ગૃહપ્રવેશ/કિંચિત્: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કિંચિત્| સુરેશ જોષી}} {{Poem2Open}} આ વાર્તાઓ લખતાં નવલિકાના સ્વરૂ...")
 
No edit summary
 
(4 intermediate revisions by the same user not shown)
Line 58: Line 58:


મુ. ભોગીલાલભાઈએ આવા પ્રયોગોને પ્રસિદ્ધ કરવાનો સદ્ભાવ બતાવ્યો. ધંધાદારી દૃષ્ટિએ તો આ ડહાપણ વિનાનું પગલું જ છે. પણ નવા ઉન્મેષોને પ્રગટ થતા જોવામાં એમના રસિક જીવને સન્તોષ થતો જોઉં છું ને ઋણમુક્તિનો આનન્દ અનુભવું છું. મુ. ગુલાબદાસભાઈએ અત્યન્ત મમતાપૂર્વક સામેથી આવીને મારો હાથ ઉમળકાથી ઝાલ્યો અને મને વહાલથી આવકાર્યો, અમારી વચ્ચે પાયાના અનેક મતભેદ છતાં, તે માટે હું એમનો ઋણી છું. જે મારાં અત્યન્ત આત્મીય છે તેમનો ઔપચારિક આભાર માનવાનું પાપ કરવું નથી. મારા વિદ્યાર્થીમિત્રોએ આ વાર્તારચનામાં ઉત્સાહભર્યો રસ લીધો ને એને કારણે આ અમારી સહિયારી લીલા બની ગઈ તેનું સુખદ સ્મરણ હંમેશાં સાચવી રાખીશ.
મુ. ભોગીલાલભાઈએ આવા પ્રયોગોને પ્રસિદ્ધ કરવાનો સદ્ભાવ બતાવ્યો. ધંધાદારી દૃષ્ટિએ તો આ ડહાપણ વિનાનું પગલું જ છે. પણ નવા ઉન્મેષોને પ્રગટ થતા જોવામાં એમના રસિક જીવને સન્તોષ થતો જોઉં છું ને ઋણમુક્તિનો આનન્દ અનુભવું છું. મુ. ગુલાબદાસભાઈએ અત્યન્ત મમતાપૂર્વક સામેથી આવીને મારો હાથ ઉમળકાથી ઝાલ્યો અને મને વહાલથી આવકાર્યો, અમારી વચ્ચે પાયાના અનેક મતભેદ છતાં, તે માટે હું એમનો ઋણી છું. જે મારાં અત્યન્ત આત્મીય છે તેમનો ઔપચારિક આભાર માનવાનું પાપ કરવું નથી. મારા વિદ્યાર્થીમિત્રોએ આ વાર્તારચનામાં ઉત્સાહભર્યો રસ લીધો ને એને કારણે આ અમારી સહિયારી લીલા બની ગઈ તેનું સુખદ સ્મરણ હંમેશાં સાચવી રાખીશ.
 
{{Right|– સુરેશ હ. જોષી}}<br>
– સુરેશ હ. જોષી
{{Right|વડોદરા, 20-12-1956}}<br>
વડોદરા, 20-12-1956


મુરબ્બી ગુલાબભાઈ,
મુરબ્બી ગુલાબભાઈ,
Line 98: Line 97:
બસ. અહીં હવે અટકું. વાર્તાના વસ્તુ પરત્વે, નિરૂપાયેલી સમસ્યા પરત્વે, નિરૂપાયેલી સમસ્યા પરત્વે, નિરૂપણરીતિ પરત્વે, સાધન તરીકે વાપરેલી ભાષા પરત્વે તો તમારે કહેવાનું. એ વિશે કશું કહેવાની ધૃષ્ટતા હું ન કરું. સર્વે મુરબ્બીઓ તથા સ્નેહીઓને યાદ. રસિકને આ વંચાવજો.*
બસ. અહીં હવે અટકું. વાર્તાના વસ્તુ પરત્વે, નિરૂપાયેલી સમસ્યા પરત્વે, નિરૂપાયેલી સમસ્યા પરત્વે, નિરૂપણરીતિ પરત્વે, સાધન તરીકે વાપરેલી ભાષા પરત્વે તો તમારે કહેવાનું. એ વિશે કશું કહેવાની ધૃષ્ટતા હું ન કરું. સર્વે મુરબ્બીઓ તથા સ્નેહીઓને યાદ. રસિકને આ વંચાવજો.*


{{Right|સુરેશના સવિનય વંદન}}
{{Right|સુરેશના સવિનય વંદન}}<br>


{{space}}સુરેશ જોષીનો આ પત્ર તેમની વાર્તાકળા વિશેની વિભાવનાને અને સાથે સાથે ગુલાબદાસ બ્રોકર સાથેનો વૈચારિક મતભેદ પણ પ્રગટ કરે છે. આ પત્ર એતદ્ના સૌજન્યથી અહીં પ્રગટ કરીએ છીએ.
{{space}}સુરેશ જોષીનો આ પત્ર તેમની વાર્તાકળા વિશેની વિભાવનાને અને સાથે સાથે ગુલાબદાસ બ્રોકર સાથેનો વૈચારિક મતભેદ પણ પ્રગટ કરે છે. આ પત્ર એતદ્ના સૌજન્યથી અહીં પ્રગટ કરીએ છીએ.
આપણા ઘણા લેખકો એક જાતનું મિથ્યા ગૌરવ અનુભવે છે, પેલી ચેતનાને કુંવારી રાખવાનું. આ ખોટા અભિમાનમાં, પશ્ચિમ પ્રત્યેના ખોટા દ્રોહમાં કે દ્વેષમાં એ લોકો આ જગતની શ્રેષ્ઠ ચેતનાના સમ્પર્કમાં આવતા નથી. એ લોકો બીજી ભાષાની નાખી દેવા જેવી કૃતિઓ પર વારી જાય છે, પણ પશ્ચિમમાં જે નીવડેલી પ્રશિષ્ટ કૃતિઓ છે, એનું કેટલાને જ્ઞાન છે?
આપણા ઘણા લેખકો એક જાતનું મિથ્યા ગૌરવ અનુભવે છે, પેલી ચેતનાને કુંવારી રાખવાનું. આ ખોટા અભિમાનમાં, પશ્ચિમ પ્રત્યેના ખોટા દ્રોહમાં કે દ્વેષમાં એ લોકો આ જગતની શ્રેષ્ઠ ચેતનાના સમ્પર્કમાં આવતા નથી. એ લોકો બીજી ભાષાની નાખી દેવા જેવી કૃતિઓ પર વારી જાય છે, પણ પશ્ચિમમાં જે નીવડેલી પ્રશિષ્ટ કૃતિઓ છે, એનું કેટલાને જ્ઞાન છે?


{{space}}સુરેશ જોષી
સુરેશ જોષી
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous = [[ગૃહપ્રવેશ/રમણીય રૂપસૃષ્ટિ – ગુલાબદાસ બ્રોકર|રમણીય રૂપસૃષ્ટિ – ગુલાબદાસ બ્રોકર]]
|next = [[ગૃહપ્રવેશ/જન્મોત્સવ|જન્મોત્સવ]]
}}
19,010

edits