19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૩૪.ઇન્દ્રાવતી/પ્રાણનાથ સ્વામી | રમણ સોની}} {{Poem2Open}} ઇંદ્રાવતી...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૩૪.ઇન્દ્રાવતી/પ્રાણનાથ સ્વામી | | {{Heading|૩૪.ઇન્દ્રાવતી/પ્રાણનાથ સ્વામી |}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઇંદ્રાવતી/પ્રાણનાથ (સ્વામી) (ઈ. ૧૭મી સદી: જ.૧૬૧૯–અવ.૧૬૯૫): | |||
:::: ‘ઇન્દ્રાવતી’ એવા નામે કવિતા લખનાર કવિ પ્રાણનાથ (પૂર્વાશ્રમના દયાસાગર) પ્રણામી પંથ(નિજાનંદ સંપ્રદાય)ના સંત હતા. સંપ્રદાયમાં એ નિષ્કલંક બુદ્ધ એવા અવતારી નામે જાણીતા છે. છેક અરબસ્તાન સુધીનો એમણે પ્રવાસ ખેડેલો. અરબી વગેરે ભાષાઓના તેમજ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મના જાણકાર હતા. વિવિધ ધાર્મિક પરંપરાઓ વચ્ચે સમન્વય સાધવાનો એમણે પ્રયાસ કરેલો. આ સંપ્રદાયમાં મૂર્તિને બદલે ‘તારતમસાગર’ ગ્રંથની પૂજા થાય છે. ઈન્દ્રાવતી (મહામતિ) એ સંજ્ઞા આ પંથની વિશિષ્ટ દાર્શનિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા છે. એ ઉપરથી કવિ પ્રાણનાથ ‘ઇંદ્રાવતી’ તરીકે ઓળખાતા થયેલા. એમણે ગુજરાતીમાં ‘રાસગ્રંથ’, ‘ખટઋતુ’ (વિરહનીબારમાસી- ષડ્ઋતુ), ‘કલસ’ જેવી કૃતિઓ રચી છે. કૃષ્ણની રાસલીલા, ગોપીનો કૃષ્ણવિયોગ પ્રથમ બે કૃતિઓમાં વર્ણવાયો છે. પાખંડીઓના મતનું ખંડન કરી મોક્ષમાર્ગને ઉપદેશતો ‘કલસગ્રંથ’ એમની નોંધપાત્ર રચના છે. ગુજરાતી ઉપરાંત હિંદી-સિંધી ભાષામાં પ્રેમભક્તિ સંવેદનો તેમજ જ્ઞાન-ભક્તિબોધ નિરૂપતાં અનેક કીર્તનો એમણે રચ્યાં છે. | :::: ‘ઇન્દ્રાવતી’ એવા નામે કવિતા લખનાર કવિ પ્રાણનાથ (પૂર્વાશ્રમના દયાસાગર) પ્રણામી પંથ(નિજાનંદ સંપ્રદાય)ના સંત હતા. સંપ્રદાયમાં એ નિષ્કલંક બુદ્ધ એવા અવતારી નામે જાણીતા છે. છેક અરબસ્તાન સુધીનો એમણે પ્રવાસ ખેડેલો. અરબી વગેરે ભાષાઓના તેમજ ઈસ્લામ અને ખ્રિસ્તી ધર્મના જાણકાર હતા. વિવિધ ધાર્મિક પરંપરાઓ વચ્ચે સમન્વય સાધવાનો એમણે પ્રયાસ કરેલો. આ સંપ્રદાયમાં મૂર્તિને બદલે ‘તારતમસાગર’ ગ્રંથની પૂજા થાય છે. ઈન્દ્રાવતી (મહામતિ) એ સંજ્ઞા આ પંથની વિશિષ્ટ દાર્શનિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા છે. એ ઉપરથી કવિ પ્રાણનાથ ‘ઇંદ્રાવતી’ તરીકે ઓળખાતા થયેલા. એમણે ગુજરાતીમાં ‘રાસગ્રંથ’, ‘ખટઋતુ’ (વિરહનીબારમાસી- ષડ્ઋતુ), ‘કલસ’ જેવી કૃતિઓ રચી છે. કૃષ્ણની રાસલીલા, ગોપીનો કૃષ્ણવિયોગ પ્રથમ બે કૃતિઓમાં વર્ણવાયો છે. પાખંડીઓના મતનું ખંડન કરી મોક્ષમાર્ગને ઉપદેશતો ‘કલસગ્રંથ’ એમની નોંધપાત્ર રચના છે. ગુજરાતી ઉપરાંત હિંદી-સિંધી ભાષામાં પ્રેમભક્તિ સંવેદનો તેમજ જ્ઞાન-ભક્તિબોધ નિરૂપતાં અનેક કીર્તનો એમણે રચ્યાં છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits