રાધે તારા ડુંગરિયા પર/વૃન્દાવન છે રૂડું: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 15: Line 15:


ભગવાન શ્રીકૃષ્ણની લીલાભૂમિનાં એ સ્થળો કિશોરકાળની શ્રદ્ધાથી જોયાં હતાં, ચમત્કારો માનવાની અને ન માનવાની વયસંધિના એ દિવસો હતા. વૃન્દાવનની મનમાં કેવી કલ્પના હતી! કૃષ્ણજીવનની કથાઓ સાંભળીને, પદો સાંભળીને એ વૃન્દાવનની રચના થઈ હતી, પણ વૃન્દાવનના વાસ્તવદર્શનો સાથે મનવૃન્દાવનનો કોઈ મેળ સધાતો ન હતો :
ભગવાન શ્રીકૃષ્ણની લીલાભૂમિનાં એ સ્થળો કિશોરકાળની શ્રદ્ધાથી જોયાં હતાં, ચમત્કારો માનવાની અને ન માનવાની વયસંધિના એ દિવસો હતા. વૃન્દાવનની મનમાં કેવી કલ્પના હતી! કૃષ્ણજીવનની કથાઓ સાંભળીને, પદો સાંભળીને એ વૃન્દાવનની રચના થઈ હતી, પણ વૃન્દાવનના વાસ્તવદર્શનો સાથે મનવૃન્દાવનનો કોઈ મેળ સધાતો ન હતો :
{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
'''વાગે છે રે વાગે છે'''
'''વાગે છે રે વાગે છે'''
Line 69: Line 69:


કૃષ્ણ સાથે બે વૃક્ષો અભિન્ન રીતે જોડાયેલાં છે. એક કદંબ અને બીજું તે તમાલ. આ તમાલ એટલે, કૃષ્ણનું વૃક્ષરૂપ. કૃષ્ણલીલાની વાત કરતાં કવિઓ તમાલની વાત કરે જ. કવિ જયદેવના ગીતગોવિંદના પહેલા શ્લોકની પહેલી લીટીમાં જ તમાલ આવે છે. નંદ રાધાને કહે છે:
કૃષ્ણ સાથે બે વૃક્ષો અભિન્ન રીતે જોડાયેલાં છે. એક કદંબ અને બીજું તે તમાલ. આ તમાલ એટલે, કૃષ્ણનું વૃક્ષરૂપ. કૃષ્ણલીલાની વાત કરતાં કવિઓ તમાલની વાત કરે જ. કવિ જયદેવના ગીતગોવિંદના પહેલા શ્લોકની પહેલી લીટીમાં જ તમાલ આવે છે. નંદ રાધાને કહે છે:
{Poem2Close}}
{{Poem2Close}}


<poem>
<poem>
Line 165: Line 165:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
રાધામાધવકેલિગંધમધુરં દોલાકદંબાસ્પદમ્
'''રાધામાધવકેલિગંધમધુરં દોલાકદંબાસ્પદમ્'''
દીવ્યત્પ્રીતિ લતાપ્રસૂનપવનં મુક્તાસરશ્ચુમ્બિતમ્
'''દીવ્યત્પ્રીતિ લતાપ્રસૂનપવનં મુક્તાસરશ્ચુમ્બિતમ્'''
કૂજત્કોકિલ મુન્મદાલિકમલં નૃત્યન્મયૂરાન્તરમ્
'''કૂજત્કોકિલ મુન્મદાલિકમલં નૃત્યન્મયૂરાન્તરમ્'''
કિંકિં ચેતસિ ના દધાતિ ભજતામાનન્દવૃન્દાવનમ્
'''કિંકિં ચેતસિ ના દધાતિ ભજતામાનન્દવૃન્દાવનમ્'''
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 242: Line 242:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
રાધે તારા ડુંગરિયા પર
'''રાધે તારા ડુંગરિયા પર'''
બોલે ઝીણા મોર
'''બોલે ઝીણા મોર'''
મોર હી બોલે
'''મોર હી બોલે'''
બપૈયા હી બોલે
'''બપૈયા હી બોલે'''
કોયલ કરે કલશોર…
'''કોયલ કરે કલશોર…'''
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 264: Line 264:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
કાન્હા બરસાને મેં આ જઇયો,
'''કાન્હા બરસાને મેં આ જઇયો,'''
બુલાય ગઈ રાધા પ્યારી…
'''બુલાય ગઈ રાધા પ્યારી…'''
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 363: Line 363:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
જનમ અનધિ હમ રૂપ નેહારલું
'''જનમ અનધિ હમ રૂપ નેહારલું'''
નયન ન તિરપિત ભેલ.
'''નયન ન તિરપિત ભેલ.'''
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 411: Line 411:
મથુરાના સ્ટેશન પાસે આવી મોટરગાડી ઊભી રહી. અમે નીચે ઊતર્યા. વિદાય આપવા અજ્ઞેયજી પણ નીચે ઊતર્યા. અમને વિદાય આપતી એમની સ્નેહભીની મુદ્રા હજી એવી જ સ્પષ્ટ છે.
મથુરાના સ્ટેશન પાસે આવી મોટરગાડી ઊભી રહી. અમે નીચે ઊતર્યા. વિદાય આપવા અજ્ઞેયજી પણ નીચે ઊતર્યા. અમને વિદાય આપતી એમની સ્નેહભીની મુદ્રા હજી એવી જ સ્પષ્ટ છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = આભારદર્શન
|next = શ્રીધામ નવદ્વીપ
}}
19,010

edits