19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (2 intermediate revisions by the same user not shown) | |||
| Line 15: | Line 15: | ||
ભગવાન શ્રીકૃષ્ણની લીલાભૂમિનાં એ સ્થળો કિશોરકાળની શ્રદ્ધાથી જોયાં હતાં, ચમત્કારો માનવાની અને ન માનવાની વયસંધિના એ દિવસો હતા. વૃન્દાવનની મનમાં કેવી કલ્પના હતી! કૃષ્ણજીવનની કથાઓ સાંભળીને, પદો સાંભળીને એ વૃન્દાવનની રચના થઈ હતી, પણ વૃન્દાવનના વાસ્તવદર્શનો સાથે મનવૃન્દાવનનો કોઈ મેળ સધાતો ન હતો : | ભગવાન શ્રીકૃષ્ણની લીલાભૂમિનાં એ સ્થળો કિશોરકાળની શ્રદ્ધાથી જોયાં હતાં, ચમત્કારો માનવાની અને ન માનવાની વયસંધિના એ દિવસો હતા. વૃન્દાવનની મનમાં કેવી કલ્પના હતી! કૃષ્ણજીવનની કથાઓ સાંભળીને, પદો સાંભળીને એ વૃન્દાવનની રચના થઈ હતી, પણ વૃન્દાવનના વાસ્તવદર્શનો સાથે મનવૃન્દાવનનો કોઈ મેળ સધાતો ન હતો : | ||
{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
'''વાગે છે રે વાગે છે''' | '''વાગે છે રે વાગે છે''' | ||
| Line 69: | Line 69: | ||
કૃષ્ણ સાથે બે વૃક્ષો અભિન્ન રીતે જોડાયેલાં છે. એક કદંબ અને બીજું તે તમાલ. આ તમાલ એટલે, કૃષ્ણનું વૃક્ષરૂપ. કૃષ્ણલીલાની વાત કરતાં કવિઓ તમાલની વાત કરે જ. કવિ જયદેવના ગીતગોવિંદના પહેલા શ્લોકની પહેલી લીટીમાં જ તમાલ આવે છે. નંદ રાધાને કહે છે: | કૃષ્ણ સાથે બે વૃક્ષો અભિન્ન રીતે જોડાયેલાં છે. એક કદંબ અને બીજું તે તમાલ. આ તમાલ એટલે, કૃષ્ણનું વૃક્ષરૂપ. કૃષ્ણલીલાની વાત કરતાં કવિઓ તમાલની વાત કરે જ. કવિ જયદેવના ગીતગોવિંદના પહેલા શ્લોકની પહેલી લીટીમાં જ તમાલ આવે છે. નંદ રાધાને કહે છે: | ||
{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
| Line 165: | Line 165: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
રાધામાધવકેલિગંધમધુરં દોલાકદંબાસ્પદમ્ | '''રાધામાધવકેલિગંધમધુરં દોલાકદંબાસ્પદમ્''' | ||
દીવ્યત્પ્રીતિ લતાપ્રસૂનપવનં મુક્તાસરશ્ચુમ્બિતમ્ | '''દીવ્યત્પ્રીતિ લતાપ્રસૂનપવનં મુક્તાસરશ્ચુમ્બિતમ્''' | ||
કૂજત્કોકિલ મુન્મદાલિકમલં નૃત્યન્મયૂરાન્તરમ્ | '''કૂજત્કોકિલ મુન્મદાલિકમલં નૃત્યન્મયૂરાન્તરમ્''' | ||
કિંકિં ચેતસિ ના દધાતિ ભજતામાનન્દવૃન્દાવનમ્ | '''કિંકિં ચેતસિ ના દધાતિ ભજતામાનન્દવૃન્દાવનમ્''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 242: | Line 242: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
રાધે તારા ડુંગરિયા પર | '''રાધે તારા ડુંગરિયા પર''' | ||
બોલે ઝીણા મોર | '''બોલે ઝીણા મોર''' | ||
મોર હી બોલે | '''મોર હી બોલે''' | ||
બપૈયા હી બોલે | '''બપૈયા હી બોલે''' | ||
કોયલ કરે કલશોર… | '''કોયલ કરે કલશોર…''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 264: | Line 264: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
કાન્હા બરસાને મેં આ જઇયો, | '''કાન્હા બરસાને મેં આ જઇયો,''' | ||
બુલાય ગઈ રાધા પ્યારી… | '''બુલાય ગઈ રાધા પ્યારી…''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 363: | Line 363: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
જનમ અનધિ હમ રૂપ નેહારલું | '''જનમ અનધિ હમ રૂપ નેહારલું''' | ||
નયન ન તિરપિત ભેલ. | '''નયન ન તિરપિત ભેલ.''' | ||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 411: | Line 411: | ||
મથુરાના સ્ટેશન પાસે આવી મોટરગાડી ઊભી રહી. અમે નીચે ઊતર્યા. વિદાય આપવા અજ્ઞેયજી પણ નીચે ઊતર્યા. અમને વિદાય આપતી એમની સ્નેહભીની મુદ્રા હજી એવી જ સ્પષ્ટ છે. | મથુરાના સ્ટેશન પાસે આવી મોટરગાડી ઊભી રહી. અમે નીચે ઊતર્યા. વિદાય આપવા અજ્ઞેયજી પણ નીચે ઊતર્યા. અમને વિદાય આપતી એમની સ્નેહભીની મુદ્રા હજી એવી જ સ્પષ્ટ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = આભારદર્શન | |||
|next = શ્રીધામ નવદ્વીપ | |||
}} | |||
edits