પૂર્વોત્તર/નાગાલૅન્ડ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 63: Line 63:
* શ્રી કિશોર જાદવે મને લખ્યું છે કે હવે ડૉ. આરામ ત્યાં નથી અને તેમનું શાંતિપ્રતિષ્ઠાન કેન્દ્ર પણ નથી.
* શ્રી કિશોર જાદવે મને લખ્યું છે કે હવે ડૉ. આરામ ત્યાં નથી અને તેમનું શાંતિપ્રતિષ્ઠાન કેન્દ્ર પણ નથી.


{{Right|(૧-૭-૮૦)}}
{{Right|(૧-૭-૮૦)}}<br>


<center>માર્ચ ૯</center>
<center>માર્ચ ૯</center>
Line 180: Line 180:
એક વાર ફરી બહાર બાલ્કનીમાં આવું છું. ઠંડી ભીનાશમાં નગર જાણે ટૂંટિયું વાળી પડ્યું છે. ચંદ્ર નીકળી આવ્યો છે, અને તે જોતાં નાગાઓની એક માન્યતા યાદ આવી ગઈ, જે ક્યાંક વાંચી હતી. કેટલીક નાગાજાતિઓ માને છે કે ચંદ્ર-સૂર્ય પતિ-પત્ની છે. ચંદ્ર પુરુષ છે, સૂર્ય સ્ત્રી. સૂર્ય સ્ત્રીની જેમ અંધારાથી બીએ છે એટલે અંધારું થતાં જ તે સંતાઈ જાય છે! પુરુષ હોવાથી ચંદ્ર રાત્રિના અંધારાથી ડરતો નથી, અને આકાશમાં નિર્ભયપણે વિચરણ કરે છે.
એક વાર ફરી બહાર બાલ્કનીમાં આવું છું. ઠંડી ભીનાશમાં નગર જાણે ટૂંટિયું વાળી પડ્યું છે. ચંદ્ર નીકળી આવ્યો છે, અને તે જોતાં નાગાઓની એક માન્યતા યાદ આવી ગઈ, જે ક્યાંક વાંચી હતી. કેટલીક નાગાજાતિઓ માને છે કે ચંદ્ર-સૂર્ય પતિ-પત્ની છે. ચંદ્ર પુરુષ છે, સૂર્ય સ્ત્રી. સૂર્ય સ્ત્રીની જેમ અંધારાથી બીએ છે એટલે અંધારું થતાં જ તે સંતાઈ જાય છે! પુરુષ હોવાથી ચંદ્ર રાત્રિના અંધારાથી ડરતો નથી, અને આકાશમાં નિર્ભયપણે વિચરણ કરે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = મણિપુર
|next = પ્રણય અને પરિણય
}}
19,010

edits