ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧: Difference between revisions
No edit summary |
No edit summary |
||
| Line 24: | Line 24: | ||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ| જ ]] | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ| જ ]] | ||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ| જ્ઞ ]] | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ| જ્ઞ ]] | ||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઝ| ઝ ]] | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઝ| ઝ ]] | ||
* [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઠ| ઠ ]] | * [[ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ઠ| ઠ ]] | ||
Revision as of 18:41, 5 October 2021
[[File:|300px|frameless|center]]
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
ગુજરાતી સાહિત્યકોશ ખંડ-૧
મધ્યકાળ
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>
કોશના આ ખંડ-૧માં ઈ.સ. ૧૧૫૦થી ૧૮૫૦ સુધીના સમયગાળામાં થયેલા કવિઓ અને તેમની રચનાઓ વિષયક તમામ વિશ્વાસપાત્ર માહિતી આપવામાં આવી છે. આ કોશમાં મધ્યકાલીન સાહિત્યમાં રચાયેલી, કાવ્યગુણે ઉત્તમ, મનુષ્યજીવનના રહસ્યોને ઉકેલવાની ચાવીઓ પૂરી પાડતી અને મુદ્રિત સ્વરૂપે મળતી કૃતિઓના સંખ્યાબંધ અધિકરણ ઉમાશંકર જોશી, હરિવલ્લભ ભાયાણી, જયંત કોઠારી, ચંદ્રકાંત શેઠ વગેરે જેવા તજ્જ્ઞોએ લખ્યા છે. મધ્યકાળમાં જે સાહિત્ય રચાયું છે તે તમામને એકસાથે સંગ્રહી લેવાનો અહીં પ્રયત્ન છે. અહીં જૈન, સ્વામીનારાયણ, નાથસંપ્રદાય વગેરેના ૧૬૦૦ જેટલા કવિઓની ૩૦૦૦ ઉપરાંત સાહિત્યરચનાઓ વિશેના અધિકરણ મળશે. આ બધા જ અધિકરણ નિષ્ણાત સંશોધકોએ તૈયાર કર્યા છે.
આ ઉપરાંત અહીં કવિ કે કૃતિવિષયક મળતી તમામ સામગ્રીનો સંદર્ભ પ્રત્યેક અધિકરણને અંતે આપવામાં આવ્યો છે જે અભ્યાસીને સામગ્રીના મૂળ સુધી લઈ જશે.
અનુક્રમ