26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
| (4 intermediate revisions by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૨૬. કર્ણ-કૃષ્ણ | | {{Heading|૨૬. કર્ણ-કૃષ્ણ |}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
[વિષયઃ કૃષ્ણ વિષ્ટિમાં નિષ્ફળ નીવડ્યા પછી પાછા ફરે છે ત્યારે જતાં જતાં કર્ણને વાત કરવા માટે પોતાના રથમાં બેસાડે છે. પછી કર્ણને એ કુંતીનો પુત્ર છે એ રહસ્ય કહે છે અને એને પાંડવોના મોટાભાઈનું સ્થાન લેવા સમજાવે છે. પણ કર્ણ જવા સંમત થઈ શકતો નથી. માતાએ બાળપણમાં જ એનું ભારે અહિત કર્યું છે. જ્યારે દુર્યોધને એને જીવનભર સન્માનપૂર્વક રાખ્યો છે. વળી, પોતે કર્ણ મટી પાંડવ બને તેથી હવે સૌ પોતાનું બહુમાન કરે એમાં શું? આ રીતે પોતે પોતાના વ્યક્તિત્વનો જ માત્ર વિચાર કરે છે એમ પણ નથી; સમષ્ટિનું હિત પણ પોતે વિચાર્યું છે. દ્રૌપદીના સ્વયંવરમાં પોતાનું થયું હતું તેવું અપમાન ભવિષ્યમાં જીવનસુંદરીના સ્વયંવરમાં કોઈનું થવા ન પામે, ત્યાં જન્મ નહિ પણ પૌરુષ જ જોવામાં આવે – એવી સ્થિતિ પ્રવર્તે એ માટે પોતાનો આગ્રહ છે એમ કર્ણનું કહેવું છે. ...કર્ણનું વીરત્વ એવું છે કે જો એ પાંડવોને જઈ મળે તો એક વાર તો કદાચ કૌરવો લડાઈ કરવાનો વિચાર પણ માંડી વાળે. પણ સામે વિનાશ ઊભો છે એવી પ્રતીતિ છતાં કર્ણ પાંડવો સાથે મળી, પાટવી બની, ભારતવર્ષના રાજા થવાની તકને ઠોકરે મારે છે અને કૌરવોને એમની કપરી વેળાએ વળગી રહે છે. આ એના જીવનની અનિવાર્ય કરુણતા છે.] | [વિષયઃ કૃષ્ણ વિષ્ટિમાં નિષ્ફળ નીવડ્યા પછી પાછા ફરે છે ત્યારે જતાં જતાં કર્ણને વાત કરવા માટે પોતાના રથમાં બેસાડે છે. પછી કર્ણને એ કુંતીનો પુત્ર છે એ રહસ્ય કહે છે અને એને પાંડવોના મોટાભાઈનું સ્થાન લેવા સમજાવે છે. પણ કર્ણ જવા સંમત થઈ શકતો નથી. માતાએ બાળપણમાં જ એનું ભારે અહિત કર્યું છે. જ્યારે દુર્યોધને એને જીવનભર સન્માનપૂર્વક રાખ્યો છે. વળી, પોતે કર્ણ મટી પાંડવ બને તેથી હવે સૌ પોતાનું બહુમાન કરે એમાં શું? આ રીતે પોતે પોતાના વ્યક્તિત્વનો જ માત્ર વિચાર કરે છે એમ પણ નથી; સમષ્ટિનું હિત પણ પોતે વિચાર્યું છે. દ્રૌપદીના સ્વયંવરમાં પોતાનું થયું હતું તેવું અપમાન ભવિષ્યમાં જીવનસુંદરીના સ્વયંવરમાં કોઈનું થવા ન પામે, ત્યાં જન્મ નહિ પણ પૌરુષ જ જોવામાં આવે – એવી સ્થિતિ પ્રવર્તે એ માટે પોતાનો આગ્રહ છે એમ કર્ણનું કહેવું છે. ...કર્ણનું વીરત્વ એવું છે કે જો એ પાંડવોને જઈ મળે તો એક વાર તો કદાચ કૌરવો લડાઈ કરવાનો વિચાર પણ માંડી વાળે. પણ સામે વિનાશ ઊભો છે એવી પ્રતીતિ છતાં કર્ણ પાંડવો સાથે મળી, પાટવી બની, ભારતવર્ષના રાજા થવાની તકને ઠોકરે મારે છે અને કૌરવોને એમની કપરી વેળાએ વળગી રહે છે. આ એના જીવનની અનિવાર્ય કરુણતા છે.] | ||
| Line 220: | Line 220: | ||
<Poem> | <Poem> | ||
કૃષ્ણ: અહો! જનોની ચિર યુદ્ધશ્રદ્ધા! | કૃષ્ણ: અહો! જનોની ચિર યુદ્ધશ્રદ્ધા! | ||
કર્ણ: ને હે મહાત્મન્! વિનતી…. | કર્ણ: ને હે મહાત્મન્! વિનતી…. | ||
કૃષ્ણ: {{Space}} તને છે | કૃષ્ણ: {{Space}} તને છે | ||
| Line 241: | Line 240: | ||
{{Space}}ગાંગેય સૌ કૌરવોના રણાંગણે? | {{Space}}ગાંગેય સૌ કૌરવોના રણાંગણે? | ||
</poem> | </poem> | ||
<Poem> | |||
કર્ણ: હા. એ જ સેનાધિપતિ થશે. | કર્ણ: હા. એ જ સેનાધિપતિ થશે. | ||
</poem> | |||
<Poem> | <Poem> | ||
કૃષ્ણ: {{Space}} ને | કૃષ્ણ: {{Space}} ને | ||
| Line 304: | Line 305: | ||
{{Space}}સ્વયંવરે જીવનસુંદરીના | {{Space}}સ્વયંવરે જીવનસુંદરીના | ||
{{Space}}જોવાય ના જન્મ, પરંતુ પૌરુષ, | {{Space}}જોવાય ના જન્મ, પરંતુ પૌરુષ, | ||
– એ સ્થાપવા જીવું છું ને મરીશ. | {{Space}}– એ સ્થાપવા જીવું છું ને મરીશ. | ||
{{Space}}સમષ્ટિના સત્યનું હુંય રશ્મિ. | {{Space}}સમષ્ટિના સત્યનું હુંય રશ્મિ. | ||
{{Space}}મનુષ્ય જે જન્મ થકી દુભાયાં | {{Space}}મનુષ્ય જે જન્મ થકી દુભાયાં | ||
| Line 311: | Line 312: | ||
<poem> | <poem> | ||
કૃષ્ણ: અંધારી આવે મુજ આંખ આડે | કૃષ્ણ: અંધારી આવે મુજ આંખ આડે | ||
એ ભાવિ સામે દૃગ માંડતાંમાં. | {{Space}}એ ભાવિ સામે દૃગ માંડતાંમાં. | ||
ધર્મજ્ઞ, છો જે તુજને રુચ્યું!… | {{Space}}ધર્મજ્ઞ, છો જે તુજને રુચ્યું!… | ||
કર્ણ: | </poem> | ||
કાને ધરો જે કહું આટલુંક: | <poem> | ||
ન લેશ આની કદી થાય જાણ | કર્ણ: {{Space}} જતાં, | ||
સ્વપ્નેય તે પાટવી ધર્મરાજને. | {{Space}}કાને ધરો જે કહું આટલુંક: | ||
સ્વીકારશે એ, નહિ તો, ન ધર્મવિત્ | {{Space}}ન લેશ આની કદી થાય જાણ | ||
ક્ષણાર્ધ માટે પણ રાજ્ય રાજા. | {{Space}}સ્વપ્નેય તે પાટવી ધર્મરાજને. | ||
ને આપશે જો મુજને, ગણી વડો, | {{Space}}સ્વીકારશે એ, નહિ તો, ન ધર્મવિત્ | ||
રાખીશ હું એક ઘડી ન રાજ્ય | {{Space}}ક્ષણાર્ધ માટે પણ રાજ્ય રાજા. | ||
સોંપ્યા વિના કૌરવરાજવીને, | {{Space}}ને આપશે જો મુજને, ગણી વડો, | ||
મૈત્રીપ્રભાવે જીવું છું હું જેના. | {{Space}}રાખીશ હું એક ઘડી ન રાજ્ય | ||
થશે ન એ શોભતું, ધર્મબંધુ. | {{Space}}સોંપ્યા વિના કૌરવરાજવીને, | ||
ભલે થતા રાજવી ધર્મરાજ, | {{Space}}મૈત્રીપ્રભાવે જીવું છું હું જેના. | ||
છે કૃષ્ણ જેને સચિવ પ્રબુદ્ધ | {{Space}}થશે ન એ શોભતું, ધર્મબંધુ. | ||
ને સવ્યસાચી સમ યુદ્ધવીર. | {{Space}}ભલે થતા રાજવી ધર્મરાજ, | ||
{{Space}}છે કૃષ્ણ જેને સચિવ પ્રબુદ્ધ | |||
{{Space}}ને સવ્યસાચી સમ યુદ્ધવીર. | |||
</poem> | |||
<poem> | |||
કૃષ્ણ: તો ઠીક ત્યારે ફરી, યુદ્ધભોમે! | કૃષ્ણ: તો ઠીક ત્યારે ફરી, યુદ્ધભોમે! | ||
કર્ણ: હા. યુદ્ધભોમે ફરી, પાર્થબંધુ હે, | કર્ણ: હા. યુદ્ધભોમે ફરી, પાર્થબંધુ હે, | ||
મળીશું પ્રેમે. | {{Space}}મળીશું પ્રેમે. | ||
</poem> | |||
<poem> | |||
કૃષ્ણ: પ્રિય, ત્યાં રણાંગણે | કૃષ્ણ: પ્રિય, ત્યાં રણાંગણે | ||
ન ચાલશે દ્યૂતસભાનું કૂડ, | {{Space}}ન ચાલશે દ્યૂતસભાનું કૂડ, | ||
પાસાની આડાઅવળી ભૂંડી કળા, | {{Space}}પાસાની આડાઅવળી ભૂંડી કળા, | ||
પ્રત્યુત્તરો જ્યાં શરથી શરોના. | {{Space}}પ્રત્યુત્તરો જ્યાં શરથી શરોના. | ||
</poem> | |||
<poem> | |||
કર્ણ: એ ભીતિ ના દંડની હોય કર્ણને. | કર્ણ: એ ભીતિ ના દંડની હોય કર્ણને. | ||
એ ભીતિ? કે જીવનલ્હાણ ભવ્ય? | {{Space}}એ ભીતિ? કે જીવનલ્હાણ ભવ્ય? | ||
જેમાં કલંકો અપજન્મનાં બધાં | {{Space}}જેમાં કલંકો અપજન્મનાં બધાં | ||
ધોવાઈ સ્હોશે થઈ કીર્તિશુભ્ર; | {{Space}}ધોવાઈ સ્હોશે થઈ કીર્તિશુભ્ર; | ||
ને જે લીધે આખર કોક દી તો | {{Space}}ને જે લીધે આખર કોક દી તો | ||
કુજન્મનો અંતર કોરનારો | {{Space}}કુજન્મનો અંતર કોરનારો | ||
કાંટો કઢાશે શુચિ મૃત્યુસોયથી. | {{Space}}કાંટો કઢાશે શુચિ મૃત્યુસોયથી. | ||
કલંક વેઠ્યું અપજન્મનું ભલે, | {{Space}}કલંક વેઠ્યું અપજન્મનું ભલે, | ||
કલંક ક્હેશે અપમૃત્યુનું ન કો. | {{Space}}કલંક ક્હેશે અપમૃત્યુનું ન કો. | ||
</poem> | |||
<poem> | |||
કૃષ્ણ: સુબાહુ, થંભ્યો રથ… હસ્તિનાપુરે | કૃષ્ણ: સુબાહુ, થંભ્યો રથ… હસ્તિનાપુરે | ||
છે કુંતીને એક જ પુત્ર, જોજે | {{Space}}છે કુંતીને એક જ પુત્ર, જોજે | ||
રહે ન એ વંચિત માતૃભક્તિથી. | {{Space}}રહે ન એ વંચિત માતૃભક્તિથી. | ||
</poem> | |||
<poem> | |||
કર્ણ: લો, ઊતરું… ચક્ષુથી ઊભરાતું | કર્ણ: લો, ઊતરું… ચક્ષુથી ઊભરાતું | ||
આ અશ્રુ તે અંજલિ માતૃભક્તિની. | {{Space}}આ અશ્રુ તે અંજલિ માતૃભક્તિની. | ||
હવે નહીં જન્મ, ન જોવું જીવન, | {{Space}}હવે નહીં જન્મ, ન જોવું જીવન, | ||
હવે રહ્યું જ્યાં ધ્રુવ મૃત્યુ એક…. | {{Space}}હવે રહ્યું જ્યાં ધ્રુવ મૃત્યુ એક…. | ||
જાઉં હવે…. કૃષ્ણ, જુઓ જુઓ તો | {{Space}}જાઉં હવે…. કૃષ્ણ, જુઓ જુઓ તો | ||
ધરી થકી ચક્ર પડી જુદાં, સરે | {{Space}}ધરી થકી ચક્ર પડી જુદાં, સરે | ||
જુદે જુદે માર્ગ અને વિભિન્ન | {{Space}}જુદે જુદે માર્ગ અને વિભિન્ન | ||
અપંગ ઊભે રથ થંભી જેમ, | {{Space}}અપંગ ઊભે રથ થંભી જેમ, | ||
એવો સર્યે આપણ ભિન્ન માર્ગે | {{Space}}એવો સર્યે આપણ ભિન્ન માર્ગે | ||
થંભી ઊભો ભારતનો મહારથ | {{Space}}થંભી ઊભો ભારતનો મહારથ | ||
શો ખોટકાઈ અહીં કારમો!… અરે! | {{Space}}શો ખોટકાઈ અહીં કારમો!… અરે! | ||
થયા અદૃશ્યે તહીં કૃષ્ણ ક્યારના | {{Space}}થયા અદૃશ્યે તહીં કૃષ્ણ ક્યારના | ||
દ્રુમો પૂંઠે. ને જગ જોઈને આ | {{Space}}દ્રુમો પૂંઠે. ને જગ જોઈને આ | ||
હસી રહ્યો અંબરગોખ સૂર્ય. | {{Space}}હસી રહ્યો અંબરગોખ સૂર્ય. | ||
અમદાવાદ, ડિસે. ૧૯૩૯; ડિસે. ૧૯૪૦ | અમદાવાદ, ડિસે. ૧૯૩૯; ડિસે. ૧૯૪૦ | ||
(સમગ્ર કવિતા, પૃ. ૨૫૫-૨૬૫) | {{Right|(સમગ્ર કવિતા, પૃ. ૨૫૫-૨૬૫)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૨૫. ગાણું અધૂરું | |||
|next = ૨૭. ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય… | |||
}} | |||
edits