પરિષદ-પ્રમુખનાં ભાષણો/૫.: Difference between revisions
Jump to navigation
Jump to search
સ્વ. નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયા
(ઈ.સ. ૧૮૫૯થી ૧૯૩૭)
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| શ્રી નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનું ભાષણ |પાંચમી ગુજરાત...") |
(No difference)
|
Revision as of 09:51, 21 December 2021
શ્રી નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાનું ભાષણ
પાંચમી ગુજરાતી સાહિત્ય પરિષદ: સુરત
મે ૧૯૧૫
“નાટક ને નવલકથા સિવાયનાં ઘણાંખરાં સાહિત્યનાં ક્ષેત્રોમાં લગભગ પચાસ વર્ષ સુધી એમની હાક વાગતી હતી. ઘણા વિષયોમાં એમનો નિર્ણય અંતિમ ગણાતો. શુદ્ધિ અને સત્યશોધનથી પ્રેરાયેલી આ ભીષ્મપિતામહની આણથી સાહિત્યકારો ને સાહિત્યરસિકો બંને ધ્રૂજતા હતા. ઘણી વાર તો જાણે અચળ ધ્રુવ હોય એમ એ આપણા સાહિત્યવ્યોમમાં શોભતા.”