંત્ર ક્રિયાપદ મટી ઉપક્રિયાપદ તરીકે ઉપયોગ; | ||
વ્રજલાલ શાસ્ત્રી કહે | વ્રજલાલ શાસ્ત્રી કહે છે <ref>“ઉત્સર્ગ માળા” (ઈ.સ. ૧૮૭૦), પૃષ્ઠ ૭૪</ref> કે સંવત ૧૪૦૦ના સૈકા પછી ગુર્જર ભાષામાં આ સ્વરૂપ પેઠું છે, તે પૂર્વે નજરે પડતું નથી. करोतिનું અપભ્રંશ करइ થયું તેમાં વર્તમાનકાળનો ભાવ પૂર્ણ બળથી બતાવવાની શક્તિ કાલક્રમે જતી રહી ને વધારાનું ‘છઈ’ (છે) ઉમેરાઈ ‘કરઈ છઈ’ એમ પ્રચાર થયો, તે હાલ તો સર્વત્ર વ્યાપે છે. | ||
આ સ્વરૂપ વિ.સં. ૧૪૦૦ પછી બહુ મોડું પ્રવેશ પામ્યું હશે એમ લાગે છે. ભાલણ (વિ.સં. ૧૪૯૫ પછીનો અર્થાત્ ૧૫૦૦ પછીનો કવિ) ‘દીસિછિ’ રૂપ (‘કાદમ્બરી’માં) વાપરતો જણાય છેઃ ‘કાન્હડદેપ્રબંધ’ ઇત્યાદિક વિ.સં. ૧૫૦૦ની આસપાસના ગ્રંથોમાં ‘છઈ’નો ઉપક્રિયાપદ તરીકે ઉપયોગ નજરે પડતો નથી. વિ.સં. ૧૭૦૦ પછી એ ઉપયોગ વિશેષ જણાય છે. આ વિષે વધારે ધીરજથી તપાસ કરીને પછી નિશ્ચિતતા થાય. પરંતુ એટલું તો ખરું કે વિ.સં. ૧૫૦૦ની પણ પછી આ પ્રકાર ચાલુ થયેલો. | આ સ્વરૂપ વિ.સં. ૧૪૦૦ પછી બહુ મોડું પ્રવેશ પામ્યું હશે એમ લાગે છે. ભાલણ (વિ.સં. ૧૪૯૫ પછીનો અર્થાત્ ૧૫૦૦ પછીનો કવિ) ‘દીસિછિ’ રૂપ (‘કાદમ્બરી’માં) વાપરતો જણાય છેઃ ‘કાન્હડદેપ્રબંધ’ ઇત્યાદિક વિ.સં. ૧૫૦૦ની આસપાસના ગ્રંથોમાં ‘છઈ’નો ઉપક્રિયાપદ તરીકે ઉપયોગ નજરે પડતો નથી. વિ.સં. ૧૭૦૦ પછી એ ઉપયોગ વિશેષ જણાય છે. આ વિષે વધારે ધીરજથી તપાસ કરીને પછી નિશ્ચિતતા થાય. પરંતુ એટલું તો ખરું કે વિ.સં. ૧૫૦૦ની પણ પછી આ પ્રકાર ચાલુ થયેલો. | ||
હવે અંતિમ અપભ્રંશ પછીના સમયની ભાષાનાં મુખ્ય વિશેષક સ્વરૂપો જોઈએઃ | હવે અંતિમ અપભ્રંશ પછીના સમયની ભાષાનાં મુખ્ય વિશેષક સ્વરૂપો જોઈએઃ | ||
| Line 199: | Line 206: | ||
ઉદાહરણઃ ‘કરઇ’નું ‘કરે’, ‘ઘોડઉ’ નું ‘ઘોડો’ ઇત્યાદિ. | ઉદાહરણઃ ‘કરઇ’નું ‘કરે’, ‘ઘોડઉ’ નું ‘ઘોડો’ ઇત્યાદિ. | ||
ગુજરાતી ભાષાની ઉત્પત્તિ શોધનારને તરત જણાશે કે આ ‘અઇ’ – ‘અઉ’ વાળાં રૂપ બહુ જ લાંબા કાળ સુધી ટકી રહી છેક સંવત ૧૭૦૦ સુધી ચાલ્યાં આવ્યાં હતાં; અને તે પછી પણ ‘ઇ’ – ‘ઉ’ એમ રૂપ લાંબો વખત સુધી રહ્યાં. સંવત ૧૭૫૦ પછી ‘એ’ અને ‘ઓ’ એ રૂપાંતર થયેલાં લાગે છે. | ગુજરાતી ભાષાની ઉત્પત્તિ શોધનારને તરત જણાશે કે આ ‘અઇ’ – ‘અઉ’ વાળાં રૂપ બહુ જ લાંબા કાળ સુધી ટકી રહી છેક સંવત ૧૭૦૦ સુધી ચાલ્યાં આવ્યાં હતાં; અને તે પછી પણ ‘ઇ’ – ‘ઉ’ એમ રૂપ લાંબો વખત સુધી રહ્યાં. સંવત ૧૭૫૦ પછી ‘એ’ અને ‘ઓ’ એ રૂપાંતર થયેલાં લાગે છે. | ||
સંવત ૧૫૯૯માં લખાયેલા અમદાવાદના ‘ગ્રહણકપત્ર’ (ઘરેણાખત)માં ‘એણઈ’, ‘છોડવઈ’, ‘છુટઈ’, ઇત્યાદિ સંખ્યાબન્ધ રૂપો ‘અઇ’ જેવા વિશ્લેષ્ટ સ્વરોનો પ્રચાર ત્યાં સુધી ચાલુ હોવાની સાક્ષી પૂરે છે; જો કે સંવત ૧૫૮૨નો “સ્વપ્નાધ્યાય”, ‘બિશિ’, ‘પાલીઇ’, ‘ઊપજિ’, ‘તરિ’, ‘આવિ’ ઇત્યાદિમાં ઇકારમાં રૂપાંતર થયાની ક્રિયા પણ શરૂ થયેલી સૂચવે છે. સંવત ૧૬૦૦ પછીના દસ્તાવેજો વગેરે ‘માથિ’, ‘છિ’, ‘બિશિ’ ઇત્યાદિ રૂપોથી અંકિત છે; સંવત ૧૭૨૮ના દસ્તાવેજમાં પણ ‘બિશિ’ રૂપ છે. સંવત ૧૭૫૦ પછી લખાયેલા | સંવત ૧૫૯૯માં લખાયેલા અમદાવાદના ‘ગ્રહણકપત્ર’ (ઘરેણાખત)માં ‘એણઈ’, ‘છોડવઈ’, ‘છુટઈ’, ઇત્યાદિ સંખ્યાબન્ધ રૂપો ‘અઇ’ જેવા વિશ્લેષ્ટ સ્વરોનો પ્રચાર ત્યાં સુધી ચાલુ હોવાની સાક્ષી પૂરે છે; જો કે સંવત ૧૫૮૨નો “સ્વપ્નાધ્યાય”, ‘બિશિ’, ‘પાલીઇ’, ‘ઊપજિ’, ‘તરિ’, ‘આવિ’ ઇત્યાદિમાં ઇકારમાં રૂપાંતર થયાની ક્રિયા પણ શરૂ થયેલી સૂચવે છે. સંવત ૧૬૦૦ પછીના દસ્તાવેજો વગેરે ‘માથિ’, ‘છિ’, ‘બિશિ’ ઇત્યાદિ રૂપોથી અંકિત છે; સંવત ૧૭૨૮ના દસ્તાવેજમાં પણ ‘બિશિ’ રૂપ છે. સંવત ૧૭૫૦ પછી લખાયેલા ગ્રંથોમાં <ref> નમૂના “ગુજરાતી ભાષાનો ઇતિહાસ” (વ્રજલાલ શાસ્ત્રીકૃત), પૃ. ૬૬–૬૭માં જુવો. </ref> ‘ચિંતવે’, ‘કહેશે’, ‘દેશતણા’, ‘તેને’, ‘તેનો’, ‘કરર્યો’, ‘કરે’ ઇત્યાદિ રૂપો લહિયાઓએ કરેલું ભાષાનું રૂપાંતર સૂચવવાની સાથે એ પણ સૂચવે છે કે તે સમયમાં ‘અઇ’ – ‘અઉ’ને બદલે ‘એ’ – ‘ઓ’ એમ રૂપ રૂઢ થઈ ગયેલાં. માટે સંવત ૧૭૫૦ની સાલની મર્યાદા આ રૂપાંતર માટે રાખવાને બાધ નથી. | ||
‘અઇ’–‘અઉ’ અને ‘એ’–‘ઓ’ એ રૂપોની વચ્ચેનો અવાન્તર ક્રમ ‘ઇ’–‘ઉ’ નથી; ‘કરઇ’ અને ‘કરે’ – એ રૂપોની વચ્ચે ‘કરિ’એ રૂપ નથી; વાગ્વ્યાપારની દૃષ્ટિએ તો નથી જ. તે દૃષ્ટિએ તો ‘અય્’ – ‘અવ્’ એ ક્રમ આવે છે, જે વિશે મેં અન્યત્ર ચર્ચા કરી છે (‘ધી ઇન્ડિઅન એન્ટીક્વેરી’, જાન્યુઆરી ૧૯૧૫, પાન. ૧૭-૧૯). પરંતુ સાહિત્યમાં ઇતિહાસદૃષ્ટિએ પણ ‘કરિ’–‘બિશિ’ એ નમૂનાને વચલો ક્રમ માનતાં અચકાવું પડે એમ છે. કેમ કે વાગ્વ્યાપારદૃષ્ટિએ જોતાં ‘એ’–‘ઓ’ તે આ ‘અઇ’ ‘અઉ’ ઉપરથી જ (‘અય્’–‘અવ્’ દ્વારા) આવે. આ કારણથી લાગે છે કે ‘અઇ’ – ‘અઉ’ રૂપ ‘ઇ’-‘ઉ’ ના સમયમાં પણ છેક વિલુપ્ત ન થતાં સામાન્તર અથવા આગળપાછળ ચાલતાં હોવાં જોઈએ. આ વિશે તે સમયનાં લખાણોમાં હજી વિશેષ તપાસની જરૂર છે. પરંતુ ઉપર દર્શાવેલા તત્ત્વને બાધ આવવાનો ભય રાખવાનું કારણ નથી. | ‘અઇ’–‘અઉ’ અને ‘એ’–‘ઓ’ એ રૂપોની વચ્ચેનો અવાન્તર ક્રમ ‘ઇ’–‘ઉ’ નથી; ‘કરઇ’ અને ‘કરે’ – એ રૂપોની વચ્ચે ‘કરિ’એ રૂપ નથી; વાગ્વ્યાપારની દૃષ્ટિએ તો નથી જ. તે દૃષ્ટિએ તો ‘અય્’ – ‘અવ્’ એ ક્રમ આવે છે, જે વિશે મેં અન્યત્ર ચર્ચા કરી છે (‘ધી ઇન્ડિઅન એન્ટીક્વેરી’, જાન્યુઆરી ૧૯૧૫, પાન. ૧૭-૧૯). પરંતુ સાહિત્યમાં ઇતિહાસદૃષ્ટિએ પણ ‘કરિ’–‘બિશિ’ એ નમૂનાને વચલો ક્રમ માનતાં અચકાવું પડે એમ છે. કેમ કે વાગ્વ્યાપારદૃષ્ટિએ જોતાં ‘એ’–‘ઓ’ તે આ ‘અઇ’ ‘અઉ’ ઉપરથી જ (‘અય્’–‘અવ્’ દ્વારા) આવે. આ કારણથી લાગે છે કે ‘અઇ’ – ‘અઉ’ રૂપ ‘ઇ’-‘ઉ’ ના સમયમાં પણ છેક વિલુપ્ત ન થતાં સામાન્તર અથવા આગળપાછળ ચાલતાં હોવાં જોઈએ. આ વિશે તે સમયનાં લખાણોમાં હજી વિશેષ તપાસની જરૂર છે. પરંતુ ઉપર દર્શાવેલા તત્ત્વને બાધ આવવાનો ભય રાખવાનું કારણ નથી. | ||
(૨) અનન્ત્ય હસ્વ ‘ઇ’ – ‘ઉ’ નું અકારમાં રૂપાંતર; | (૨) અનન્ત્ય હસ્વ ‘ઇ’ – ‘ઉ’ નું અકારમાં રૂપાંતર; | ||
ઉદાહરણઃ ‘વિણુ’નું ‘વણ’ (=વિના); ‘ચિણઇ’નું ‘ચણે’, ‘લુણઇ’નું ‘લણે’, ‘તિલ’નું ‘તલ’, ‘લિખઇ’નું ‘લખે’, ‘મિલઇ’નું ‘મળે’ ઇત્યાદિ. | ઉદાહરણઃ ‘વિણુ’નું ‘વણ’ (=વિના); ‘ચિણઇ’નું ‘ચણે’, ‘લુણઇ’નું ‘લણે’, ‘તિલ’નું ‘તલ’, ‘લિખઇ’નું ‘લખે’, ‘મિલઇ’નું ‘મળે’ ઇત્યાદિ. | ||
આ રૂપાંતર માટે પણ ઉપરના રૂપાંતરની સમયમર્યાદા – વિ.સ. ૧૭૫૦ અને તે પછીની ઠરાવી શકાય એમ છે. સં. ૧૭૦૦ પછીના સમયમાં પણ ‘ઇ’–‘ઉ’ નજરે પડે છે. સં. ૧૭૩૨માં રચાયેલા ‘પાણ્ડવાશ્વમેધ’નો કર્તા પોતાનું નામ ‘તુલસી’ કરીને લખે છે. | આ રૂપાંતર માટે પણ ઉપરના રૂપાંતરની સમયમર્યાદા – વિ.સ. ૧૭૫૦ અને તે પછીની ઠરાવી શકાય એમ છે. સં. ૧૭૦૦ પછીના સમયમાં પણ ‘ઇ’–‘ઉ’ નજરે પડે છે. સં. ૧૭૩૨માં રચાયેલા ‘પાણ્ડવાશ્વમેધ’નો કર્તા પોતાનું નામ ‘તુલસી’ કરીને લખે છે. | ||
[ટીપઃ મરાઠીમાં હજી સુધી પણ આ વિકાર નથી; એ ભાષામાં તો ‘તલ’ને બદલે तिळ (तीळ) ઇત્યાદિ જ છે. | [ટીપઃ મરાઠીમાં હજી સુધી પણ આ વિકાર નથી; એ ભાષામાં તો ‘તલ’ને બદલે तिळ (तीळ) ઇત્યાદિ જ છે.<ref>એક અપવાદ છેઃ पुलन (સં, पुलिन ઉપરથી) આ કોંકણની ભાષાના સંપર્કનું ફળ હશે.</ref> આ કારણથી, આ તુલસીદાસનું તલસીદાસ, મુકુન્દજીનું મકનજી, શિવજીનું શવજી જેવાં રૂપોને આગળ ધરીને गुर्जराणां मुखं भ्रष्टं શ્લોક ગુજરાતી ભાષાનો ઉપહાસ કરવા માટે કોક મહારાષ્ટ્રવાસીએ ઘડેલો રૂઢિપ્રવાહમાં આરૂઢ થઈ પ્રાચીનતાનો ખોટો ભાસ આપનારો થયો છે. ઇકાર ઉકારના આ રૂપાંતરનો વ્યાપાર ગુજરાતીમાં હાલ પણ વિશેષનામમાં તો અસંસ્કારી વર્ગમાં નજરે પડે છે, અને વિચાર-ગુલાબ, ઇત્યાદિને બદલે વચાર-ગુલાબ, ઇત્યાદિ પણ તે જ વર્ગના પ્રયોગો છે, વળી રૂઢશિષ્ટ ગુજરાતીમાં ચણવું, તલ, ઇત્યાદિ રૂપો પણ સંવત ૧૭૫૦ની પૂર્વે જડે એમ નથી, આ સર્વ વિચારતાં ગુર્જરોનું મુખ ભ્રષ્ટ થયાનો ઉપહાસ પાછલાં દોઢસો વર્ષની બહુ અંદર જ પ્રગટ થયેલો ગણાશે, કેમ કે એ રૂપો બહુ રૂઢ થઈ જાય તે પછી ઉપહાસનો વિષય બને, અને તેમ થવાને પચાસ વર્ષ તો જોઈએ.] | ||
આ શિવાય બીજાં સ્વરૂપો પણ છે, તે ડૉક્ટર ટેસિટોરીએ બતાવ્યાં છે. | આ શિવાય બીજાં સ્વરૂપો પણ છે, તે ડૉક્ટર ટેસિટોરીએ બતાવ્યાં છે. <ref> ‘ધી ઇન્ડિઅન એન્ટિક્વેરો’, ફેબ્રુઆરી ૧૯૧૪, પા. ૨૫ </ref> તેમાં ત્રણ ધ્યાન ખેંચનારાં છેઃ | ||
(૩) ‘સ’નો ‘ઇ’ અથવા ‘ય્’ના સંપર્કથી શકાર, ઉદાઃ બેશીને (‘બેસ્’+‘ઈ’ને), ઇત્યાદિ; | (૩) ‘સ’નો ‘ઇ’ અથવા ‘ય્’ના સંપર્કથી શકાર, ઉદાઃ બેશીને (‘બેસ્’+‘ઈ’ને), ઇત્યાદિ; | ||
(૪) ‘લ’ નો ‘ળ’, મળવું, દળવું, ઇત્યાદિ. | (૪) ‘લ’ નો ‘ળ’, મળવું, દળવું, ઇત્યાદિ. | ||
| Line 228: | Line 235: | ||
“આશરે સાતસેં આઠસેં વર્ષ ઉપર જોઈશું તો માલમ પડશે કે આપણું ભાષાઐક્ય હાલ છે તેથી પણ બહુ જ વધારે હતું. એ સમયના ગ્રંથો અને પ્રાકૃત ભાષાના અર્વાચીન શોધકોના કહેવાથી સાબીત થયું છે કે એક વખત ઉપર ગુજરાતમાં જ નહિં પણ પંજાબ, સિન્ધ, કચ્છ, મેવાડ, મારવાડ, વ્રજ, ખાનદેશ, ઉરિયા અને ઠેઠ બંગાળા સુધી લગભગ એકસરખી જ ભાષા બોલાતી હતી.” | “આશરે સાતસેં આઠસેં વર્ષ ઉપર જોઈશું તો માલમ પડશે કે આપણું ભાષાઐક્ય હાલ છે તેથી પણ બહુ જ વધારે હતું. એ સમયના ગ્રંથો અને પ્રાકૃત ભાષાના અર્વાચીન શોધકોના કહેવાથી સાબીત થયું છે કે એક વખત ઉપર ગુજરાતમાં જ નહિં પણ પંજાબ, સિન્ધ, કચ્છ, મેવાડ, મારવાડ, વ્રજ, ખાનદેશ, ઉરિયા અને ઠેઠ બંગાળા સુધી લગભગ એકસરખી જ ભાષા બોલાતી હતી.” | ||
આ જરાક અતિ વ્યાપક સ્થિતિકથનનો સંકોચ આપવો પડે એમ છે, અને તે સંકોચ જૂની પશ્ચિમ રાજસ્થાની ભાષાના વિસ્તારક્ષેત્રને ડૉ. ટેસિટોરીએ આપ્યો છે તે ઉપરથી જણાશે. વાત ખરી એમ છે કે નવલરામભાઈએ ઉલ્લેખ કરેલી વ્યાપક ભાષા તે સામાન્યરૂપે પ્રાકૃત ભાષા હતી, તેના વિભાગ માગધી, શૌરસેની ઇત્યાદિ હતા જ અને ડૉ. ટેસિટોરીના અવલોકનનો વિષય તો રાજસ્થાન અને ગુજરાત (તળ તથા સૌરાષ્ટ્ર)માં વ્યાપક રૂપે પ્રવર્તતી અન્તિમ અપભ્રંશ (જૂની પશ્ચિમ રાજસ્થાની) ભાષા તે હતો. | આ જરાક અતિ વ્યાપક સ્થિતિકથનનો સંકોચ આપવો પડે એમ છે, અને તે સંકોચ જૂની પશ્ચિમ રાજસ્થાની ભાષાના વિસ્તારક્ષેત્રને ડૉ. ટેસિટોરીએ આપ્યો છે તે ઉપરથી જણાશે. વાત ખરી એમ છે કે નવલરામભાઈએ ઉલ્લેખ કરેલી વ્યાપક ભાષા તે સામાન્યરૂપે પ્રાકૃત ભાષા હતી, તેના વિભાગ માગધી, શૌરસેની ઇત્યાદિ હતા જ અને ડૉ. ટેસિટોરીના અવલોકનનો વિષય તો રાજસ્થાન અને ગુજરાત (તળ તથા સૌરાષ્ટ્ર)માં વ્યાપક રૂપે પ્રવર્તતી અન્તિમ અપભ્રંશ (જૂની પશ્ચિમ રાજસ્થાની) ભાષા તે હતો. | ||
આ સર્વ અવલોકન પછી જણાશે કે ડૉ. ટેસિટોરીએ કરાવેલા દર્શન પછી હવે અત્યાર સુધી પાડેલા ગુજરાતી ભાષાના યુગવિભાગમાં થોડોક ફેરફાર કરવો પડશે. એ ફેરફારની દિશા મેં ઉપર બતાવેલી સમયરેખાઓમાં બતાવી છે. અગાઉ મેં એ યુગવિભાગમાં થોડોક ફેરફાર સૂચવ્યો જ | આ સર્વ અવલોકન પછી જણાશે કે ડૉ. ટેસિટોરીએ કરાવેલા દર્શન પછી હવે અત્યાર સુધી પાડેલા ગુજરાતી ભાષાના યુગવિભાગમાં થોડોક ફેરફાર કરવો પડશે. એ ફેરફારની દિશા મેં ઉપર બતાવેલી સમયરેખાઓમાં બતાવી છે. અગાઉ મેં એ યુગવિભાગમાં થોડોક ફેરફાર સૂચવ્યો જ હતો <ref> ‘વસન્ત’, સવંત ૧૯૭૦ કાર્તિક</ref> તેમાં વધારે પેટાવિભાગ ઉમેરીને વિશિષ્ટ ભાષાલક્ષણોને આધારે અહીં પાંચ વિભાગ મેં પ્રગટ કર્યા છે. સર જ્યોર્જ ગ્રીઅર્સને ‘લિંગ્વિસ્ટીક સર્વે ઑફ ઇન્ડિઆ’ ગ્રંથ ૯, ભાગ ૨, ‘રાજસ્થાની એન્ડ ગુજરાતી’માં પૃષ્ઠ ૩૨૭મે ‘મુગ્ધાવબોધ’ની ભાષાને ગુજરાતી કહી શકાય એમ કહ્યું છે, અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય નરસિંહ મહેતાની કવિતાથી શરૂ થાય છે એમ કહ્યું છે; તેમજ ‘ધી ઈમ્પીરીઅલ ગેઝેટીઅર ઑફ ઇન્ડિયા’, નવી આવૃત્તિ, ગ્રં ૨જાના પૃ. ૪૩૦મે કહ્યું છે કે ગુજરાતીનું સાહિત્ય છેક ૧૪મા સૈકાથી ચાલી આવ્યું છે; તે વિશે મેં ઘણા કાળથી સંશયચિહ્નની નોંધ અન્ય પ્રમાણને આધારે કરી હતી; અને આજ કહી શકાય એમ છે કે ડૉ. ટેસિટોરીએ સાબિત કરેલી સ્થિતિ જોતાં સર જ્યોર્જ ગ્રીઅર્સનનાં આ વચનો ફેરવવાં પડશે. | ||
<br> | <br>13 | ||
<br> | <br> | ||
| Line 238: | Line 245: | ||
<Center>'''પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય વચ્ચેના ભેદ'''</center> | <Center>'''પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય વચ્ચેના ભેદ'''</center> | ||
પ્રાચીન સાહિત્ય અને અર્વાચીન સાહિત્ય વચ્ચે એક ભેદ સાહિત્યશરીરને સંબંધે છે; તે એ કે પ્રાચીન સાહિત્ય પદ્યમય જ છે. ગદ્ય અપવાદ રૂપે નજરે પડે છે; અને અર્વાચીનમાં ગદ્ય તથા પદ્ય બંને સમતોલ છે. પ્રાચીન ગદ્યના છૂટાછવાયા અપવાદરૂપ દાખલા અલ્પ જ છે; એ ગદ્ય સંવત ૧૬૪૩ સુધીમાં છૂટક છૂટક છે. | પ્રાચીન સાહિત્ય અને અર્વાચીન સાહિત્ય વચ્ચે એક ભેદ સાહિત્યશરીરને સંબંધે છે; તે એ કે પ્રાચીન સાહિત્ય પદ્યમય જ છે. ગદ્ય અપવાદ રૂપે નજરે પડે છે; અને અર્વાચીનમાં ગદ્ય તથા પદ્ય બંને સમતોલ છે. પ્રાચીન ગદ્યના છૂટાછવાયા અપવાદરૂપ દાખલા અલ્પ જ છે; એ ગદ્ય સંવત ૧૬૪૩ સુધીમાં છૂટક છૂટક છે. <ref> પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય વચ્ચેના ભેદ </ref> આ સર્વ નમૂના ગદ્યસાહિત્યનું નામ આપવા જોગ નથી; “વૈશાખ સુદિ લૂણદાન ન દીજઈ.” એવાં બોધનાં છૂટક વચનો, અથવા તો ‘છાસિસઉં પાકીઉં બીલું પીજઈ હરસ જાઇ.’ હેવા ઓસડના ટૂચકા, ઇત્યાદિ તૂટક વાક્યો અથવા તો “વિપુલ વિસ્તીર્ણ પુલક યે રોમાંચ તીણિ સહિત છિ પૃથુ કહિતાં ઘણૂ વેપથુ યે ધ્રુજવું.” એવી ટીકાનાં વાક્યો, બહુ ભાગે છે; ક્વચિત્ માત્ર વાર્તાનું ગદ્ય છેઃ “પાડલિપુર નગર તિહાં નંદનઉ શત્રુ ચંદ્રગુપ્ર રાજા તેહનઉ પ્રધાન ચાણિક્ય પ્રતિબિંબ થકઉ રાજ્ય ભોગવઇ.” – ઇત્યાદિ; ‘શુકબોહોતરી’ (વિ.સં.ના ૧૫મા સૈકાની) વાર્તાનું ગદ્ય; ઇત્યાદિ નરસિંહ મહેતાના સમયનું ‘ગદ્યરામાયણ’ તે પણ કથાગ્રંથ તરીકે અપવાદમાં મુકાશે. આ ગદ્ય તે પ્રાચીન સાહિત્યના વિશાળ પદ્ય સિન્ધુની સરખામણીમાં ખાબોચિયાં જેવું છે. | ||
અર્વાચીન ગદ્યનો આરંભ સંવત ૧૮૮૪ (ઈ.સ. ૧૮૨૮)માં બાપુશાસ્ત્રીકૃત ‘ઈસપનીતિ; (ભાષાન્તર – મરાઠી ઉપરથી કરેલા)થી થયો. કવિ નર્મદાશંકર આ સ્થિતિ વિશે કહે છેઃ “સંસ્કારકાળનું પ્રભાત સંવત ૧૮૮૦ પછી થવા માંડ્યું.” ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના (ઈ.સ. ૧૮૪૮ – સંવત ૧૯૦૪), તેને અંગે ‘બુદ્ધિપ્રકાશ’ ચોપાનિયાનો ઉદ્ભવ (ઈ.સ. ૧૮૫૩ – સંવત ૧૯૦૯), ‘બુદ્ધિવર્ધક હિન્દુ સભા’ની સ્થાપના (ઈ.સ. ૧૮૫૬ – સંવત ૧૯૧૨), ઇત્યાદિ અને કેળવણી ખાતાની ઉત્પત્તિને અંગે રચાયલાં પુસ્તકો, વાંચનમાળા, ઇત્યાદિ સંસ્કારસાધનો નવીન રૂપમાં પ્રવેશ પામતાં ગુજરાતી ગદ્યની ઉત્પત્તિ થઈ. નવલરામભાઈએ આ બુદ્ધિવર્ધક સભાના આદ્ય પ્રમુખ રણછોડદાસ ગિરધરભાઈને “ગુર્જરી ગદ્યના | અર્વાચીન ગદ્યનો આરંભ સંવત ૧૮૮૪ (ઈ.સ. ૧૮૨૮)માં બાપુશાસ્ત્રીકૃત ‘ઈસપનીતિ; (ભાષાન્તર – મરાઠી ઉપરથી કરેલા)થી થયો. કવિ નર્મદાશંકર આ સ્થિતિ વિશે કહે છેઃ “સંસ્કારકાળનું પ્રભાત સંવત ૧૮૮૦ પછી થવા માંડ્યું.” ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના (ઈ.સ. ૧૮૪૮ – સંવત ૧૯૦૪), તેને અંગે ‘બુદ્ધિપ્રકાશ’ ચોપાનિયાનો ઉદ્ભવ (ઈ.સ. ૧૮૫૩ – સંવત ૧૯૦૯), ‘બુદ્ધિવર્ધક હિન્દુ સભા’ની સ્થાપના (ઈ.સ. ૧૮૫૬ – સંવત ૧૯૧૨), ઇત્યાદિ અને કેળવણી ખાતાની ઉત્પત્તિને અંગે રચાયલાં પુસ્તકો, વાંચનમાળા, ઇત્યાદિ સંસ્કારસાધનો નવીન રૂપમાં પ્રવેશ પામતાં ગુજરાતી ગદ્યની ઉત્પત્તિ થઈ. નવલરામભાઈએ આ બુદ્ધિવર્ધક સભાના આદ્ય પ્રમુખ રણછોડદાસ ગિરધરભાઈને “ગુર્જરી ગદ્યના પિતા” <ref>‘નવલગ્રંથાવલિ’ ભાગ ૩જો, પૃષ્ઠ ૩૧, છેલ્લો ફકરો </ref> કહ્યા છે, અને તે યથા ઘટિત જ છે તે એમની ગુર્જરગિરાની સેવાથી વાકેફ માણસો કબૂલ કરશે. <ref>એ સેવાને ટૂંકો સાર “સાઠીનું સાહિત્ય” પૃષ્ઠ ૪૬મે મળી શકશે.</ref> એમનાં પૌત્ર પણ આ સમયને અનુરૂપ ગુર્જર ગદ્યની સેવા કરે છે, અને આપણી આ પરિષદના કાર્યમાં ધુર્ય ભાગ લે છે તે સરસ્વતીદેવીના ભક્તોને એક આર્દ્ર આનંદનું કારણ બને એમ છે. | ||
પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય વચ્ચે બીજો ભેદ સાહિત્યના વિષયસ્વરૂપને અંગે નજરે પડે છે. પ્રાચીન સાહિત્યમાં નરસિંહ, મીરાં, ભાલણ, ઇત્યાદિ મોટે ભાગે ધર્મ, ધર્મના સંપર્કનો કૃષ્ણલીલાનો શૃઙ્ગાર, ઇત્યાદિ વિષય ચર્ચે છે; ભાલણ ‘કાદમ્બરી’ જેવી રસપૂર્ણ કથાને કાવ્યરૂપમાં રસમય બનાવે છે. જૈન કવિઓ રાસાઓમાં કથાઓ ગૂંથે છે; પાછળના કવિઓ પ્રેમાનન્દ જેવા આખ્યાનો, પુરાણકથાઓ, ઇત્યાદિ ગાય છે; શામળ કલ્પિત વાર્તાઓને નવીન માર્ગમાં જ દોરે છે, દયારામ શૃંડ્ગાર રસને પોતાની મોહક ભાષાશૈલીથી આકર્ષક રૂપ આપે છે, તેમ જ ભક્તિવૈરાગ્યની પણ કવિતા ગાય છે; અન્ય કવિઓ બોધપરાયણ (‘ડાયડેક્ટિક’) પદ્યો, ચાબખા, ઇત્યાદિ વડે ધર્મ, નીતિ, વગેરે વિષયોને અંગીકૃત કરે છે; આમ પ્રાચીન સમયનો સાહિત્યસમૂહ એક જુદા ખંડમાં મુકાય એવો છેઃ ત્યારે અર્વાચીન સાહિત્ય આ પાછલા વિષયને લગભગ છોડી જ દઈને નવીન દિશા તરફ જ વલણ લે છે; તેમાં પણ દલપતરામ અને નર્મદાશંકરના સમયનું સાહિત્ય એક વર્ગમાં આવશે; અને તે પછીનું ઈ.સ. ૧૮૮૦ પછીનું બીજા વર્ગમાં આવશે, અને એ બેની વચ્ચે ઊભેલું નવલરામનું સાહિત્ય એક અવાન્તર ક્રમમાં રહેલું જણાશે. નર્મદાશંકર તથા દલપતરામની કવિતાએ પ્રાચીન સાહિત્ય જોડેનો સંબંધ લગભગ તદ્દન છોડ્યો, છતાં વિચાર અને પ્રદર્શનપદ્ધતિ તદ્દન જુદા પ્રકારની ન પ્રગટ કરી; આથી આગળ ક્રમ ભરનાર નવલરામભાઈનાં ‘વીરમતી નાટક’, ‘ભટ્ટનું ભોપાળું, ‘મેઘદૂત’નું ભાષાન્તર ઇત્યાદિએ એમના પછી તરત આવનારા નવીન યુગનાં કાંઈક પ્રભાતકિરણો પ્રગટાવ્યાં. | પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય વચ્ચે બીજો ભેદ સાહિત્યના વિષયસ્વરૂપને અંગે નજરે પડે છે. પ્રાચીન સાહિત્યમાં નરસિંહ, મીરાં, ભાલણ, ઇત્યાદિ મોટે ભાગે ધર્મ, ધર્મના સંપર્કનો કૃષ્ણલીલાનો શૃઙ્ગાર, ઇત્યાદિ વિષય ચર્ચે છે; ભાલણ ‘કાદમ્બરી’ જેવી રસપૂર્ણ કથાને કાવ્યરૂપમાં રસમય બનાવે છે. જૈન કવિઓ રાસાઓમાં કથાઓ ગૂંથે છે; પાછળના કવિઓ પ્રેમાનન્દ જેવા આખ્યાનો, પુરાણકથાઓ, ઇત્યાદિ ગાય છે; શામળ કલ્પિત વાર્તાઓને નવીન માર્ગમાં જ દોરે છે, દયારામ શૃંડ્ગાર રસને પોતાની મોહક ભાષાશૈલીથી આકર્ષક રૂપ આપે છે, તેમ જ ભક્તિવૈરાગ્યની પણ કવિતા ગાય છે; અન્ય કવિઓ બોધપરાયણ (‘ડાયડેક્ટિક’) પદ્યો, ચાબખા, ઇત્યાદિ વડે ધર્મ, નીતિ, વગેરે વિષયોને અંગીકૃત કરે છે; આમ પ્રાચીન સમયનો સાહિત્યસમૂહ એક જુદા ખંડમાં મુકાય એવો છેઃ ત્યારે અર્વાચીન સાહિત્ય આ પાછલા વિષયને લગભગ છોડી જ દઈને નવીન દિશા તરફ જ વલણ લે છે; તેમાં પણ દલપતરામ અને નર્મદાશંકરના સમયનું સાહિત્ય એક વર્ગમાં આવશે; અને તે પછીનું ઈ.સ. ૧૮૮૦ પછીનું બીજા વર્ગમાં આવશે, અને એ બેની વચ્ચે ઊભેલું નવલરામનું સાહિત્ય એક અવાન્તર ક્રમમાં રહેલું જણાશે. નર્મદાશંકર તથા દલપતરામની કવિતાએ પ્રાચીન સાહિત્ય જોડેનો સંબંધ લગભગ તદ્દન છોડ્યો, છતાં વિચાર અને પ્રદર્શનપદ્ધતિ તદ્દન જુદા પ્રકારની ન પ્રગટ કરી; આથી આગળ ક્રમ ભરનાર નવલરામભાઈનાં ‘વીરમતી નાટક’, ‘ભટ્ટનું ભોપાળું, ‘મેઘદૂત’નું ભાષાન્તર ઇત્યાદિએ એમના પછી તરત આવનારા નવીન યુગનાં કાંઈક પ્રભાતકિરણો પ્રગટાવ્યાં. | ||
મનસુખરામ સૂર્યરામની આરંભકાળની કૃતિઓ અને રા. રણછોડભાઈ ઉદયરામની નાટકરચનાઓનો પ્રવાહ તે વળી આ વચગાળાના સાહિત્યને બે જુદાજુદા રંગ આપતાં જણાય છે. ઝવેરીલાલ ઉમિયાશંકરનું ‘શાકુન્તલ’ નાટક પણ આ મધ્ય ખંડમાં મુકાશે. ‘કરણઘેલો’ એ એકલ પુસ્તક હોઈ એની વાર્તાસાહિત્યમાં પહેલ તથા નવીનતાને લીધે એ જમાનામાં પંચમહાલના વિશાળ મેદાનમાં એકલા ઊભેલા પાવાગઢ જેવી સ્થિતિએ ભોગવે છે. એ પણ આગામી શુદ્ધ નવીન યુગનો ડંકો વગાડનાર અગ્રેસર સવારનું સ્થાન લે છે. ભામરાવનાં ‘પૃથુરાજરાસા’ અને ‘દેવલદેવીનાટક’ તથા ‘મેઘદૂત’નું ભાષાંતર તે પણ આ ડંકેસવારની જોડાજોડ ચાલનાર બીજા દુંદુભિવાદક તરીકે ગણી શકાશે. હરિલાલ હર્ષદરાય ધ્રુવની કવિતામાં નવીન યુગ અને પ્રાચીન યુગનું વિલક્ષણ મિશ્રણ છે. | મનસુખરામ સૂર્યરામની આરંભકાળની કૃતિઓ અને રા. રણછોડભાઈ ઉદયરામની નાટકરચનાઓનો પ્રવાહ તે વળી આ વચગાળાના સાહિત્યને બે જુદાજુદા રંગ આપતાં જણાય છે. ઝવેરીલાલ ઉમિયાશંકરનું ‘શાકુન્તલ’ નાટક પણ આ મધ્ય ખંડમાં મુકાશે. ‘કરણઘેલો’ એ એકલ પુસ્તક હોઈ એની વાર્તાસાહિત્યમાં પહેલ તથા નવીનતાને લીધે એ જમાનામાં પંચમહાલના વિશાળ મેદાનમાં એકલા ઊભેલા પાવાગઢ જેવી સ્થિતિએ ભોગવે છે. એ પણ આગામી શુદ્ધ નવીન યુગનો ડંકો વગાડનાર અગ્રેસર સવારનું સ્થાન લે છે. ભામરાવનાં ‘પૃથુરાજરાસા’ અને ‘દેવલદેવીનાટક’ તથા ‘મેઘદૂત’નું ભાષાંતર તે પણ આ ડંકેસવારની જોડાજોડ ચાલનાર બીજા દુંદુભિવાદક તરીકે ગણી શકાશે. હરિલાલ હર્ષદરાય ધ્રુવની કવિતામાં નવીન યુગ અને પ્રાચીન યુગનું વિલક્ષણ મિશ્રણ છે. | ||
| Line 249: | Line 256: | ||
આ નવીન યુગના સાહિત્યનું દર્શન વધારે નજીક જઈને કરતાં પહેલાં એક સામાન્ય વિચાર આ સ્થળે નોંધવા જેવો છે. ઉપર આપણે પ્રાચીન અર્વાચીન એમ બે વિભાગ ગુર્જર સાહિત્યના કર્યા, અને અર્વાચીનના બે પેટાવિભાગ જોયા; ઈ.સ. ૧૮૮૦ પૂર્વેનું સાહિત્ય અને તે પછીનું; આ બેમાંના પ્રથમને અર્વાચીન સાહિત્યનો પૂર્વાર્ધ અને બીજાને ઉત્તરાર્ધ એ સંજ્ઞાથી ઓળખીશું. આ ત્રણ વિભાગનાં સ્વરૂપ જોતાં જણાશે કે પ્રાચીન અને અર્વાચીન સાહિત્યનો પૂર્વાર્ધ એ બે વચ્ચે વિષયભેદ અને કાંઈક અંશે રૂપભેદ થયો ખરો, છતાં પ્રાચીનથી તદ્દન વિચ્છેદ કરીને એ અર્વાચીન પૂર્વાર્ધનું સાહિત્ય પ્રવૃત્ત થયું નથી; ત્યારે અર્વાચીન ઉત્તરાર્ધનું સાહિત્ય તે તો અર્વાચીન પૂર્વાર્ધના સાહિત્યથી પણ તદ્દન વિચ્છિન્ન થઈને કોઈ નવા પ્રદેશમાં નવી જ ફલંગો મારતું ચાલ્યું છે, તો પછી પ્રાચીનથી તદ્દન વિચ્છેદ થયો છે તેની તો વાત જ શી? આ સ્થિતિ શું સૂચવે છે? સાહિત્યના વિભાગમાં ઉત્ક્રાન્તિના તત્ત્વનો ત્યાગ થયો? ભૂત ઉપર ભાવિનો પાયો ચણાય એ નિયમ અહીં પ્રવૃત્ત કેમ ન થયો? આ આભાસી નિયમભંગનું સમાધાન જડે એમ છે. પ્રાચીન અને અર્વાચીનમાં ભેદ પાડનાર કારણબળ પાશ્ચાત્ય નવીન જ્ઞાનપ્રકાશ હતો; તે જ જ્ઞાનપ્રકાશ અર્વાચીન ઉત્તરાર્ધનું સ્વરૂપ બાંધનારું પ્રવર્તક કારણ હતું. પ્રથમનામાં એ કારણબળ કાંઈક સંકોચયુક્ત અને પ્રાચીન તરફ નજર નાંખનારું હતું. પાછળનામાં તેમ ન હોઈ અપૂર્વ સ્વતંત્ર દૃષ્ટિ અને પ્રવૃત્તિ રાખનારું બળ નવીન રૂપનું જ બન્યું હતું. આથી કરીને પ્રાચીન તરફ દૃષ્ટિ નાંખ્યા છતાં એ પ્રાચીન વિષયોનો તો સંગ્રહ કરીને, પણ તદ્દન નવીન દૃષ્ટિ અને નવીન સ્વરૂપ એ વિષયોને આ નવીન યુગના સાહિત્યમાં અર્પાયાં છે. હાલના નવીન યુગનો આરંભ ઈ.સ. ૧૮૮૦થી થયો તે વખતથી અંગ્રેજી, ફારસી અને સંસ્કૃત સાહિત્યના ઊંચા પ્રકારની પ્રેરણાથી એ યુગનું સાહિત્ય અનુપ્રાણિત થયું. આ સ્થિતિમાં પ્રાચીન જોડે વિચ્છેદ થયો તે માત્ર સ્થૂલ કાલ તથા સ્વરૂપના સંબંધનો જ; બાકી પ્રેરક બળોની કાર્યમૂર્તિ આ પરિણામને અંગે તપાસીશું તો ઉત્ક્રાન્તિનિયમનો ભંગ થયો છે જ નહિ. પ્રાચીન અંશોનો કાળબળે ત્યાગ અને નવીનનો સ્વીકાર એ ક્રિયા તો વિકાસવ્યાપારનું અંગ જ છે. કોઈ દેશની ભૂમિમાં અમુક કાળ સુધી અમુક જાતની ધાન્ય, ફલ, ઇત્યાદિની સમૃદ્ધિ નીપજતી જોવામાં આવે, પછી કોઈ અણધાર્યા નવીન સંજોગો પ્રગટ થઈને નવીન કારણસામગ્રી પ્રગટ થાય; ધરતીના પડની અંદરનાં કમ્પાદિક સંચલનોને પરિણામે નવા જલપ્રવાહ એ ભૂમિમાં વહેલા લાગે અને એ પ્રવાહની સાથે નવા પ્રકારની માટી, કાંપ, ઇત્યાદિ સામગ્રી ઘસડાઈ આવે, નવાં બીજ ઘસડાઈ આવે; વાતાવરણમાં પણ પવનો બદલાઈ નવાં બીજ ઊડીને આવી તે ભૂમિમાં પડે – આ ફેરફારોથી નવીન ફૂલ, પુષ્પ, ધાન્ય, ઇત્યાદિની ઉત્પત્તિ થાય; તો એ વિકાસનિયમનો ભંગ સૂચવશે નહિ. એ જ પ્રકારની કાંઈક ક્રિયા આપણા સાહિત્યના નવીન યુગની ઉત્પત્તિને અંગે પ્રર્વતમાન થયેલી જણાય છે. વળી આ પ્રકારની નવાં બળોની ક્રિયાનો વ્યાપાર સાહિત્ય ઉપર બીજી આડકતરી રીતે પણ થવાથી આ નવીનતા પ્રગટ થઈ છે. ઉપર સૂચવેલાં નવા જ્ઞાનસંસ્કારનાં બળોએ પ્રજાના જીવનમાં પ્રજાની ભાવનાઓમાં, ઉલ્લાસોમાં, આકાંક્ષાઓમાં, નવો જ ફેરફાર કર્યો છે (પછી તેમાં અનિષ્ટ અંશો પ્રવેશ પામ્યા હોય તે જુદી વાત.) તો સાહિત્ય તે પ્રજાજીવનનું પ્રતિબિંબ આપનારું સ્વરૂપ છે તે દૃષ્ટિએ જોતાં પણ આ નવીનતાનો ખુલાસો જડશે. યુરોપના દેશોનાં સાહિત્યમાં જોવા જશો તો આ પ્રકારની જ વ્યાપારક્રિયા ચાલેલી જણાશે. અલબત્ત, એટલું તો સ્વીકારવું પડશે કે આપણા હાલના નવીન યુગના સાહિત્યમાં કેટલીક કૃત્રિમતા છે. ખાસ કરીને કલ્પિતકથા (‘ફિક્શન’)માં એ નજરે પડે છે. પણ એ કૃત્રિમતાનો અંશ તો આપણા યુગનો જ દોષ છે એમ નથી. બાણભટ્ટની ‘કાદમ્બરી’માં કે શામળભટની વાર્તાઓમાં પોતપોતાના સમયના સંસારચિત્ર પડાયાં છે એ સ્વરૂપદર્શન સર્વાંશે ખરું લાગતું નથી; એમાંનાં ચિત્રો તે તે સમયની સમાજસ્થિતિનાં પ્રતિબિંબ હોવા કરતાં કવિની હૃદયની ઇચ્છાથી ઉત્પન્ન થયેલાં, કલ્પનાએ ઘડેલાં, કૃત્રિમ બિમ્બો હોવાનો સંભવ વધારે છે. તો પણ જ્યારે હાલના સાહિત્યમાં મુખપૃષ્ઠ ઉપર કેટલીક કથાઓમાં ‘આધુનિક સંસારનું ચિત્ર’ એમ જોઈએ અને વાર્તાની અંદર એ સંસારમાં કદી નજરે ન પડે એવાં બનાવો, સંસ્થાઓ, પ્રવૃત્તિઓ આલેખાયલાં દેખીએ ત્યારે તો, કૃત્રિમતા કરતાં પણ વધારે ભારે, અસત્યતાનો દોષ પ્રવિષ્ટ થાય; અને એવાં પુસ્તકો હાલના વખતમાં દેખા દે છે ખરાં, તે દૂષણરૂપ ગણીશું. આ પ્રકારનાં ઉદાહરણો બાદ કરીને પણ હાલના સાહિત્યમાં કૃત્રિમતા કોઈ કોઈ વાર એટલી બધી છે કે ભવિષ્યકાળનો ઇતિહાસ લખનાર એ કૃત્રિમ સ્વરૂપને ચાલુ જનમંડળની સ્થિતિના પ્રતિબિંબરૂપે માનવાનો શ્રમ કરે તો નવાઈ નહિ. એટલે અંશે ચાલુ સાહિત્યને ઇતિહાસની સત્યદર્શક સામગ્રી તરીકે સ્વીકારવામાં કાંઈક ભય છે એ ચેતવણી ભવિષ્યના ઇતિહાસકારને આજ આપી મૂકીશું તો એક પ્રકારની સત્યસેવા થશે. | આ નવીન યુગના સાહિત્યનું દર્શન વધારે નજીક જઈને કરતાં પહેલાં એક સામાન્ય વિચાર આ સ્થળે નોંધવા જેવો છે. ઉપર આપણે પ્રાચીન અર્વાચીન એમ બે વિભાગ ગુર્જર સાહિત્યના કર્યા, અને અર્વાચીનના બે પેટાવિભાગ જોયા; ઈ.સ. ૧૮૮૦ પૂર્વેનું સાહિત્ય અને તે પછીનું; આ બેમાંના પ્રથમને અર્વાચીન સાહિત્યનો પૂર્વાર્ધ અને બીજાને ઉત્તરાર્ધ એ સંજ્ઞાથી ઓળખીશું. આ ત્રણ વિભાગનાં સ્વરૂપ જોતાં જણાશે કે પ્રાચીન અને અર્વાચીન સાહિત્યનો પૂર્વાર્ધ એ બે વચ્ચે વિષયભેદ અને કાંઈક અંશે રૂપભેદ થયો ખરો, છતાં પ્રાચીનથી તદ્દન વિચ્છેદ કરીને એ અર્વાચીન પૂર્વાર્ધનું સાહિત્ય પ્રવૃત્ત થયું નથી; ત્યારે અર્વાચીન ઉત્તરાર્ધનું સાહિત્ય તે તો અર્વાચીન પૂર્વાર્ધના સાહિત્યથી પણ તદ્દન વિચ્છિન્ન થઈને કોઈ નવા પ્રદેશમાં નવી જ ફલંગો મારતું ચાલ્યું છે, તો પછી પ્રાચીનથી તદ્દન વિચ્છેદ થયો છે તેની તો વાત જ શી? આ સ્થિતિ શું સૂચવે છે? સાહિત્યના વિભાગમાં ઉત્ક્રાન્તિના તત્ત્વનો ત્યાગ થયો? ભૂત ઉપર ભાવિનો પાયો ચણાય એ નિયમ અહીં પ્રવૃત્ત કેમ ન થયો? આ આભાસી નિયમભંગનું સમાધાન જડે એમ છે. પ્રાચીન અને અર્વાચીનમાં ભેદ પાડનાર કારણબળ પાશ્ચાત્ય નવીન જ્ઞાનપ્રકાશ હતો; તે જ જ્ઞાનપ્રકાશ અર્વાચીન ઉત્તરાર્ધનું સ્વરૂપ બાંધનારું પ્રવર્તક કારણ હતું. પ્રથમનામાં એ કારણબળ કાંઈક સંકોચયુક્ત અને પ્રાચીન તરફ નજર નાંખનારું હતું. પાછળનામાં તેમ ન હોઈ અપૂર્વ સ્વતંત્ર દૃષ્ટિ અને પ્રવૃત્તિ રાખનારું બળ નવીન રૂપનું જ બન્યું હતું. આથી કરીને પ્રાચીન તરફ દૃષ્ટિ નાંખ્યા છતાં એ પ્રાચીન વિષયોનો તો સંગ્રહ કરીને, પણ તદ્દન નવીન દૃષ્ટિ અને નવીન સ્વરૂપ એ વિષયોને આ નવીન યુગના સાહિત્યમાં અર્પાયાં છે. હાલના નવીન યુગનો આરંભ ઈ.સ. ૧૮૮૦થી થયો તે વખતથી અંગ્રેજી, ફારસી અને સંસ્કૃત સાહિત્યના ઊંચા પ્રકારની પ્રેરણાથી એ યુગનું સાહિત્ય અનુપ્રાણિત થયું. આ સ્થિતિમાં પ્રાચીન જોડે વિચ્છેદ થયો તે માત્ર સ્થૂલ કાલ તથા સ્વરૂપના સંબંધનો જ; બાકી પ્રેરક બળોની કાર્યમૂર્તિ આ પરિણામને અંગે તપાસીશું તો ઉત્ક્રાન્તિનિયમનો ભંગ થયો છે જ નહિ. પ્રાચીન અંશોનો કાળબળે ત્યાગ અને નવીનનો સ્વીકાર એ ક્રિયા તો વિકાસવ્યાપારનું અંગ જ છે. કોઈ દેશની ભૂમિમાં અમુક કાળ સુધી અમુક જાતની ધાન્ય, ફલ, ઇત્યાદિની સમૃદ્ધિ નીપજતી જોવામાં આવે, પછી કોઈ અણધાર્યા નવીન સંજોગો પ્રગટ થઈને નવીન કારણસામગ્રી પ્રગટ થાય; ધરતીના પડની અંદરનાં કમ્પાદિક સંચલનોને પરિણામે નવા જલપ્રવાહ એ ભૂમિમાં વહેલા લાગે અને એ પ્રવાહની સાથે નવા પ્રકારની માટી, કાંપ, ઇત્યાદિ સામગ્રી ઘસડાઈ આવે, નવાં બીજ ઘસડાઈ આવે; વાતાવરણમાં પણ પવનો બદલાઈ નવાં બીજ ઊડીને આવી તે ભૂમિમાં પડે – આ ફેરફારોથી નવીન ફૂલ, પુષ્પ, ધાન્ય, ઇત્યાદિની ઉત્પત્તિ થાય; તો એ વિકાસનિયમનો ભંગ સૂચવશે નહિ. એ જ પ્રકારની કાંઈક ક્રિયા આપણા સાહિત્યના નવીન યુગની ઉત્પત્તિને અંગે પ્રર્વતમાન થયેલી જણાય છે. વળી આ પ્રકારની નવાં બળોની ક્રિયાનો વ્યાપાર સાહિત્ય ઉપર બીજી આડકતરી રીતે પણ થવાથી આ નવીનતા પ્રગટ થઈ છે. ઉપર સૂચવેલાં નવા જ્ઞાનસંસ્કારનાં બળોએ પ્રજાના જીવનમાં પ્રજાની ભાવનાઓમાં, ઉલ્લાસોમાં, આકાંક્ષાઓમાં, નવો જ ફેરફાર કર્યો છે (પછી તેમાં અનિષ્ટ અંશો પ્રવેશ પામ્યા હોય તે જુદી વાત.) તો સાહિત્ય તે પ્રજાજીવનનું પ્રતિબિંબ આપનારું સ્વરૂપ છે તે દૃષ્ટિએ જોતાં પણ આ નવીનતાનો ખુલાસો જડશે. યુરોપના દેશોનાં સાહિત્યમાં જોવા જશો તો આ પ્રકારની જ વ્યાપારક્રિયા ચાલેલી જણાશે. અલબત્ત, એટલું તો સ્વીકારવું પડશે કે આપણા હાલના નવીન યુગના સાહિત્યમાં કેટલીક કૃત્રિમતા છે. ખાસ કરીને કલ્પિતકથા (‘ફિક્શન’)માં એ નજરે પડે છે. પણ એ કૃત્રિમતાનો અંશ તો આપણા યુગનો જ દોષ છે એમ નથી. બાણભટ્ટની ‘કાદમ્બરી’માં કે શામળભટની વાર્તાઓમાં પોતપોતાના સમયના સંસારચિત્ર પડાયાં છે એ સ્વરૂપદર્શન સર્વાંશે ખરું લાગતું નથી; એમાંનાં ચિત્રો તે તે સમયની સમાજસ્થિતિનાં પ્રતિબિંબ હોવા કરતાં કવિની હૃદયની ઇચ્છાથી ઉત્પન્ન થયેલાં, કલ્પનાએ ઘડેલાં, કૃત્રિમ બિમ્બો હોવાનો સંભવ વધારે છે. તો પણ જ્યારે હાલના સાહિત્યમાં મુખપૃષ્ઠ ઉપર કેટલીક કથાઓમાં ‘આધુનિક સંસારનું ચિત્ર’ એમ જોઈએ અને વાર્તાની અંદર એ સંસારમાં કદી નજરે ન પડે એવાં બનાવો, સંસ્થાઓ, પ્રવૃત્તિઓ આલેખાયલાં દેખીએ ત્યારે તો, કૃત્રિમતા કરતાં પણ વધારે ભારે, અસત્યતાનો દોષ પ્રવિષ્ટ થાય; અને એવાં પુસ્તકો હાલના વખતમાં દેખા દે છે ખરાં, તે દૂષણરૂપ ગણીશું. આ પ્રકારનાં ઉદાહરણો બાદ કરીને પણ હાલના સાહિત્યમાં કૃત્રિમતા કોઈ કોઈ વાર એટલી બધી છે કે ભવિષ્યકાળનો ઇતિહાસ લખનાર એ કૃત્રિમ સ્વરૂપને ચાલુ જનમંડળની સ્થિતિના પ્રતિબિંબરૂપે માનવાનો શ્રમ કરે તો નવાઈ નહિ. એટલે અંશે ચાલુ સાહિત્યને ઇતિહાસની સત્યદર્શક સામગ્રી તરીકે સ્વીકારવામાં કાંઈક ભય છે એ ચેતવણી ભવિષ્યના ઇતિહાસકારને આજ આપી મૂકીશું તો એક પ્રકારની સત્યસેવા થશે. | ||
હાલના યુગના સાહિત્યનું હવે સમીપથી દર્શન કરીએ. કોણ જાણે કેમ પણ આ યુગમાં કવિતાનું સાહિત્ય બીજા સાહિત્ય કરતાં વિશેષ જથામાં ઊભરાઈ જાય છે. પરિણામ એ આવે છે કે જથાથી વિપરીત પ્રમાણમાં કવિત્વગુણ નજરે પડે છે. નવીન સાહિત્યનો આરંભ ઈ.સ. ૧૮૮૦ પછી થયો ગણીએ છીએ; તે નવીન યુગના અધિષ્ઠાતા બનેલા મુખ્ય કવિઓની ઢબની નકલો પણ બહુ થાય છે. તેમાં એ શૈલીનું હૃદયતત્ત્વ ઉતારાતું નથી અને બાહ્ય રૂપનાં નિર્જીવ ખોખાં, આગન્તુક અંગો, ઇત્યાદિ ઉપાડી લઈને અસલ શૈલીના અજાણતાં ઉપહાસ કરનારી રચનાઓ પ્રગટ થાય છે. આ દશાનું કારણ એ છે કે ગોવર્ધનરામ મણિલાલ, કલાપી, નાનાલાલ, ઇત્યાદિની કવિતાને જે હૃદયના અંતરની સાચી કવિત્વભાવની ઊર્મિઓ પ્રવૃત્ત કરતી હતી અને કરે છે તે ઊર્મિનો બહુ તો આભાસ પ્રગટ કરાય છે, અને તેથી રચના અસત્ય અને કૃત્રિમ બને છે. પ્રાચીન સાહિત્યમાં ગમે તે ખામીઓ હશે, પરંતુ એમાં એક નગદ ગુણ એ હતો કે એ સાહિત્યની કવિતામાં ખરા દિલની ઉત્સાહવૃત્તિ, હૃદયની સાચાઈ, એ ગુણો હતા અને તેથી કવિતામાં અન્ય દૂષણો છતાં સાચાઈનો રણકાર હતો. આપણા હાલના નવીન યુગમાં બહુ ઠેકાણે આ ગુણોની ઊનતા દેખાય છે. અર્વાચીન સાહિત્યના પૂર્વાર્ધમાં પણ આ સાચાઈ, ખરું દિલ, એ ગુણો હતા. માત્ર આપણા નવીન યુગમાં જ ભાવનાદિકની નવીન ગતિ સાથે, કવિતા લખનારાના મોટા ભાગમાં ઉપર કહેલી ખામીઓ પ્રવેશ પામી છે. એ ખામીઓની સાથે વિદ્યાદિકના સંસ્કારની ઊનતા અથવા પોતાના અધિકારની મર્યાદાના ભાનનો અભાવ ઇત્યાદિક લક્ષણો પણ આ દૂષણમય દશાને વધારવામાં સહાયભૂત થાય છે. છેક પિંગળના નિયમોની બાબતમાં પણ ઉદ્ધત અનાદર નજરે પડે છે; અર્વાચીન પૂર્વાર્ધમાં મહેતાજીવર્ગના અને ઇતર કવિતા કરતા તેમાં બીજું કાંઈ નહિ પણ પિંગળના નિયમો સચવાતા હતા. હાલના ઉત્તરાર્ધમાં તેમ નથી. એટલું જ નહિ પણ એ નિયમભંગમાં મોટાઈ મારનાર અગ્રેસરોના એ લક્ષણનું અનુકરણ કરનારા કેટલાકના મનમાં એ વિશે ભ્રમયુક્ત મત બંધાઈ જાય છે. એક કવિતામાં નિબંધ લખનારે લખ્યું હતું કે વાંચકવર્ગની તથા અપ્રતિમ સાક્ષર વર્ગની કૃત્રિમ નિયમબદ્ધ પદ્ય લખાણ માટે તીવ્ર જુગુપ્સા છે એવું લાગવાથી પિંગળના નિયમો બરોબર પળાયા નથી, અને તેથી રાગનાં કે છન્દનાં નામ નથી! રાગ અને છન્દ વચ્ચેના ભેદનું અજ્ઞાન આમાં જણાય છે તે તો જુદી વાત, પરંતુ ‘નિયમ પળાયા નથી’ એ સ્વીકારથી પોતાનું અસામર્થ્ય ઉઘાડું એ અસામર્થ્યને માટે આ ‘ફેશન’ની ઢાલનું રક્ષણ લે છે એ બહુ સૂચક વાત છે. | હાલના યુગના સાહિત્યનું હવે સમીપથી દર્શન કરીએ. કોણ જાણે કેમ પણ આ યુગમાં કવિતાનું સાહિત્ય બીજા સાહિત્ય કરતાં વિશેષ જથામાં ઊભરાઈ જાય છે. પરિણામ એ આવે છે કે જથાથી વિપરીત પ્રમાણમાં કવિત્વગુણ નજરે પડે છે. નવીન સાહિત્યનો આરંભ ઈ.સ. ૧૮૮૦ પછી થયો ગણીએ છીએ; તે નવીન યુગના અધિષ્ઠાતા બનેલા મુખ્ય કવિઓની ઢબની નકલો પણ બહુ થાય છે. તેમાં એ શૈલીનું હૃદયતત્ત્વ ઉતારાતું નથી અને બાહ્ય રૂપનાં નિર્જીવ ખોખાં, આગન્તુક અંગો, ઇત્યાદિ ઉપાડી લઈને અસલ શૈલીના અજાણતાં ઉપહાસ કરનારી રચનાઓ પ્રગટ થાય છે. આ દશાનું કારણ એ છે કે ગોવર્ધનરામ મણિલાલ, કલાપી, નાનાલાલ, ઇત્યાદિની કવિતાને જે હૃદયના અંતરની સાચી કવિત્વભાવની ઊર્મિઓ પ્રવૃત્ત કરતી હતી અને કરે છે તે ઊર્મિનો બહુ તો આભાસ પ્રગટ કરાય છે, અને તેથી રચના અસત્ય અને કૃત્રિમ બને છે. પ્રાચીન સાહિત્યમાં ગમે તે ખામીઓ હશે, પરંતુ એમાં એક નગદ ગુણ એ હતો કે એ સાહિત્યની કવિતામાં ખરા દિલની ઉત્સાહવૃત્તિ, હૃદયની સાચાઈ, એ ગુણો હતા અને તેથી કવિતામાં અન્ય દૂષણો છતાં સાચાઈનો રણકાર હતો. આપણા હાલના નવીન યુગમાં બહુ ઠેકાણે આ ગુણોની ઊનતા દેખાય છે. અર્વાચીન સાહિત્યના પૂર્વાર્ધમાં પણ આ સાચાઈ, ખરું દિલ, એ ગુણો હતા. માત્ર આપણા નવીન યુગમાં જ ભાવનાદિકની નવીન ગતિ સાથે, કવિતા લખનારાના મોટા ભાગમાં ઉપર કહેલી ખામીઓ પ્રવેશ પામી છે. એ ખામીઓની સાથે વિદ્યાદિકના સંસ્કારની ઊનતા અથવા પોતાના અધિકારની મર્યાદાના ભાનનો અભાવ ઇત્યાદિક લક્ષણો પણ આ દૂષણમય દશાને વધારવામાં સહાયભૂત થાય છે. છેક પિંગળના નિયમોની બાબતમાં પણ ઉદ્ધત અનાદર નજરે પડે છે; અર્વાચીન પૂર્વાર્ધમાં મહેતાજીવર્ગના અને ઇતર કવિતા કરતા તેમાં બીજું કાંઈ નહિ પણ પિંગળના નિયમો સચવાતા હતા. હાલના ઉત્તરાર્ધમાં તેમ નથી. એટલું જ નહિ પણ એ નિયમભંગમાં મોટાઈ મારનાર અગ્રેસરોના એ લક્ષણનું અનુકરણ કરનારા કેટલાકના મનમાં એ વિશે ભ્રમયુક્ત મત બંધાઈ જાય છે. એક કવિતામાં નિબંધ લખનારે લખ્યું હતું કે વાંચકવર્ગની તથા અપ્રતિમ સાક્ષર વર્ગની કૃત્રિમ નિયમબદ્ધ પદ્ય લખાણ માટે તીવ્ર જુગુપ્સા છે એવું લાગવાથી પિંગળના નિયમો બરોબર પળાયા નથી, અને તેથી રાગનાં કે છન્દનાં નામ નથી! રાગ અને છન્દ વચ્ચેના ભેદનું અજ્ઞાન આમાં જણાય છે તે તો જુદી વાત, પરંતુ ‘નિયમ પળાયા નથી’ એ સ્વીકારથી પોતાનું અસામર્થ્ય ઉઘાડું એ અસામર્થ્યને માટે આ ‘ફેશન’ની ઢાલનું રક્ષણ લે છે એ બહુ સૂચક વાત છે. | ||
પરિણામ એ થાય છે કે જે કાવ્યશૈલીનું અનુકરણ કરવામાં આવે છે તે શૈલી નાહક બદનામ થાય છે; અનુકરણોના દોષ અનુકૃત મૂળને જ સમર્પી દેનારા નીકળે છે. એક પક્ષે નવીન શૈલીનું રહસ્ય ન સમજનારાઓ બાહ્ય અંગોને પકડી લઈને નિન્દવા મંડી જાય છે – જે બાહ્ય અંગો અનુકરણ કરનારા તત્ત્વભૂત સ્વરૂપ તરીકે પકડી લઈ સ્વીકારે છે – તો, બીજે પક્ષે ન્યાયદૃષ્ટિથી વિવેચન કરનારા એ બાહ્ય અંગો ને જ તત્ત્વ માની ઉપાડી લેનાર વર્ગનો વાજબી ઉપહાસ કરે છે. કેટલાક માસ ઉપર એક “કોકિલા ઉર્ફે કોયલ ઉર્ફે પરભૃતિકા”ના નામથી ચર્ચાપત્ર પ્રગટ થયું હતું. | પરિણામ એ થાય છે કે જે કાવ્યશૈલીનું અનુકરણ કરવામાં આવે છે તે શૈલી નાહક બદનામ થાય છે; અનુકરણોના દોષ અનુકૃત મૂળને જ સમર્પી દેનારા નીકળે છે. એક પક્ષે નવીન શૈલીનું રહસ્ય ન સમજનારાઓ બાહ્ય અંગોને પકડી લઈને નિન્દવા મંડી જાય છે – જે બાહ્ય અંગો અનુકરણ કરનારા તત્ત્વભૂત સ્વરૂપ તરીકે પકડી લઈ સ્વીકારે છે – તો, બીજે પક્ષે ન્યાયદૃષ્ટિથી વિવેચન કરનારા એ બાહ્ય અંગો ને જ તત્ત્વ માની ઉપાડી લેનાર વર્ગનો વાજબી ઉપહાસ કરે છે. કેટલાક માસ ઉપર એક “કોકિલા ઉર્ફે કોયલ ઉર્ફે પરભૃતિકા”ના નામથી ચર્ચાપત્ર પ્રગટ થયું હતું. <ref>’જ્ઞાનસુધા’, જુલાઈ ૧૯૧૪નો અંક જુવો.</ref> તેમાં વિનંતી કરી હતી કે આ સાહિત્યપરિષદે ઠરાવ પસાર કરવો કે કવિઓ અગર કવિ કહેવડાવનારાઓ હવે પછી કોયલ પર કવિતા લખવાની બંધ કરે – એ વિનંતિમાં આ પ્રકારનો વાજબી ઉપહાસ સમાયો હતો. | ||
અર્વાચીન નવીન સાહિત્યની ભાવનાઓની હું નિન્દા કરવાને પ્રવૃત્ત થયો નથી. એ ભાવનાઓ તો મારે સર્વથી ઇષ્ટ, આદરણીય જ છે અને હું તેનો પૂજક જ છું. મારો હેતુ તો એ ભાવનાઓને યોગ્ય સ્થાનથી ભ્રષ્ટ થવાના ભય ચાલુ યુગમાં કયે સ્થળે છે તે દર્શાવવું એ છે. એ ભાવનાઓનું આમ એક પક્ષે ભ્રંશ થવામાંથી રક્ષણ કરવાની જરૂર છે; તો બીજે પક્ષે અન્ય સ્થળેથી જ એ ભાવનાના સાહિત્ય ઉપર અન્યાયયુક્ત આક્ષેપો આવે છે તેનો પણ નિરાસ કરવાની આવશ્યકતા છે. નવીન ભાવનાનું ખરું રહસ્ય ન સમજનારા માત્ર નિન્દાપ્રવૃત્તિ જ આદરનારા વર્ગ વિશે હું નથી બોલતો. એ તો ઉપેક્ષ્ય રાશિ તરીકે જ સમજવા લાયક છે. હું બોલું છું – બોલવાને ઇચ્છું છું તે તો આપણા સાહિત્યની ગુણપરીક્ષા પરકીય અને વિશાળ વર્ગમાં પ્રસરાવનાર કેટલાક ખરા વિદ્વાનોને ઉદ્દેશીને. જ્યારે સર જ્યોર્જ ગ્રિઅર્સન જેવા પ્રમાણભૂત ગણાતા પંડિત આ યુગની કવિતા વિશે કાંઈ પણ અભિપ્રાયને શંકા કાઢ્યા વિના જ સ્વીકારે; આવી સ્થિતિ હોવાથી એ પંડિતનો અભિપ્રાય આપણા સાહિત્યને અન્યાય આપતો જણાય તો આપણા સર્વનું કર્તવ્ય છે કે એ અભિપ્રાયની દૂષિતતા પૂર્ણ ઘોષથી દર્શાવવી. એ પંડિતના શબ્દો આ પ્રમાણે છેઃ | અર્વાચીન નવીન સાહિત્યની ભાવનાઓની હું નિન્દા કરવાને પ્રવૃત્ત થયો નથી. એ ભાવનાઓ તો મારે સર્વથી ઇષ્ટ, આદરણીય જ છે અને હું તેનો પૂજક જ છું. મારો હેતુ તો એ ભાવનાઓને યોગ્ય સ્થાનથી ભ્રષ્ટ થવાના ભય ચાલુ યુગમાં કયે સ્થળે છે તે દર્શાવવું એ છે. એ ભાવનાઓનું આમ એક પક્ષે ભ્રંશ થવામાંથી રક્ષણ કરવાની જરૂર છે; તો બીજે પક્ષે અન્ય સ્થળેથી જ એ ભાવનાના સાહિત્ય ઉપર અન્યાયયુક્ત આક્ષેપો આવે છે તેનો પણ નિરાસ કરવાની આવશ્યકતા છે. નવીન ભાવનાનું ખરું રહસ્ય ન સમજનારા માત્ર નિન્દાપ્રવૃત્તિ જ આદરનારા વર્ગ વિશે હું નથી બોલતો. એ તો ઉપેક્ષ્ય રાશિ તરીકે જ સમજવા લાયક છે. હું બોલું છું – બોલવાને ઇચ્છું છું તે તો આપણા સાહિત્યની ગુણપરીક્ષા પરકીય અને વિશાળ વર્ગમાં પ્રસરાવનાર કેટલાક ખરા વિદ્વાનોને ઉદ્દેશીને. જ્યારે સર જ્યોર્જ ગ્રિઅર્સન જેવા પ્રમાણભૂત ગણાતા પંડિત આ યુગની કવિતા વિશે કાંઈ પણ અભિપ્રાયને શંકા કાઢ્યા વિના જ સ્વીકારે; આવી સ્થિતિ હોવાથી એ પંડિતનો અભિપ્રાય આપણા સાહિત્યને અન્યાય આપતો જણાય તો આપણા સર્વનું કર્તવ્ય છે કે એ અભિપ્રાયની દૂષિતતા પૂર્ણ ઘોષથી દર્શાવવી. એ પંડિતના શબ્દો આ પ્રમાણે છેઃ | ||
“Under English influence a number of works have issued from the press of late years, but these possess little originality, and mostly translations.” | “Under English influence a number of works have issued from the press of late years, but these possess little originality, and mostly translations.” | ||
| Line 274: | Line 281: | ||
<Center>'''ખોજા સાહિત્ય'''</center> | <Center>'''ખોજા સાહિત્ય'''</center> | ||
ખોજા બન્ધુઓનું સાહિત્ય વીસરવું જોઈએ નહિ. કેટલાક સંજોગોને લીધે એ આપણા સંપર્કમાં આવ્યું નથી. પરંતુ ભાષાશુદ્ધિમાં એ સાહિત્ય સંતોષ ઉપજાવનાર છે; પારસી સાહિત્ય માટે જે ફરિયાદ કરીએ તે ફરિયાદને એમાં સ્થાન મળે એમ નથી. સચેદીના નાનજિયાણીએ પ્રગટ કરેલા ‘ખોજાવૃત્તાન્ત’માં આપેલાં પદોની ભાષાશૈલી કાંઈક પાછલા યુગની છેઃ તેમના નમૂના ટાંકવાથી વિસ્તાર થવાનો ભય છે, છતાં એકબે નમૂના આપ્યા વિના રહેવાતું નથીઃ | ખોજા બન્ધુઓનું સાહિત્ય વીસરવું જોઈએ નહિ. કેટલાક સંજોગોને લીધે એ આપણા સંપર્કમાં આવ્યું નથી. પરંતુ ભાષાશુદ્ધિમાં એ સાહિત્ય સંતોષ ઉપજાવનાર છે; પારસી સાહિત્ય માટે જે ફરિયાદ કરીએ તે ફરિયાદને એમાં સ્થાન મળે એમ નથી. સચેદીના નાનજિયાણીએ પ્રગટ કરેલા ‘ખોજાવૃત્તાન્ત’માં આપેલાં પદોની ભાષાશૈલી કાંઈક પાછલા યુગની છેઃ તેમના નમૂના ટાંકવાથી વિસ્તાર થવાનો ભય છે, છતાં એકબે નમૂના આપ્યા વિના રહેવાતું નથીઃ | ||
(૧) ‘સતપંથ સતનું મુખ છે, જીભ્યા હેત પરીત, | {{Poem2Close}} | ||
(૨) ‘એ જી એક શીશો હાથે અમ્રતનો, અજાણ્યો જાણે શરાબ, | <Poem> | ||
'''(૧) ‘સતપંથ સતનું મુખ છે, જીભ્યા હેત પરીત,''' | |||
: '''નાશીકા ગુરતરનું નામ છે, ક્ષમા દયા બે દ્રષ્ટ’''' | |||
'''(૨) ‘એ જી એક શીશો હાથે અમ્રતનો, અજાણ્યો જાણે શરાબ,''' | |||
: એક હાથ કાચે હૈડે, મુખી ન મેલે વિશ્વાસ.’''' | |||
</Poem> | |||
{{Poem2Open}} | |||
શરીફ સાલેમહમદની શુદ્ધ ભાષા પ્રખ્યાત છે, અને એમના પુત્ર અલાદીનકૃત ‘વિશ્વભેદ’ ઉઘાડીને વાંચીશું તો સંસ્કારી ભાષા જ નજરે પડશે. એક ખોજા વૃદ્ધ સ્ત્રી જે હાલ હયાત છે તેનાં ભજનોનું પુસ્તક મારી કને છે; તે પણ ભાષા માટે સંતોષ ઉપજાવે એમ છે. | શરીફ સાલેમહમદની શુદ્ધ ભાષા પ્રખ્યાત છે, અને એમના પુત્ર અલાદીનકૃત ‘વિશ્વભેદ’ ઉઘાડીને વાંચીશું તો સંસ્કારી ભાષા જ નજરે પડશે. એક ખોજા વૃદ્ધ સ્ત્રી જે હાલ હયાત છે તેનાં ભજનોનું પુસ્તક મારી કને છે; તે પણ ભાષા માટે સંતોષ ઉપજાવે એમ છે. | ||
<br> | <br> | ||
| Line 325: | Line 339: | ||
इतिशम् | इतिशम् | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૪. | |||
|next = ૬. | |||
}} | |||
<br> | |||
edits