મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૮૪.વસ્તો વિશ્વંભર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૮૪.વસ્તો વિશ્વંભર|}} {{Poem2Open}} વસ્તો વિશ્વંભર (૧૮મી સદી ઉત્તરાર...")
 
(No difference)

Latest revision as of 08:00, 18 August 2021

૮૪.વસ્તો વિશ્વંભર

વસ્તો વિશ્વંભર (૧૮મી સદી ઉત્તરાર્ધ) રામાનંદી સંત વિશ્વંભરના શિષ્ય હોવાથી એમનાં પદોને અંતે ‘વસ્તો વિસ્યંભર’ એવી નામછાપ હોય છે. જ્ઞાનમાર્ગી પદો રચનાર આ કવિએ પ્રેમલક્ષણા ભક્તિનાં પદો પણ લખ્યાં છે. અક્ષરોને બેવડાવીને લય સાધવાની એમની રીત લાક્ષણિક છે.

૬ પદો